Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે

Editorial Team by Editorial Team
October 12, 2022
Reading Time: 1 min read
0
બપોરે અને સાંજે જમ્યા બાદ ખાઈ લ્યો આ મુખવાસ, ભલભલા રોગો મટાડી દેશે
Share on FacebookShare on Twitter

આજે આપણે જેના વિશે માહિતી મેળવવાના છીએ તેનો ઉપયોગ એક ઔષધી તરીકે અને મુખવાસ તરીકે પણ થાય છે તમે જમી લીધા બાદ આ મુખવાસનું સેવન કરશો તો તેનાથી સ્વાસ્થ્ય માટે લાભ થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તો ચાલો વાત કરી લઈએ તે મુખવાસ વિશે તમે સુવાનું નામ તો સાંભળ્યું જ હશે આયુર્વેદમાં પ્રાચીન કાળથી સુવાનો ઉપયોગ તો ઘરગથ્થુ ઈલાજ માટે અથવા તો ઔષધી તરીકે કરવામાં આવે છે આપણા ઘરે નાના બાળકોને પેટમાં દુખતું હોય તે સમયે સુવા ચાવીને તેમાં ટીપું પાણી નાખીને પાવાથી ફાયદો થાય છે.

સુવા
સુવા

આપણે ત્યાં ગામડે જે સ્ત્રી પ્રસુતા છે તેમને પ્રાચીન સમયથી પ્રસુતિ થયા બાદ સુવાનું સેવન કરાવવામાં આવે છે કારણ કે સુવા ખાવાથી બીજા કોઇપણ રોગો આવતા નથી તે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તથા જમી લીધા પછી જો બરોબર પાચન ન થતું હોય તો જમ્યા બાદ શેકેલા સુવા ખવડાવવાથી પાચન યોગ્ય રીતે થાય છે.

કોઈપણ નાનું ગામડું હોય ત્યાં ડોક્ટર કે વૈદ્ય ન હોય ત્યાં સુયાણી પ્રસુતા સ્ત્રીની તંદુરસ્તી જાળવવા માટે સુવાનો ખોરાક લેવાનું અને સુવાનું પાણી પીવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારે 100 ગ્રામ જેટલા સુવા લેવાના છે અને 2 લીટર પાણીમાં તેને ગરમ કરીને ઉકાળી નાખો તથા તેમાં ચોથા ભાગનું પાણી બળી જાય એટલે તેને ઠંડુ પાડીને ઉકાળી નાખો ત્યારબાદ અડધો અડધો કપ આ પાણી પીવાથી ફાયદો થાય છે.

આ રીતે પ્રસુતા સુવાના પાણીનું સેવન કરે તો તેને ખોરાક પ્રત્યે અરુચિ થતી હોય તો તેને દુર કરે છે. શરીરમાં રહેલા અમુક નકામાં જંતુનો નાશ કરે છે. પ્રસુતા સ્ત્રીના જનન અવયવોને આ સુવા વાળા પાણીથી ધોઈ નાખવાથી તે જગ્યાએ કોઈપણ પ્રકારનો ચેપ લાગતો નથી તથા યોનિના સ્નાયુઓની સ્થિતિ સ્થાપકતા ધારણ કરીને મૂળ સ્થિતિમાં આવી જાય છે સુવાનુ સેવન કરવાથી પ્રસુતાના ધાવણ વધારવામાં મદદરૂપ થાય છે.

તમે વરીયાળી, ધાણા દાળ તથા સુવાને સરખે ભાગે લઇને શેકી નાખો ત્યારબાદ તેને થોડા થોડા ખાંડી ઉપરથી ચાલોતરા કાઢી નાખો હવે તૈયાર થયેલા મિશ્રણ ઉપર સંચળ અથવા તો સિંધવ મીઠાનું પાણી નાખીને તેની ઉપર છંટકાવ કરીને બરોબર મિક્સ કરી દેવું અને તેને થોડી વાર માટે સુકવી દેવુ સુકાઈ જાય પછી તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

તમે સુવાને 24 કલાક સુધી પાણીમાં પલાળી રાખી તેનો અર્ક કાઢી નાખો આ અર્ક બાળકોના ઉદરશુળ, ઉલટી, હેડકી વગેરે જેવી સમસ્યા હોય તો કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વગર આપી શકાય છે. સુવાના અર્કથી આપણી પાચનક્રિયાને મજબુત કરે છે. આ ઉપરાંત ઝાડામાં આમ આવતો હોય ઝાડામાંથી દુર્ગંધ આવતી હોય તે સમયે સુવાનું ચૂર્ણ લેવું ખુબજ ફાયદાકારક છે.

પ્રસુતા સ્ત્રી માટે સુવાની પોટલી બનાવી જે-તે પ્રસુતાની યોનીમાં મુકવાથી યોનીશુળ મટી જાય છે તથા તે ભાગમાં જંતુઓ નાશ પામે છે આ સિવાય ગર્ભાશયમાં રહેલા જંતુઓનો પણ નાશ કરે છે અને બગાડ બધો જ બહાર નીકળી જાય છે.

સંતાનપ્રાપ્તિ માટે ફાયદો કરશે : સુવા દાણા સંતાન પ્રાપ્તિ માટે ખુબજ ઉપયોગી થાય છે જે સ્ત્રીઓ નિસંતાન પણું ધરાવે છે તેમને માટે સુવા દાણા આશીર્વાદ સમાન સાબિત થાય છે તેના માટે દરરોજ તમારે એક ચમસી જેટલું સુવાનું ચૂર્ણ લેવાનું છે અને તેને ઘી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાનું છે તમે આ રીતે એક મહિના સુધી સુવાના ચૂર્ણને ઘી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી સંતાન વગરની સ્ત્રીને સંતાન પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. તથા આ પ્રયોગ કરવાથી વૃદ્ધોમાં પણ યુવાન જેવી શક્તિ આવે છે.

માસિકસ્ત્રાવની સમસ્યા દુર કરે છે : અત્યારે જોઈએ તો વધુ પડતું બહારનું ખાવાને લીધે તથા અનિયમિત ખાણી-પીણી ને કારણે મોટા ભાગની સ્ત્રીઓને અનિયમિત માસિકસ્ત્રાવથી પીડાઈ રહી હોય છે માટે તે સ્ત્રી જો સુવા દાણાનું સેવન કરશે તો તેમને આ સમસ્યા માંથી છુટકારો મળશે અને જે અનિયમિત થઇ ગયેલુ માસિક ચક્ર નિયમિત થઇ જશે. તથા હોર્મોન્સને સંતુલન કરવાનું કામ કરે છે અને ગર્ભાશયને શુદ્ધ કરે છે.

હાડકાં મજબુત કરે છે : જો તમે કોઇપણ ઉંમરમાં સુવા દાણાનું સેવન કરવાનું શરુ કરી દેશો તો તે તમારા શરીરમાં હાડકાંને લગતી સમસ્યા જેવી જે હાડકાંમાં વારંવાર ફેકચર આવી જતું હોય તથા કેલ્શિયમની ખામી હોય, હાડકાંમાં તિરાડ પડી જવી વગેરે જેવી હાડકાંને લગતી સમસ્યા માટે સુવા દાણાનું સેવન કરવાથી ફાયદો થાય છે.

સાંધાના રોગો દુર કરે છે : જો તમે સંધિવા અથવા તો સાંધાના દુખાવાથી સતત પરેશાન થતા હોવ તો સુવા દાણાનો ઉપયોગ કરશો તો આ પ્રકારની સમસ્યા માંથી સાવ છુટકારો મળે છે કારણ કે સુવા દાણાના પાંદડાની પેસ્ટ, તથા ફ્લેક્સસીડ અને એરંડાના બીજને 1 ગ્લાસ દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી સંધિવા, સાંધાનો દુખાવો, અને શરીર પરનો સોજો દુર કરે છે આ સુવા.

તમારે સુવા દાણાનું અડધીથી પોણી ચમસી જેટલું ચૂર્ણ એક ચમસી જેટલી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગેસ, પેટમાં આફરો ચડી જવો, પેટમાં ગેસ ભરાવો, અપચો આવી જવો તથા અરુચિ અને મંદાગ્ની માટે ફાયદો કરે છે.

પેટમાં આવતી ચૂક મટાડે છે : જો તમને આવર નવાર પેટમાં ચૂક આવતી હોય તો તેને ઠીક કરવા માટે સુવાને રેચક ઔષધ સાથે લેવાથી આવતી ચૂક માંથી રાહત થાય છે. જે લોકો વાયુથી પરેશાન છે તેમને સુવાની ભાજી ખવડાવવાથી વાયુને મટાડી દે છે.

ભૂખ લગાડે છે : જો તમે સુવાદાણાને એક ચમસી ગોળ સાથે તેનું સેવન કરશો તો તમને ખુબજ કકડીની ભૂખ લાગે છે.

કેન્સર અને હદય માટે ફાયદો કરે છે : કેન્સરની સામે સુવા દાણા ફાયદો કરે છે સુવામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ભરપુર પ્રમાણમાં હોય છે તે શરીરમાં રહેલા નકામાં ઝેર અને ફ્રી રેડીકલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે.

તમે શેકેલા સુવાને મોઢામાં રાખીને ચાવી જવાથી મોઢામાંથી દુર્ગંધ પણ આવતી નથી અને મોઢું થઇ જાય છે એકદમ ફ્રેશ.

આમ, અમે તમને આ લેખ દ્વારા સુવા ખાવાથી થતા ફાયદો વિશે માહિતી આપી તથા સુવાનો કેવી રીતે મુખવાસ બનાવવો વગેરે જેવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

આ 7 વસ્તુ મગજ માટે ઝેરની જેમ કામ કરે છે, બને તો આજે જ બંધ કરી દો

આ 7 વસ્તુ મગજ માટે ઝેરની જેમ કામ કરે છે, બને તો આજે જ બંધ કરી દો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

વિટામીન B12 ઘટે તો આપણું શરીર આપે છે આ 8 સંકેતો

May 21, 2022
ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

ખાલી ૧ રૂપિયામાં આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે આ એક ઉપાય

April 19, 2022

અલગ અલગ ફરાળી વાનગી બનાવવાની રીત

August 16, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In