Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર દીવાળી ઉપર તમારી આજુબાજુ જોવા મળતા આ બીજ નો ભરપૂર સંગ્રહ કરી લેજો

Editorial Team by Editorial Team
October 8, 2022
Reading Time: 1 min read
0
માત્ર દીવાળી ઉપર તમારી આજુબાજુ જોવા મળતા આ બીજ નો ભરપૂર સંગ્રહ કરી લેજો

માત્ર દીવાળી ઉપર તમારી આજુબાજુ જોવા મળતા આ બીજ નો ભરપૂર સંગ્રહ કરી લેજો

Share on FacebookShare on Twitter

આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે એક એવી ઔષધી વિશે વાત કરીશું કે જેના અસંખ્ય ફાયદાઓ જોવા મળે છે ખાસ કરીને અત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને એમાં પણ આ છોડને દિવાળી નજીક આવતા જ તેને ફળ આવતા હોય છે. આ ફળના બીજને આયુર્વેદમાં ખુબજ ઉપયોગી ગણાવ્યું છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તો વાત કરી લઈએ તે છોડના બીજ વિશે તો તમે કુવાડિયાનું તો નામ સાંભળ્યું જ હશે કુવાડીયો ખાસ કરીને ગામડામાં રોડની બંને બાજુ, ખેતરના શેઢે, ડુંગરાઉ વિસ્તારમાં, વાડમાં વગેરે જગ્યાએ કુવાડીયો કુદરતી રીતે ઉગી નીકળતો હોય છે. કુવાડિયાને લાંબી શીંગો આવે છે અને આ શીંગો દિવાળી ઉપર પાકી જાય છે એ પાકેલી શીંગોમાંથી જે બીજ નીકળે છે તે બીજને ભેગા કરીને તેને એક બરણીમાં સ્ટોર કરીને મુકી દ્યો.

કુવાડિયા
કુવાડિયા

આ કુવાડિયાના બીજનો સૌથી વધુ ઉપયોગ ખાસ કરીને ચામડીના રોગોને દુર કરવા માટે થાય છે ચામડીના રોગો જેવા કે ધાધર, ખરજવું, ખસ, લુ ખસ, સતત ખંજવાળ આવતી હોય વગેરે જેવી ચામડીને લગતી સમસ્યાને દુર કરવા માટે કુવાડિયાના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.

આ કુવાડિયાના બીજ માત્રને માત્ર દિવાળી આજુ બાજુ જ મળતા હોય છે પછી તે મળતા નથી અને પછી ગાંધીની દુકાનેથી બહુ મોંઘી કિંમત સુકવીને લોકો લઇ જતા હોય છે માટે જ તેને સોનાના ભાવ સાથે સરખાવવામાં આવ્યા છે. ચામડીના કોઇપણ રોગોને દુર કરવા માટેની અક્ષીર ઈલાજ સાબિત કરતી દવા છે.

કુવાડિયાના બીજનો કઈ રીતે ઉપયોગ કરવો: તમારે સૌ પ્રથમ કુવાડિયાના બીજ એકઠા કરવા ત્યારબાદ તેને ખાંડીને મિક્સરની મદદથી તેનો બરોબર ભૂકો કરી નાખવો કે તેનું ચૂર્ણ બનાવી લેવું. પછી સવારે 1 ચમસી અને સાંજે 1 ચમસી પાણી સાથે લેવાથી ફાયદો કરે છે તથા તમે બહારના ઉપયોગ માટે કણજીનું તેલ વાપરી શકો છો. તમને ધાધર, ખસ, ખરજવું, ખંજવાળ આવતી હોય તો તેની ઉપર કણજીના તેલથી માલીશ કરવાથી ફાયદો થાય છે.

કુવાડિયાનો છોડ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઉગી નીકળતો છોડ છે ગરીબ લોકો આ છોડનો સૌથી વધુ ઉપયોગ કરે છે કારણ કે આ છોડ એ એક પ્રકારની ઉત્તમ ઔષધી છે અને તે સૌથી વધુ રોગોનો નાશ કરે છે તમે કુવાડિયાના પાનની ભાજી કરીને તેનું સેવન કરશો તો તમને આવતી ખંજવાળ માટે છે લોકો કુવાડિયાના પાનનું રાયતું બનાવીને પણ ખાઈ છે. તમે કુવાડીયાના પાનના બીજની કોફી બનાવીને ખાશો તો ખસ, ખંજવાળ, ખુજલી, કફ, શરદી, ખાંસી, દમ, શ્વાસ તથા આવતી ઉધરસ સાવ મટી જાય છે.

કુવાડિયાના બીજમાંથી ક્રાઈઓસોફેનીક એસીડ કાઢીને તેનો ઉપયોગ ધાધર માટેનું મલમ બનાવવા માટે થાય છે આ બનાવેલા મલમનો ઉપયોગ વિશ્વ આખામાં કરવામાં આવે છે.

કુવાડિયાના પાનથી શરીરમાં કોષો વધવા લાગે છે તથા સોરાયસીસ જેવી ચામડીની બીમારીને મટાડવા માટે ઉપયોગી થાય છે. તમને શરીરમાં કોઇપણ જગ્યાએ ગાંઠ થઇ હોય ત્યારે કુવાડિયાના થોડા પાન લઈને તેને ગરમ કરીને લગાડવાથી થતી પીડા મટી જાય છે.

અત્યારે મોટા ભાગના લોકોને વધુ પડતી ચરબીની સમસ્યા હોય છે તો કુવાડીયો ચરબીને ઓગાળવા માટે પણ ફાયદો કરે છે તેના ઈલાજ માટે તમારે થોડા કુવાડિયાના મૂળ લેવા અને તેને ગરમ કરીને તેનો ઉકાળો બનાવી લેવો પસી તે ઉકાળાને ગાળીને તેનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઓગળી જાય છે.

નાના બાળકોને 8 મહિના પછી દુધિયા દાંત આવવાની શરૂઆત થતી હોય છે આ સમયે જે તે બાળકને કુવાડિયાના પાનનો ઉકાળો કરીને સવારે અડધી ચમસી અને સાંજે અડધી ચમસી પીવડાવવાથી નાના બાળકોને દાંત સરળતાથી આવી જા

તમે આ સોનાથી પણ કિંમતી વસ્તુ છે તેને સ્ટોર કરી લેજો કારણ કે આ સ્ટોર કરેલી વસ્તુ તમને જયારે પણ સ્કીનનો પ્રોબ્લેમ આવે ત્યારે તે કામ લાગશે. આમ, અમે તમને આ લેખના માધ્યમથી કુવાડિયાના બીજ વિશે જરૂરી એવી માહિતી આપી તથા તે મુખ્ય ક્યાં ક્યાં રોગોને દુર કરે છે તેના વિશે પણ સમજ આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

ખાલી 5 જ મિનીટમાં પેટમાંથી બધો જ મળ અને જુનો કચરો નીકળી જશે

જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

જો દવાખાને હજારો રૂપિયા બચાવવા હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ફળનું સેવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

ક્રિસ્પી કોર્ન સમોસા | Crispy Corn Samosa

July 15, 2021
ગૌમાતાના આ 6 ઉપાય જીવનના તમામ દુઃખોનો લાવશે અંત, જાણો શું છે આખી રીત

ગૌમાતાના આ 6 ઉપાય જીવનના તમામ દુઃખોનો લાવશે અંત, જાણો શું છે આખી રીત

March 31, 2022
Aakasi aafat

કોરોના સંકટ વચ્ચે પૃથ્વી પર આવી રહી છે વધુ એક આકાશી આફત, દુનિયા માટે ચિંતાનો વિષય

November 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In