Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર

Editorial Team by Editorial Team
October 1, 2022
Reading Time: 1 min read
0
કોલેસ્ટ્રોલ, નસ બ્લોકેજ, સાંધાનો દુખાવો, ડાયાબીટીસ, હાડકા, હાર્ટએટેક નો ઉપાય છે આ પાવડર
Share on FacebookShare on Twitter

મિત્રો આજે તમને મારે એક એવો સરસ ઉપાય બતાવવો છે કે જેનો તમે એક વખત ઉપયોગ કરશો એટલે તમને તેની અનેક બીમારીઓમાંથી મળશે સાવ છુટકારો તથા અમે તમને એક ઔષધીય ડ્રીંકનું સેવન કરવાથી કઈ કઈ બીમારીને દુર કરવી તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું. જો તમે કોલેસ્ટ્રોલ, ડાયાબીટીશ, સાંધાઓનો દુખાવો વગેરે જેવી સમસ્યાનું સમાધાન આ એક ડ્રીંક્સ છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

તમારે એક ગ્લાસ ગરમ દૂધમાં સાંજે સુતા પહેલા 1 ચમસી પાઉડર નાખીને પીઈ જવાનું છે. જે લોકો વધુ પડતો વજન ધરાવે છે તે લોકોએ ગાયનું મલાઈ કાઢેલુ દૂધનું સેવન કરવાનું છે. જે લોકોની સિંગલ બોડી છે તથા તેમને વજન વધારવાની કે ઘટાડવાની જરૂર નથી તે લોકો ગાયનું કે ભેશનું બંને માંથી કોઇપણ પ્રકારના દૂધનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ દૂધ ના ભાવતું હોય તો હુફાળા કે પાણીની અંદર છેલ્લે 1 ચમસી પાઉડર નાખીને તેને બરાબર મિક્સ કરી દેવાથી ફાયદો થાય છે. આ ગ્લાસનું સેવન તમારે સુવાના અડધો કલાક અગાઉ લેવાનું છે.

આ પાઉડર બનાવવાની રીત : આ પાઉડર બનાવવા માટે તમારે 100 ગ્રામ જેટલી શેકેલી અળસી લેવાની છે જો તમને બજાર માંથી શેકેલી અળસી ન મળે તો ઘરે આવીને ગેસ કે ચુલા ઉપર ધીમા તાપે ત્રણ-ચાર મિનીટ તાપમાં રાખશો એટલે અળસી શેકાઈ જશે ત્યારબાદ તેને મિક્સરની મદદથી તેનો બરાબર ભૂકો કરી નાખવાનો છે, પાઉડર બની ગયા પછી તેની અંદર તમારે 1 ગ્રામ જેટલો સુંઠનો પાઉડર નાખો. સુંઠનો પાઉડર નાખ્યા પછી તેને મિક્સ કરી દ્યો. ત્યારબાદ તેમાં અડધી ચમસી જેટલો મેથીનો પાઉડર નાખો ત્યારબાદ અડધી ચમસી તજનો પાઉડર નાખો, તથા અડધી ચમસી હળદર પાઉડર તેમાં ઉમેરી દ્યો આ બધી જ ઔષધીને બરાબર મિક્સ કરીને તેને એક કાચની બરણીમાં ભરીને મૂકી દ્યો. તમને આ માપ 100 ગ્રામ અળસી માટેનું કહ્યું છે.

તમારે એક વાત યાદ રાખવાની છે કે જેને વધુ પડતી એસીડીટી છે જેમ કે છાતીમાં બળતરા થાય છે, પિત્તને લગતી સમસ્યા થાય છે, એવા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીનો પાઉડર ઉમેરવાનો નથી કારણ કે મેથી પાઉડર એસીડીટી વધારવાનું કામ કરે છે.

આ બનાવેલા પાઉડરનું તમારે સુતા પહેલા 1 કલાક અગાઉ ગાયના દૂધમાં આ પાઉડર મિક્સ કરીને પીઈ જવાનું છે. ઘરના જેટલા સભ્યો હોય એટલા બધા જ સભ્યો આ પાઉડરનું સેવન કરી શકે છે. આ પાઉડરની કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી.

તમે જાણો જ છો કે દૂધમાં કેલ્શિયમ વધુ હોય છે તથા અળસીમાં કેલ્શિયમ અને ફાઈબર બંનેનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોવાથી આપણી બોડીમાં કેલ્શિયમની ઉણપ વર્તાતી નથી માટે કેલ્શિયમ હાડકાને મજબુત કરવાનું કામ કરે છે. સુંઠ એ આપણી બોડીમાં કાચો આમ જે હોય છે તેને પચાવવાનું કામ કરે છે અને તે કાચો આમ જ આપણા શરીરમાં વધુ પડતા કોલેસ્ટ્રોલનું કારણ બને છે. શરીરમાં જેટલી ગંદકી હોય છે તેને પકવવાનું અને તેને એકઠી કરવાનું  કામ એ સુંઠ કરે છે માટે આયુર્વેદમાં ખુબજ તેના વખણ કરવામાં આવ્યા છે કે સુંઠ એ પરમ આમનાશક છે.

તજ એ તમારા શરીરમાં રહેલું ખરાબ LDL એટલે ખરાબ કોલેસ્ટ્રોલને નીચું લાવવાનું કામ કરે છે HDL જે સારું કોલેસ્ટ્રોલના નામે ઓળખવામાં આવે છે જે લો હોય તો તેને ઉપર લાવવાનું કામ કરે છે એટલા માટે જેને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તથા જેને શરીરમાં નસો બ્લોક હોય તો તેને ઠીક કરવા માટે તજનું સેવન કરવું ફાયદાકારક ગણવામાં આવે છે.

હળદર પાઉડર એ એન્ટી સેપ્ટિક ગુણ ધરાવે છે તથા હળદર વાળું દૂધ મોટા ભાગના લોકો પિતા હોય છે તમે જયારે દૂધમાં હળદર નાખીને પીવો છો ત્યારે તે હળદર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. માટે જ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રક્ત એવં પ્રાણ જેનું લોહી શુદ્ધ હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે. જો નાનું બાળક હોય તો અડધી ચમસી અને મોટું બાળક હોય તો તેને એક ચમસી આપીને પીવડાવી દ્યો.

આ ડ્રીન્કસ તમે એક જ મહિનો કાયમ માટે પીશો તો તમને તેનાથી અદભુત ફાયદો થાય છે તથા જો તમારી બોડીમાં કેટલો બદલાવ અને સ્ફૂર્તિ આવે છે.

આમ, અમે તમને આ માહિતી દ્વારા દૂધમાં કઈ રીતે બનાવેલું ચૂર્ણ મિક્સ કરીને તેનું સેવન કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
સાંજે સુતી વખતે માત્ર પાંચ ટીપા નાભિમાં નાખી જુવો અનેક રોગો ભાગશે દુર

સાંજે સુતી વખતે માત્ર પાંચ ટીપા નાભિમાં નાખી જુવો અનેક રોગો ભાગશે દુર

મહિનામાં 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

મહિનામાં 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

ભોજન કર્યા પછી માત્ર એક ચમચી આ વસ્તુના સેવનથી શરીરની અનેક બીમારી થશે ગાયબ

May 15, 2022
પુરુષોને જ કેમ વધુ થાય છે હૃદયરોગ, જાણો શું છે આ પાછળના કારણો

પુરુષોને જ કેમ વધુ થાય છે હૃદયરોગ, જાણો શું છે આ પાછળના કારણો

July 7, 2022
રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર

રાત્રે ભૂલથી પણ ન કરતાં આ 6 વસ્તુઓનું સેવન, બની જશો ગંભીર બીમારીઓનાં શિકાર

September 19, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In