Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વર્ષમાં એકવાર મળતું આ ફળ ખાવા થી આખું વર્ષ નીરોગી રહેશો

Editorial Team by Editorial Team
October 12, 2022
Reading Time: 1 min read
0
વર્ષમાં એકવાર મળતું આ ફળ ખાવા થી આખું વર્ષ નીરોગી રહેશો
Share on FacebookShare on Twitter

આજે અમે તમને આ લેખ દ્વારા એક એવા સરસ મજાના ફળ વિશે માહિતી આપવાના છીએ કે જેનો તમે આ ચાલી રહેલો સમય એટલે કે આસો અને કારતક મહિનાના સમયમાં દરરોજનું માત્ર એક જ ફળ ખાવાથી ફાયદો થાય છે. તમે જો આ ફળ નિયમિતપણે ખાવાનું રાખશો એટલે આખું વર્ષ સુધી બીમાર નહિ પડો તેની ગેરંટી. આ ફળ શરદ ઋતુથી પાકવાનું શરુ થઇ જતું હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આયુર્વેદમાં શરદ ઋતુને રોગોની રાણી કહી છે એટલા માટે આ ઋતુ દરમિયાન આપણા સૌની તબિયત સારી રહે એટલા માટે કુદરતે એક સરસ મજાના ફળનું સર્જન કર્યું છે આ ઋતુ દરમિયાન ખુબજ વધુ પ્રમાણમાં મળી રહે છે. તો ચાલો આપણે જાણી લઈએ તે ફળના નામ વિશે તો જયારે રામ અને સીતા વનમાં ગયા હતા ત્યારે સીતાને આફળ ખુબજ ગમતું અને એમણે ખાધું પણ હતું એટલા માટે આ ફળને સીતાફળ તરીકે ઓળખવામાં આવે છે.

સીતાફળ
સીતાફળ

જો તમે સીતાફળ ખરીદવા માટે જાવ છો તો ખાસ ધ્યાન રાખવાનું કે સીતાફળની આંખો ખુલેલી હોવી જોઈએ તથા તેમના કાપામાં ગુલાબી રંગના આકા જોવા મળતા હોય છે. આસો અને કારતક મહિનાના સમયમાં તમારે ગમે તેમ થાય છતાં પણ એક સીતાફળ તો ફરજીયાત તમારે ખાઈ જ લેવું જોઈએ.

સીતાફળમાં જોવા મળતા મુખ્ય તત્વો : સીતાફળમાં જોવા મળતા મુખ્ય તત્વો જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન છે આ 4 મુખ્ય તત્વો તેમાંથી મળી રહે છે અને તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ સૌથી વધારે પ્રમાણમાં મળી રહે છે અને તેમાં પણ મેગ્નેશિયમનું કામ આપણી માંસપેશીઓને મજબુત કરવાનું કામ કરે છે અને તેમ છતાં પણ આપણા હદયની માંસપેશીઓને મજબુત કરે છે. પોટેશિયમનું મુખ્ય કામ આપણું હદય જે પમ્પીંગ કરે છે એટલે કે હાઈ બીપીને કંટ્રોલ કરવાનું કામ છે.

લીહીની ખામીને મટાડે છે : જે વ્યક્તિને લોહીની ઉણપ હોય છે તે લોકોને માટે સીતાફળ ખાવું ખુબજ ફાયદો કરે છે આ ખામી ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતી હોય છે આ ઉપરાંત પણ જો તમારા શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોય તો તેને છુટ્ટા પાડવા માટે પણ સીતાફળ ખુબજ ફાયદો કરે છે.

જો પ્રેગ્નન્ટ મહિલા જો સીતાફળનું નિયમિતપણે સેવન કરશે તો તેના જે ગર્ભ રહેલા બાળકનો સારો એવો વિકાસ થાય છે અને બાળક તંદુરસ્ત રહે છે.

ડાયાબીટીશ વાળા : તમે કદાસ આ સીતાફળનો ગુણ નહિ જાણતા હોવ કે તેની અંદર લો કેલરી અને એન્ટી હાઇપર ગ્લાયસેમીકના ગુણો ભરપુર પ્રમાણમાં હોવાને કારણે આપણી બોડીની અંદર વધુ પડતા શુગરના પ્રમાણને કંટ્રોલ કરવાનું કામ કરે છે તથા તે ડાયાબીટીશને પણ સાવ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

ચહેરાને ચમકતો બનાવે છે : સીતાફળની અંદર વિટામીન E ભરપુર માત્રામાં રહેલું હોવાથી ચહેરાને મોસ્યુંરાઈઝ કરવાનું કામ કરે છે. જો તમે સીતાફળનું નિયમિતપણે સેવન કરશો તો તેનાથી ચહેરો બને છે એકદમ ગોરો અને તેજસ્વી.

પાચનની સમસ્યા સામે ફાયદો કરે છે : જો તમે સીતાફળ ખાવાનું શરુ કરી દેશો તો પાચનશક્તિને લગતી કોઇપણ પ્રકારની સમસ્યાને ઠીક કરી દેશે તેનું મુખ્ય એ કારણ છે કે સીતાફળમાં કોપર અને ફાઈબરની માત્રા સારા એવા પ્રમાણમાં મળી રહેતી હોવાથી તે પાચનશક્તિને મજબુત કરે છે અને ખાધેલો ખોરાક પચાવવા માટે મદદરૂપ થાય છે. જો તમે ડાયેરિયા જેવી તકલીફથી પીડાઈ રહ્યા છો તો તમારે સીતાફળનું સેવન કરતા પહેલા તેને તડકામાં સુકવીને રાખવું અને આ સુકાઈ ગયેલા સીતાફળના પાઉડરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે તેનું તમારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમસી સીતાફળનો પાઉડર નાખીને મિક્સ કરીને પીઈ જવાથી ડાયેરિયા મટી જાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : સીતાફળમાં કુદરતી રીતે વિટામિન્સ અને મિનરલ્સ ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું કામ કરે છે સીતાફળ તમને અનેક બીમારીઓથી દુર રાખશે.

દાંતને રાખે છે પથ્થર જેવાં મજબુત : સીતાફળ એ દાંત માટે ખુબજ લાભદાઈ થાય છે તમે નિયમિત સીતાફળનું સેવન કરશો તો પેઢામાં થતા દુખાવાને દુર કરવાનું કામ કરે છે સીતાફળ  જડબામાં થતી તકલીફને દુર કરે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટે ઉપયોગી થાય છે.

કેન્સર સામે ફાયદો કરે છે : સીતાફળમાં એન્ટીઓક્સીડેન્ટ નામના ગુણો ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી તે શરીરને ફ્રી રેડીકલ્સથી લડવામાં મદદ કરે છે જેનાથી તમે કોઇપણ કેન્સર સામે લડી શકો છો અને તેની સામે રક્ષણ મેળવી શકો છો.

આ મુખ્ય બે તત્વો આપણી લાઈફમાં ખુબજ હોવા જોઈએ જે ભવિષ્યમાં હાર્ટને લગતી સમસ્યામાંથી છુટકારો અપાવે છે. વિટામીન C, વિટામીન B કોમ્પ્લેક્સ, વિટામીન B6 અને વિટામીન B12 જોવા મળતા તત્વો છે. અત્યારે વિટામીન B12 ની ખામી સૌથી વધારે લોકોમાં જોવા મળતી હોય છે જે લોકોને વિટામીન B12ની ખામી જોવા મળતી હોય તે લોકોએ સૌથી વધુ સીતાફળનું સેવન કરવું જોઈએ.

સીતાફળમાં વિટામીન C પણ સારા એવા પ્રમાણમાં મળતું હોવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિટામીન C સૌથી વધુ ખાટા ફળોમાં જોવા મળે છે પરંતુ સીતાફળમાં પણ વિટામીન C સારા એવા પ્રમાણમાં પણ મળી રહે છે.

તમે જયારે સીતાફળ ખાશો એટલે તેમાંથી ઠળીયો નીકળશે અને તે ઠળિયાને તમારે ફેકી દેવાનો નથી પરંતુ તેને ક્રશ કરીને તેનો બારીક પાઉડર બનાવી લેવાનો છે ત્યારબાદ આ પાઉડરની મદદથી તમે તમારું માથું ધોવાથી માથામાં ખોડો, જુ, લીખ અને તમારા વાળ  પણ એકદમ ચીલકી કરી દેશે. સીતાફળના બીજ એ હેર ટોનિક છે, તથા સીતાફળની છાલ, પાન, મૂળ વગેરે ઉપયોગી છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા શરદ ઋતુમાં એટલે કે આ આસો અને કારતક મહિના દરમિયાન સીતાફળ સૌથી વધુ પ્રમાણમાં મળે છે અને તેનું સેવન પણ આ સમય દરમિયાન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
શિલાજીત ના ફાયદાઓ

આ પદાર્થમાં હોય છે 86 થી વધુ ખનીજ તત્વો જે તમારા શરીરમાં જોમ ભરી દેશે

બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે

બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

PUBG india

PUBG Mobile India ની વેબસાઈટ પર દેખાઈ ડાઉનલોડ લિંક અને ડીટેલ

November 21, 2020
વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

વજન વધવા ન દેવું હોય તો ભૂલથી પણ આ 8 વસ્તુઓ ન ખાતા

September 14, 2022
કોણ હતા ભગવાન શિવના પ્રથમ શિષ્ય, જાણો ભગવાન શંકર સાથે જોડાયેલા 7 અલૌકિક રહસ્યો

કોણ હતા ભગવાન શિવના પ્રથમ શિષ્ય, જાણો ભગવાન શંકર સાથે જોડાયેલા 7 અલૌકિક રહસ્યો

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In