Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Editorial Team by Editorial Team
September 23, 2022
Reading Time: 1 min read
0
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Share on FacebookShare on Twitter

મિત્રો આગામી દિવસોમાં આવતા માતાજીના નવલા નવરાત્રીના દિવસોમાં ફરી એક વખત ખેલૈયા અને નવરાત્રી આયોજકો માટે એક માઠા સમાચાર કહીએ તો પણ કહી શકાય તેવા આવી રહ્યા છે તો ચાલો જાણી લઈએ નવી એક ખબર વિશે.

RELATED POSTS

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

આગામી 26 સપ્ટેમ્બરના રોજ નવરાત્રીની શુભ શરૂઆત થઇ રહી છે તેવામાં હવામાન વિભાગના ખાસ નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદ વિશે આગાહી આપતા જણાવે છે કે આ વખતે નવરાત્રીના દિવસોમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ છે.

અંબાલાલ પટેલ વધુમાં માહિતી આપતા જણાવે છે કે બંગાળની ખાડીમાં ફરી વખત લો પ્રેશરની અસર સર્જાઈ રહ્યું છે એટલા માટે હવામાન ખાતાએ 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે આ સમયે હવામાન ખાતાના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ અમુક વરસાદ પડવાની નિશાની દર્શાવી હતી.

26 સપ્ટેમ્બર થી વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે : અંબાલાલ પટેલ જણાવે છે કે આ વખતની નવરાત્રીમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ છે આમાં ખાસ કરીને ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની ખુબજ વધારે શક્યતાઓ છે. આગામી 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે જે 27 સપ્ટેમ્બરના રોજ મોટા ભાગના સ્થળે વરસાદ પડી શકવાની સંભાવના છે. આ ઉપરાંત 28 સપ્ટેમ્બર થી લઈને છેક 1 ઓકટોબર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ રહેલી છે.

ઉતર ભારતમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ : અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 5 ઓકટોબર સુધી દરિયામાં અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે પવન ફૂકાવાની ફૂલ શક્યતાઓ રહેલી છે આ પ્રોસેસ છેક 10 ઓકટોબર સુધી ચાલશે અને ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ થોડું હળવું થશે પરિણામે ચોમાસાની વિદાઈની શરૂઆત થઇ જશે. 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે. ચોમાસાના આ અંતિમ દિવસોમાં પણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.62 મીટર સપાટી ધરાવે છે : વાત કરીએ નર્મદા ડેમની સપાટીની તો તે કુલ 138.62 મીટર જેટલી સપાટી ધરાવે છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે વરસાદ સારો પડવાથી નર્મદા નદીમાં નવા નીરની આવક થવાથી પાણીનો પ્રશ્ન હલ થઇ જશે.

નવરાત્રીના દિવસો દરમિયાન સામાન્ય વરસાદ થઇ શકે છે : મિત્રો હાલની હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો આગામી નવરાત્રીના દિવસોમાં વરસાદ જતા જતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી જશે. વરસાદ સામાન્ય રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે તથા જતા જતા વરસાદ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે તેવી શક્યતાઓ રહેલી છે. જેના ભાગરૂપે 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવવાની ફૂલ શક્યતાઓ રહેલી છે તેમાં ખાસ કરીને અરવલ્લી, દમણ, ડાંગ, વલસાડ, નર્મદા, મહીસાગર, નવસારી, તાપી, દાહોદમાં વરસાદ પડી શકવાની ફૂલ આગાહી કરવામાં આવી છે.

આમ, અમે તમને આગામી આવતા નવરાત્રીના દિવસોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે તેના વિશે જરૂરી એવી અંબાલાલ પટેલે કરેલી આગાહી વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
સમાચાર

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

February 19, 2023
ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ
સમાચાર

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

February 19, 2023
શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો
ધર્મ દર્શન

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
જીયો યુઝર્સ માટે ખાસ મફતમાં મળી રહ્યો છે 87 GB ડેટા અને સાથે સાથે બર્ગર ફ્રી
સમાચાર

જીયો યુઝર્સ માટે ખાસ મફતમાં મળી રહ્યો છે 87 GB ડેટા અને સાથે સાથે બર્ગર ફ્રી

February 14, 2023
ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
સમાચાર

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

February 7, 2023
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
Next Post
ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે ગામડામાં માતાઓ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી હાલરડાં સંભળાવતી

શા માટે ગામડામાં માતાઓ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી હાલરડાં સંભળાવતી

September 23, 2022
આવી રીતે જૂનું પેટ્રોલ સ્કૂટર ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈ જશે, જાણી લો કેટલો ખર્ચ થશે

આવી રીતે જૂનું પેટ્રોલ સ્કૂટર ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈ જશે, જાણી લો કેટલો ખર્ચ થશે

August 3, 2022
ગળા અને ફેફસામાં જામી ગયેલા કફને ચપટી વગાડતા દુર કરી દેશે

ગળા અને ફેફસામાં જામી ગયેલા કફને ચપટી વગાડતા દુર કરી દેશે

February 26, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In