Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ પદાર્થમાં હોય છે 86 થી વધુ ખનીજ તત્વો જે તમારા શરીરમાં જોમ ભરી દેશે

Editorial Team by Editorial Team
October 12, 2022
Reading Time: 1 min read
0
શિલાજીત ના ફાયદાઓ

શિલાજીત ના ફાયદાઓ

Share on FacebookShare on Twitter

આજે અમે તમને શિલાજીત વિશે માહિતી આપી દઈશું કે હકીકતમાં શિલાજીત છે શું ? આ શિલાજીત ક્યાંથી મળી આવે છે ? તેના મુખ્ય ફાયદાઓ ક્યાં ક્યાં છે ? શું શિલાજીતનું સેવન બહેનો કરી શકે કે નહિ ? વગેરે જેવી શિલાજીત વિશે તમને માહિતી આપી દઈશું.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

શીલાજીત ક્યાંથી મળી આવ્યો ?  વાત કરીએ શીલાજીત વિશે તો શિલાજીત ખાસ કરીને હિમાલયના પહાડોમાંથી મળી આવ્યો હતો અને હવે પણ ત્યાં જ મળે છે આયુર્વેદના કહ્યા અનુસાર શિલાજીતમાંથી અંદાજે ૮૫ કે તેથી પણ વધુ પ્રકારના મિનરલ્સ તત્વો તેમાંથી મળી આવે છે એટલા માટે તેને સર્વ રોગોને નાશ કરતી ઔષધી તરીકે ઓળખવામાં આવી છે. આ શિલાજીત હિમાલય ઉપરાંત તિબ્બેટ, ગીલગીટ ક્ષેત્રમાં આ શીલાઓ મળી આવે છે અત્યારે આ ઔષધી મળવી ખુબજ મુશ્કેલ સાબિત થાય છે તથા આ શિલાજીત એ ચીકાશવાળા કાળા ભૂખરા રંગની હોય છે.

શીલાજીત
શીલાજીત

શિલાજીત એ એક જડીબુટ્ટી સમાન છે જે શરીરને સ્ફૂર્તિલુ અને જોશથી ભરપુર રાખે છે, શિલાજીતમાં ફૂલવિક એસીડ હોય છે જે શરીરના મુખ્ય ખનીજ તત્વોને ઓબ્જર્વ કરવાની શક્તિ ધરાવે છે. શિલાજીતનું સેવન કરતા પહેલા તેની ચકાસણી કરી લેવી જરૂરી છે કારણ કે જો ભેળસેળ વાળું શિલાજીત આવી ગયું હોય તો ફાયદો કરવા કરતા તે નુકશાન કરે છે.

શિલાજીતનું સેવન કરવાની રીત : જો તમે શિલાજીતનું સેવન કરવા માંગતા હોવ તો તમારે શરૂઆતના દિવસોમાં 100 મીલીગ્રામ જેટલું શિલાજીત દિવસમાં 2 વખત લેવું જોઈએ ત્યારબાદ સમય જતા ધીમે ધીમે તેમાં વધારો કરતો જવો તથા સમય જતા દિવસમાં ૩ શિલાજીતનું સેવન કરી શકો છો.

શિલાજીત ના ફાયદાઓ : શિલાજીત એ જો તમે વધુ પડતું બ્લડપ્રેશર ધરાવતા હોય તો તેને નિયંત્રિત કરવાનું કામ કરે છે શિલાજીત હાડકાને મજબુત કરવાનું કામ કરે છે એમાં મુખ્યત્વે કેલ્શિયમ, મેગ્નેશિયમ, નિકલ, અને સ્ત્રોટીયમ જેવા તત્વો જોવા મળતા હોય છે જે હાડકાની નબળાઈને દુર કરી હાડકાને ખુબજ મજબુત બનાવે છે.

એક નાની ચમચી શિલાજીતનું સેવન કરવાથી તમારા પુરુષત્વમાં વધારો થશે. ખરેખર શિલાજીતમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે. તેનું સેવન કરવાથી તમારી પરફોર્મન્સ ટાઈમિંગ પણ વધે છે.. શિલાજીત પૌરુષત્વ વધારે છે અને વાંઝિયાપણામાં લાભકારી નીવડે છે. આ ઉપરાંત વીર્યની કમી હશે તો પણ ઝડપતી રીકવર થશે.

શિલાજીતનો ઉપયોગ આપણા મગજ માટે પણ ફાયદાકારક છે. તે આપણી યાદશક્તિને પણ મજબૂત બનાવી શકે છે. તેમાં હાજર ફુલવિક એસિડ મગજમાં ટાઉ પ્રોટીનના અસાધારણ અને અસંતુલિત ઉત્પાદનને અટકાવી શકે છે. જેના કારણે અલ્ઝાઈમર જેવી મગજની સમસ્યાથી પણ રાહત મળી શકે છે. જો કે આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.

ડાયાબીટીશ માંથી રાહત છે અપાવે છે અને વધુ પડતા કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. તે અલ્ઝાઈમરમાં ફાયદાકારક છે તથા હદયને સ્વસ્થ રાખે છે, એનીમિયાની સમસ્યા માંથી છુટકારો અપાવે છે, યાદશક્તિમાં વધારો કરે છે, શીલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

મહિલાઓમાં પીરીયડસ જેવી સમસ્યા જેવી કે બ્લડીંગ ઓછુ આવવું કે વધારે આવવું તથા અનિયમિત માસિકધર્મ જેવી સમસ્યા શિલાજીતનો ઉપયોગ કરવાથી મટી જાય છે.

કેવી રીતે શિલાજીત લઇ શકાય ? તમે નવશેકા પાણીની સાથે શિલાજીત લઇ શકો છો તથા ઇલાયસીના દાણા અને મધ સાથે શિલાજીતના પાઉડરનું સેવન કરી શકો છો. શિલાજીતનો ઉપયોગ ઘી કે માખણ સાથે પણ કરી શકો છો. દુધ સાથે, નાળીયેર પાણી સાથે, શિલાજીતને ફ્રીઝમાં રાખવું નહિ. શિલાજીતને તમે રાત્રે સુતા પહેલા અને સવારે વ્યાયામ કરતા પહેલા તેનો ઉપયોગ કરી શકો છો.

શિલાજીતનું સેવન કોણે ન કરવું જોઈએ ? જે મહિલાઓ પ્રેગનેન્ટ હોય છે તેણે શિલાજીતનું સેવન કરવું જોઈએ નહિ, 12 વર્ષથી જે બાળકો નાના હોય છે તેમણે શિલાજીતનું સેવન કરવું નહિ, જે લોકોના શરીરમાં આયર્નની માત્રા વધારે હોય છે તેમણે પણ શિલાજીત લેવું નહિ. ગંભીર હદય રોગના દર્દીઓ અને હાઈ બ્લડપ્રેશરના રોગીઓને તેનું સેવન ન કરવું જોઈએ.

આમ, અમે તમને આ લેખ દ્વારા શિલાજીતનો કઈ રીતે ઉપયોગ કરવો તથા શિલાજીતનું કઈ રીતે તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે

બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે

માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો એ.સી માં ન રહેવું જોઈએ

પરિવારમાં કોઈને આ સાત બીમારી માંથી હોય તો AC માં ન રહેવું જોઈએ

April 18, 2022
બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે

બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે

October 12, 2022
ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને પસંદ કર્યું પોતાનું લક્ષ્ય, બન્યો આઈપીએસ અધિકારી

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને સની દેઓલની ફિલ્મ જોઈને સાકાર કર્યું પોતાનું લક્ષ્ય, બન્યા IPS અધિકારી

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In