Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

Editorial Team by Editorial Team
October 9, 2022
Reading Time: 1 min read
0
જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન
Share on FacebookShare on Twitter

આપણે ત્યાં અનેક ડ્રાઈફ્રુટ મળે છે. જેનો ઉપયોગ કરવાથી શરીરમાં ઘણા લાભો થાય છે. આવું જ એક ફળ એટલે અંજીર. અંજીર આપણને ઘણી બજારમાંથી મળી રહે છે. આ ફળ આયુર્વેદની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. જે સ્વાદમાં પણ બધાને ભાવે તેવું હોય છે. આ એક ઉમરાનાં ફળ જેવા આકારનું ફળ થાય છે. જે તેના વૃક્ષ પર આવે છે. આ અઅંજીર આપણને અનેક બીમારીઓથી દૂર રાખે છે. કારણ કે તેમાં ભરપુર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામીન એ, બી, સી અને કે મળી રહે છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

અંજીર આપણા દેશમાં બધી જ જગ્યાએ મળી રહેતું હોય છે. જેના વૃક્ષ પણ ઘણા લોકોના ઘરે હોય છે. જયારે દુકાનોમાં પણ વેચાતા હોય છે. આ ફળમાં સુગરની માત્રા પણ હોય છે. અંજીર એ એન્ટીઓક્સ ડેંટ ગુણો ધરાવે છે. સાથે તેમાં ફાયબર, વિટામીન અને મિનરલ્સ હોય છે, જેથી તેનો ડાયટમાં ઉપયોગ કરી શકાય છે.

અંજીરને અંગ્રેજીમાં Common fig કહેવામાં આવે છે, જે અનેક ફાયદાઓ અને આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. જેના ફાયદાઓ જોઈએ તો અનેક રોગ અને સમસ્યાના ઈલાજ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આં અંજીરમાં પેક્ટીન નામનું સોલ્યુબલ ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.

આ અંજીરનો ઉપયોગ કરવાથી શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટે છે, જેનાથી શરીરમાં હ્રદયરોગના હુમલાનાં જોખમને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમજ તેમાં રહેલા ફાઈબરનાં કારણે પાચન તંત્રમાં પણ તે ખુબ જ ઉપયોગી છે. અંજીર વધારાનાં કોલેસ્ટ્રોલને પણ પાચન તંત્ર માંથી દૂર કરે છે.

હ્રદય માટે પણ અંજીરને ફાયદાકારક ગણવામાં આવે છે. આ અંજીર શરીરમાંથી ફ્રી રેડિકલ્સ બનવાની સાથે હ્રદયની કોરોનરી ધમનીઓ માટે પણ ઉપયોગી છે, જે હ્રદયની તમામ બીમારીઓ માટે ઉપયોગી થાય છે. આ અંજીરમાં રહેલા એન્ટીઓક્સીડેંટ ગુણ ફ્રીં રેડિકલ્સને ખતમ કરીને હ્રદયને સુરક્ષિત રાખે છે.

અંજીરમાં આવેલા ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસીડના ગુણ હોય છે  જે હ્રદયને હેલ્થી રાખવામાં મદદ કરે છે અને બીજી અનેક બીમારીઓને દૂર કરે છે.

અંજીરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. અંજીરમાં ડાયટ્રી ફાઈબર આવેલા હોય છે એ પેટને સાફ કરવામાં મદદ રૂપ થાય છે. અંજીર પાચન માટેની ઉત્તમ ફળ હોવાથી પેટની સમસ્યા દૂર કરે છે. 2 થી 3 જેટલા અંજીરને રાત્રીભર પાણીમાં પલાળી રાખીએ સવારે ખાવાથી પાચન માટે ખુબ ઉપયોગી થાય છે.

અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો આવેલા હોય છે. જેમાથી કેલ્શિયમ હાડકાંને મજ્બુત કરવા માટે શરીરમાં ખુબ જ ઉપયોગી થાય છે. જે લોકોને હાડકકામાં દુખાવો, સાંધા દુખતા હોય તેવા લોકોએ અંજીર નું સેવન અવશ્ય કરવું જોઈએ.

પોટેશિયમ અને ફાઈબર શરીરમાં હ્રદયની સમસ્યામાં ઉપયોગી છે. એમાં ખાસ કરીને બ્લડ પ્રેસરની સમસ્યા જે લોકોને હોય તેવા લોકોએ અંજીરનો ઉપયોગ કરવો જોઈએ. આ તત્વોને લીધે અંજીર શરીરમાં પોટેશિયમ ઉમેરવાને લીધે બ્લડપ્રેસર કાબુમાં રહે છે.

શ્વાસની તકલીફનો પણ આ અંજીર ઈલાજ છે. જે લોકોને શ્વાસમાં ગંભીર સમસ્યા રહેતી હોય તેવોએ આ અંજીરનું સેવન કરવું જોઈએ. ક્ષયરોગની બીમારી વાળી વ્યક્તિને નિયમિત રીતે 1 અંજીરનું સેવન કરવું જોઈએ કે જેનાથી ખુબ જ ફાયદો થાય છે.

વાળના વિકાસ માટે પણ અંજીર ખુબ જ ઉપયોગી છે. અંજીરમાં વિટામીન અને ઘણા ઉપયોગી પોષકતત્વો હોય છે, જે વાળના વિકાસ માટે ઉપયોગી થાય છે. આ તત્વોને લીધે અંજીરનું સેવન કરવાથી વાળને પોષણ મળે છે અને વાળને ચમકીલા અને મજબુત બનાવે છે, સાથે વાળ ખરતા પણ અટકે છે.

આંખો માટે પણ આ અંજીર ઉપયોગી છે. જે આંખોનું તેજ વધારે છે. અંજીરમાં રહેલા વિટામીન અને પોષક તત્વો આંખો માટે ખુબ જ ઉપયોગી છે. આંખોને હેલ્ધી રાખવા માટે અંજીરનું સેવન કરવું જોઈએ.

આ સિવાય તે શરીરમાં લોહીના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી જે વ્યક્તિના શરીરમાં લોહીં પ્રમાણ ઘટતું હોય તેઓ પણ આ રીતે અંજીરનો ઉપયોગ કરી શકે છે. દરરોજ રાત્રે અંજીર લઈને આ અંજીર, દ્રાક્ષ અને એક ગ્લાસ દુધમાં ઉકાળીને પી જવું જોઇએ કે જેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે.

જે લોકોને વધારે શરીર કે વધારે વજન હોય તે લોકો પણ આ અંજીરનું સેવન કરીને વજન ઘટાડી શકે છે. જેમાં રહેલા ફાઈબરને લીધે અંજીરનું સેવન કરવાથી શરીરમાં લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેમજ શરીરમાં તે વજન ઘટાડવાના ઈલાજ તરીકે ઉપયોગી થાય છે.

જે લોકોને શરીરમાં લોહીનું પ્રમાણ ઘટતું હોય, કે જેના લીધે એનીમીયાની બીમારી થાય છે. જયારે શરીરમાં આયર્નની ઉણપ સર્જાય છે ત્યારે એનીમિયાનો રોગ થાય છે. આ રોગથી બચવા માટે અંજીરનું સેવન કરવું જોઈએ. આ રીતે અંજીરનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ પણ વધે છે અને એનીમિયા જેવી બીમારી દૂર થાય છે.

આ રીતે અંજીર આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જેનું નિયમિત સેવન કરવાથી ઉપરોક્ત બીમારીઓમાં રાહત મેળવી શકાય છે. આ એક ફળ હોવાથી તેના સેવનથી શરીરમાં વધારાની કોઈ આડઅસર થતી નથી અને તમે તેના ઉપયોગથી રોગોથી બચી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
એક એવી હોસ્પિટલ જે ગરીબો માટે છે સ્વર્ગ સમાન આરોગ્ય ધામ

એક એવી હોસ્પિટલ જે ગરીબો માટે છે સ્વર્ગ સમાન આરોગ્ય ધામ

ધાધર, ખરજવું અને ખંજવાળનો કાળ છે આ એક જડીબુટ્ટી જેવી વનસ્પતિ

ધાધર, ખરજવું અને ખંજવાળનો કાળ છે આ એક જડીબુટ્ટી જેવી વનસ્પતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, બેંક મેનેજરે 4 કિલોમીટર ચાલીને રસ્તો બનાવ્યો, સલામ છે

January 3, 2022
પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

પથરીથી છુટકારો મેળવવાના 15 રામબાણ ઈલાજ

December 9, 2020
Riya Chakraborty's bail application rejected by court

રિયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર હવે જેલમા જ રહેવું પડશે.

September 11, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In