Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા

Deep Charaniya by Deep Charaniya
September 28, 2022
Reading Time: 1 min read
0
દરરોજ સવારે ખાલી પેટ ખાવ માત્ર બે ત્રણ દાણા આ વસ્તુના, થશે અદભુત ફાયદા
Share on FacebookShare on Twitter

મખાના નામ તો તમે સાંભળ્યું જ હશે તે શરીરમાં શરીરમાં આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. જેનાથી શરીરમાં ઘણા પ્રકારના ફાયદાઓ મેળવી શકાય છે. આ એક ઔષધીય બીજ છે. જેનો અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. મખાના ફોકસ નટ્સ, યુરીયલ ફેરોક્સ, કમલના બીજ, ગોરગન નટ્સ અને ફૂલ મખાના જેવા નામોથી ઓળખવામાં આવે છે.  ખાસ કરીને આ એક એવી વસ્તુ છે કે જેનો નાસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવે  છે. જે પોષકતત્વોથી ભરપૂર છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

આ મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, થાયમીન, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે.  અ મખાનાનો શેકીને ખાવામાં ઉપયોગકરવામાં આવે છે, જેનો ચા સાથે નાસ્તો કરી શકાય છે. આપણા ભારતના આ મખાનાનો વ્યંજન તરીકે જેમકે ખીર, કઢી, રાયતું તેમજ બીજા દાળ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. જેનો જે ઉપયોગ કરવાથી શરીરમાં ખુબ જ ફાયદો મળે છે. જે ક્યાં ક્યાં રોગોમાં ઉપયોગી છે તે અમે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ.

જયારે કિડનીની કોઈ સમસ્યા હોય, જેમકે લોહીનું બરાબર રીતે શુદ્ધિકરણ ન થતું હોય, કિડનીની અંદર પથરી થઇ હોય, જયારે મખાનાનું સેવન કરવામાં આવે તો એ કીડનીને સાફ કરે છે. કિડનીની સમસ્યાને મટાડે છે. જેની અંદર જામેલા ક્ષારના કણોને દૂર કરે છે. જે ટોક્સીનને બહાર કાઢવામાં ઉપયોગી છે.

તે હ્રદયને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. મખાનાનો ઉપયોગ કરીને તે મેશ્ગ્નેશીયમ, પ્રોટીન, કેલ્શિયમ તેમજ કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો મેળવી શકાય છે. જે શરીરમાં સોડીયમ અને ચરબીની માત્રાને  ઓછી કરે છે. જે શરીરમાં જામેલા થરને ઓછા કરીને શરીરના સ્વાસ્થ્યને સુધારે છે.

આપણા શરીરમાં થયેલા લીવરના કચરાને દૂર કરવા માટે પણ તે ઉપયોગી છે, જયારે લીવર ખરાબ થાય ત્યારે શરીર બરાબર કાર્ય કરી શકતું નથી, શરીરમાં અનેક તકલીફો આવવા લાગે છે. જે સમયે આપણે આ મખાનાનું સેવન વધારી દઈને લીવરને સાફ કરી શકીએ છીએ, તેમજ લીવરની અંદર આવેલી સમસ્યાને દૂર કરી શકીએ છીએ.

મખાના શરીરમાં વધેલા ગ્લુકોઝ તેમજ સુગરના પ્રમાણને ઘટાડે છે. જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી થાય છે. જે ખાસ કરીને ઇન્સુલીનના યોગ્ય ઉત્પાદન માટે ખુબ જ ઉપયોગી છે. આ રીતે મખાના ખાવાથી બ્લડપ્રેસરના લેવલને નિયંત્રિત કરી શકાય છે. જે સાથે એન્ટી ડાયાબીટીક ગુણ પણ ધરાવે છે.જે સાથે તેની અંદર કેલોરી પણ ખુબ જ ઓછી માત્રામાં હોય છે તેમજ એન્ટી ગ્લાઈસેમીક ઇન્ડેક્સ હોય છે . જે ડાયાબીટીસના દર્દીઓને ફાયદો કરે છે.

આ મખાના હાડકાને મજબુત કરવા માટે પણ ઉપયોગી છે. જેની અંદર  ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે હાડકા માટે ખુબ જ ઉપયોગી થાય છે. જેનાથી હાડકા અને શરીરમાં અંગોમાં આવેલા સાંધાને મજબુત કરે છે, જયારે સાંધાનો કે સ્વસ્થ શરીરમાં લાભ માટે નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો દૂધમાં ભેળવીને સેવન કરવાથી હાડકા મજબુત બને છે.

મખાના શરીરની અંદર રહેલી ચરબી તેમજ ફફેટને ઘટાડે છે, જે શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલ અને કેલરીની પણ ઓછી કરે છે જેના લીધે તે શરીરમાં રહેલા વજનને કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જે હોર્મોન્સ એટલે કે અંતસ્ત્રાવોને પણ નિયંત્રીત કરવામાં મદદરૂપ બને છે.

મહિલાઓને જયારે માસિક સંબંધી કોઈ સમસ્યા હોય તે સમય દરમિયાન આ મખાનાનું સેવન વધારા માસિકને રોકવામાં મદદરૂપ બને છે. તે જેના લક્ષણો સાથે લડવામાં ખુબ જ ઉપયોગી થાય.  અ મખાના પાચન તંત્ર માટે પણ ખુબ જ ઉપયોગી છે. જેની સમસ્યાને ઠીક કરવામાં તેમજ  જેની અંદર અરહેલા પુષ્કળ ફાઈબરને લીધે તે પાંચનની સમસ્યાને ઠીક કરે છે.

મખાના શરીરની પ્રજનન ક્ષમતા વધારે છે, સ્ત્રીઓને જયારે ગર્ભાવસ્થા કે ગર્ભધાન સમસ્યા થાય કે સ્વસ્થ શિશુના નિર્માણ માટે આ ખુબ જ ઉપયોગી તત્વ છે. જે એક પ્રકારે શરીરમાં રહેલી ઘણી બધી જ સમસ્યાઓને માટે લાભદાયક છે.

શરીરમાં રહેલા સોજાને મટાડવા માટે પણ આ મખાના ઉપયોગી છે, જે શરીરમાં હોર્મોનલ અસંતુલન બનાવી રાખે છે. તેમજ તેની અંદર કેમ્પફેરોલ નામનું તત્વ હોય છે. જે શરીરમાં સોજાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે મખાના નું નિયમિત સેવન એક પ્રકારે બધા જ સોજાને પણ દૂર કરી શકે છે.

ઘણા લોકોને નાની ઉમરના સમયે ઘડપણના લક્ષણો દેખાવા લાગે છે. જે શરીરમાં રહેલી હોર્મોન્સ ફેરફારને લીધે થતી સમસ્યા છે. જયારે મખાના એન્ટીઓક્સીડેંટ તત્વો તેમજ એમીનો એસીડથી ભરપુર હોય છે.જેના લીધે તે વૃદ્ધ થતા પણ રોકે છે. જે સિવાય તેની અંદર રહેલા અનેક  તત્વોથી ચામડીને સ્વસ્થ રાખવામાં તેમ્હ ચહેરાને ચમકદાર બનાવવામાં ઉપયોગી થાય છે.

આમ, મખાના શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. જે દવાના રૂપમાં મદદરૂપ થાય છે.  તેમજ તેના તત્વો રોગોને દૂર રાખે છે. જેના સેવનથી શરીરમાં આડઅસર થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ  જ ઉપયોગી થાય. જેથી તમે સ્વસ્થ રહી શકો અને સુખી જીવન જીવી શકો.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો  હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

રસોડામાં રહેલી આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરી દો હાડકાં બનશે લોખંડ જેવા મજબુત

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

SBI ATM card and credit card holders

SBIના ATM કાર્ડ અને ક્રેડીટ કાર્ડ ધારકો માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો શું છે

September 28, 2020
શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

May 25, 2022
disappoint

જીવનમાં બીજા વ્યક્તિઓ ઉપર આધાર રાખતા હોય તો ચેતી જજો, હમેશા નિરાશા જ મળશે

October 10, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In