Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Editorial Team by Editorial Team
September 23, 2022
Reading Time: 1 min read
0
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Share on FacebookShare on Twitter

મિત્રો આગામી દિવસોમાં આવતા માતાજીના નવલા નવરાત્રીના દિવસોમાં ફરી એક વખત ખેલૈયા અને નવરાત્રી આયોજકો માટે એક માઠા સમાચાર કહીએ તો પણ કહી શકાય તેવા આવી રહ્યા છે તો ચાલો જાણી લઈએ નવી એક ખબર વિશે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

આગામી 26 સપ્ટેમ્બરના રોજ નવરાત્રીની શુભ શરૂઆત થઇ રહી છે તેવામાં હવામાન વિભાગના ખાસ નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદ વિશે આગાહી આપતા જણાવે છે કે આ વખતે નવરાત્રીના દિવસોમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ છે.

અંબાલાલ પટેલ વધુમાં માહિતી આપતા જણાવે છે કે બંગાળની ખાડીમાં ફરી વખત લો પ્રેશરની અસર સર્જાઈ રહ્યું છે એટલા માટે હવામાન ખાતાએ 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે આ સમયે હવામાન ખાતાના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ અમુક વરસાદ પડવાની નિશાની દર્શાવી હતી.

26 સપ્ટેમ્બર થી વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે : અંબાલાલ પટેલ જણાવે છે કે આ વખતની નવરાત્રીમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ છે આમાં ખાસ કરીને ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની ખુબજ વધારે શક્યતાઓ છે. આગામી 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે જે 27 સપ્ટેમ્બરના રોજ મોટા ભાગના સ્થળે વરસાદ પડી શકવાની સંભાવના છે. આ ઉપરાંત 28 સપ્ટેમ્બર થી લઈને છેક 1 ઓકટોબર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ રહેલી છે.

ઉતર ભારતમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ : અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 5 ઓકટોબર સુધી દરિયામાં અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે પવન ફૂકાવાની ફૂલ શક્યતાઓ રહેલી છે આ પ્રોસેસ છેક 10 ઓકટોબર સુધી ચાલશે અને ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ થોડું હળવું થશે પરિણામે ચોમાસાની વિદાઈની શરૂઆત થઇ જશે. 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે. ચોમાસાના આ અંતિમ દિવસોમાં પણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.62 મીટર સપાટી ધરાવે છે : વાત કરીએ નર્મદા ડેમની સપાટીની તો તે કુલ 138.62 મીટર જેટલી સપાટી ધરાવે છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે વરસાદ સારો પડવાથી નર્મદા નદીમાં નવા નીરની આવક થવાથી પાણીનો પ્રશ્ન હલ થઇ જશે.

નવરાત્રીના દિવસો દરમિયાન સામાન્ય વરસાદ થઇ શકે છે : મિત્રો હાલની હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો આગામી નવરાત્રીના દિવસોમાં વરસાદ જતા જતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી જશે. વરસાદ સામાન્ય રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે તથા જતા જતા વરસાદ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે તેવી શક્યતાઓ રહેલી છે. જેના ભાગરૂપે 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવવાની ફૂલ શક્યતાઓ રહેલી છે તેમાં ખાસ કરીને અરવલ્લી, દમણ, ડાંગ, વલસાડ, નર્મદા, મહીસાગર, નવસારી, તાપી, દાહોદમાં વરસાદ પડી શકવાની ફૂલ આગાહી કરવામાં આવી છે.

આમ, અમે તમને આગામી આવતા નવરાત્રીના દિવસોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે તેના વિશે જરૂરી એવી અંબાલાલ પટેલે કરેલી આગાહી વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન
સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

December 30, 2022
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ
સમાચાર

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

December 20, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
Next Post
ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

ઈંડા અને માસ કરતા 10 ગણી શક્તિશાળી છે આ સાત વસ્તુઓ

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો  હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

September 28, 2022
ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

ખાલી 5 રૂ.માં ગમે તેટલું બ્લડ સુગર કંટ્રોલમાં લાવી દેશે આ આયુર્વેદિક ડ્રિંક

May 6, 2022
PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?

PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય?

March 12, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In