Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત

Editorial Team by Editorial Team
October 6, 2022
Reading Time: 1 min read
0
WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત
Share on FacebookShare on Twitter

મિત્રો આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે હેલ્થ અને તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબજ ઉપયોગી થાય છે. WHO એ હરિયાણામાં બનેલી આ મુખ્ય 4 કફ સિરપને જીવલેણ ગણાવી છે તેની આડઅસરથી ગામ્યિયામાં 66 કે તેથી પણ વધુ બાળકોના મોત થયા છે આ સિરપનું ભારત સહીત વધુ દેશોમાં હજુ સુધી વેચાણ શરુ છે માટે તેની ઉપર પ્રતિબંધ લગાવો જોઈએ.

RELATED POSTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

ડાયથેલેન ગ્લાઈકોલ અને ઇથીલેન ગ્લાઈકોલ કમ્પાઉન્ડે ભારત કુલ ૩૩ લોકોના જીવ લીધા છે તેમ છતાં પણ આપણા દેશમાં પ્રતિબંધ કેમ નહિ ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ભારતની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામા આવેલી આ મુખ્ય 4 કફ સિરપ વિશે એક એલર્ટ જાહેર કરવામાં આવેલ છે WHOએ કહ્યું છે કે આ ઉત્પાદનો ધોરણોને પૂર્ણ કરતા નથી. તથા તેમને એ પણ જણાવ્યું કે આનાથી બાળકો સલામત નથી ખાસ કરીને બાળકોમાં એના ઉપયોગથી ગંભીર સમસ્યાઓ અથવા તો મૃત્યુનું જોખમ વધી શકવાની ખુબજ શક્યતાઓ તેમાં રહેલી છે.

WHOએ કહ્યું હતું કે ગામ્બિયામાં 66 બાળકના કિડનીની સમસ્યાને કારણે અમુક બાળકોના મૃત્યુ પણ થઇ રહ્યા છે. આ સિરપનું જો સેવન કરવામાં આવે તો બાળકોના મૃત્યુ થવાની પણ શક્યતાઓ તેમાં રહેલી છે.

WHO એ મેડીકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે, આ ફક્ત ગામ્બિયા જેવા દેશો માટે જ નહિ પરંતુ ભારત માટે પણ ખુબજ ગંભીર સાબિત થઇ શકે છે. WHOના બધા જ રીપોર્ટ અનુસાર એ ભારતીય કંપની છે ત્યાં એનું ઉત્પાદન થાય છે તેની સામે સવાલ ઉઠી રહ્યો છે કે આ સિરપનું ભારતમાં પણ વેચાણ થઇ રહ્યું છે જે ખરેખર જોખમી છે ?

જે-તે કંપની એ વેબસાઈટ બંધ કરી દેવી જોઈએ : આ અંગે એલર્ટ જાહેર કર્યા પછી જે-તે નિષ્ણાંત, તબીબો સાથે વાત કર્યા પછી એ જાણવા મળ્યું છે કે જે કંપનીના સિરપ સામે સવાલ છે કે તેણે વેબસાઈટ બંધ કરી દીધી છે જેથી કરીને લોકો વધુમાં માહિતી મળી શકે નહિ.

તે લોકો સ્વાદમાં વધારો કરે છે : ડો. વિવેક શર્મા, બાળરોગ બાળરોગ નિષ્ણાંતે જણાવ્યું પ્રમાણે જે કમ્પાઉન્ડ diethylene glycol અને ethylene glycol નો ઉલ્લેખ  WHOના રીપોર્ટમાં કરવામાં આવ્યો છે એ કાર્બન ઘટકો છે. તથા તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમાં ન તો સુગંધ હોય કે ન તો રંગ હોય એ એક પ્રકારનું ગળ્યું હોય છે તે બાળકોની સિરપ બનાવવામાં એટલા માટે ઉમેરવામાં આવે જેનાથી તે સરળતાથી નાનું બાળક પીઈ શકે.

ઓવરડોઝના કિસ્સામાં જીવલેણ છે : આ દ્રવ્ય ઓવરડોઝના કિસ્સામાં જીવલેણ સાબિત થાય છે તથા દવાઓમાં આ ઘટકોને વધુમાં વધુ 0.14 મીલીગ્રામ પ્રતિ કિલો સુધી મિક્સ કરી શકાય છે જો 1 ગ્રામ કિલોએ વધુ પ્રમાણમાં મિક્સ કરવામાં આવે તો તે મૃત્યુનું કારણ બની શકે છે. WHO અથવા તો આ બધી જ કંપનીઓને એ વાતનો હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી કે જે બાળકોના મૃત્યુ થયા છે તે દવાથી થયા છે અને તેમાં આ ઘટકોની માત્રા કેટલી હતી ?

આ દવાથી મનુષ્યો પર શું અસર જોવા મળે છે: આ દવાથી શરૂઆતના સમયમાં પ્રથમ બે દિવસમાં ઉલટી થાય છે અને પછી ઝાડા સાથે થોડો થોડો પેટમાં દુખાવો થવા લાગે છે તેને માઈનોર કોમા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા અને ચોથા દીવસે કીડનીમાં ફેકચર થાય છે તથા જયારે પેશાબ કરવા જઈએ છીએ ત્યારે બળતરા પણ થવા લાગે છે અને એકાએક બીપીમાં વધારો થાય છે હદયના ધબકારા પણ વધી જતા હોય છે. ત્યારબાદ પાંચમાં થી દસમાં દિવસ સુધી પેરાલીસીસ થઇ શકે છે વ્યક્તિ વધુ માં ડીપ કોમામાં જઈ શકવાની સંભાવનાઓ રહેલી છે. આ સમસ્યામાંથી જે તે દર્દીને એક વખત બચાવી લેવામાં આવે છે છતા પણ તેમને કીડનીની સમસ્યા તો રહે જ છે.

આ સિરપના મુખ્ય ઘટકો મનુષ્યો અને ખાસ કરીને બાળકો માટે ઝેરી સાબિત થાય છે તથા આ સિરપમાં રહેલા તત્વોથી જે તે બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે તેથી બાળક માટે સૌથી વધુ જોખમી છે આ સિરપ.

આમ, અમે તમને આ આ સિરપનું સેવન બાળકો માટે કેટલી ખતરનાક છે તેના વિશે જરુરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન
સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

December 30, 2022
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
Next Post
તમામ પ્રકાર ના દુખાવાનુ તેલ ઘરે જાતે બનાવો, કેમિકલ વાળા તેલને કહો બાય બાય

તમામ પ્રકાર ના દુખાવાનુ તેલ ઘરે જાતે બનાવો, કેમિકલ વાળા તેલને કહો બાય બાય

માત્ર દીવાળી ઉપર તમારી આજુબાજુ જોવા મળતા આ બીજ નો ભરપૂર સંગ્રહ કરી લેજો

માત્ર દીવાળી ઉપર તમારી આજુબાજુ જોવા મળતા આ બીજ નો ભરપૂર સંગ્રહ કરી લેજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

જો તમે પણ માથાના દુખાવાથી પરેશાન છો તો આજે જ અપનાવો ઘરેલું ઉપચાર

December 15, 2020
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

November 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In