Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home સમાચાર

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

Deep Charaniya by Deep Charaniya
September 28, 2022
Reading Time: 1 min read
0
આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે
Share on FacebookShare on Twitter

મિત્રો આજે આપણે એ માહિતી મેળવી લઈશું જે ગરીબ લોકોને ખુબજ ફાયદો અને લાભ થશે કેબીનેટમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે 80 કરોડ ગરીબ પરિવારોને મફત અનાજ આપવાનો મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના લંબાવી છે.

RELATED POSTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય કેબીનેટની એક બેઠકનું આયોજન કરવમાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને ગરીબ પરિવારોને લાભ થાય તેવો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજનામાં આગામી હજી ૩ મહિના એટલે કે છેક ડીસેમ્બર મહિના સુધી રેશન મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પી એમ મોદી સાહેબે ગરીબોનું પેટ ભરતી સૌથી મોટી યોજનાને વધુ ૩ મહિના સુધી લંબાવી છે તેમણે મોદી કેબીનેટ P M ગરીબ કલ્યાણ યોજનાની મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ હતી જે હવે ૩ મહિના લંબાવીને છેક ડીસેમ્બર મહિના સુધી રેશન સાવ મફતમાં મળશે. આ ૩ મહિના મુદત લંબાવવાના કારણે આપણી સરકારી તિજોરી ઉપર 44700 કરોડનો બોજ પડશે.

80 કરોડ ગરીબ પરિવારોને મળશે સાવ મફત અનાજ : કેન્દ્રીય કેબીનેટમાં લેવાયેલા નિર્ણયમાં આગામી ૩ મહિના સુધી 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપવાનો મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે આગામી ડીસેમ્બર 2022 સુધી મફતમાં અનાજ મળશે.

માર્ચમાં આ યોજનાને 6 મહિના સુધી લંબાવાઈ હતી : મિત્રો ગત માર્ચ 2022 માં આ મફતમાં અનાજના વિતરણની યોજનાને 6 મહિના સુધી લંબાવી હતી જેની મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂરી થઇ રહી હતી જે આગામી હવે ૩ મહિના એટલે કે છેક ડીસેમ્બર 2022 સુધી લંબાવી દેવામાં આવી છે, કેન્દ્ર સરકારના એક રીપોર્ટ મુજબ અત્યાર સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે અનાજના સ્ટોકની કોઈપણ પ્રકારની કમી નથી તેમના જણાવ્યા અનુસાર 1 ઓગસ્ટ સુધીમાં સરકાર પાસે સેન્ટ્રલ પુલમાં 28 મિલિયન ટન ચોખા  અને 26.7 મિલિયન ટન જેટલા ઘઉં હતા.

આ મફત અનાજની યોજના કોરોનાની મહામારીમાં શરુ કરવામાં આવી હતી : મિત્રો તમને ખબર હશે કે જયારે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે સમયે મફતમાં ગરીબ લોકોને અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તથા યોજનાને ચલાવવા માટે સરકારને દર વર્ષે 18 અબજ ડોલર ખર્ચવા પડે છે તથા આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને સાવ મફતમાં અનાજ આપવામાં આવે છે. સૌથી પહેલા ખાદ્ય મંત્રાલયે કેન્દ સરકારને એક લેખિતમાં પત્ર લખ્યો હતો જેમાં આ યોજનાને આગામી ૩ મહિના સુધી વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા આગામી ૩ મહિના સુધી મફતમાં અનાજનું વિતરણ કરશે જેનાથી 80 કરોડ ગરીબ પરિવારને ફાયદો થશે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન
સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

December 30, 2022
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ
સમાચાર

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

December 20, 2022
WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત
આરોગ્ય

WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત

October 6, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
સમાચાર

વિદાય લેતા પહેલા ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

September 22, 2022
Next Post
કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

સાંજે સુતી વખતે માત્ર પાંચ ટીપા નાભિમાં નાખી જુવો અનેક રોગો ભાગશે દુર

સાંજે સુતી વખતે માત્ર પાંચ ટીપા નાભિમાં નાખી જુવો અનેક રોગો ભાગશે દુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Ulcers of the mouth and tongue can be relieved in this way

મોઢા અને જીભની ચાંદી(અલ્સર)થી આવી રીતે રાહત મેળવી શકાય છે

September 19, 2020
સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ અવશ્ય એકવાર કરજો

સવારમાં વહેલા ઉઠી શકાતું ન હોય તો આ એક ટ્રીક અપનાવી જુવો

May 23, 2022
Bollywood actresses from NCB have to be present in three days

NCBના તેડા આ બોલીવુડ અભિનેત્રીઓને ત્રણ દિવસમાં થવું પડશે હાજર

September 23, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In