Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા હેલ્થી છે

Editorial Team by Editorial Team
October 15, 2022
Reading Time: 1 min read
0
આ સાત સંકેતો તમને કહેશે કે તમે અને તમારો પરિવાર કેટલા હેલ્થી છે
Share on FacebookShare on Twitter

આપણે જયારે બીમાર હોઈએ ત્યારે તેના લક્ષણો શરીરમાં જોવા મળે છે. જયારે ઘણા એવા શાંત રોગ પણ હો છે કે જેની કોઈ જ પ્રકારની સીધી જ અસર શરીર પર જોવા મળતી નથી. જયારે આજના સમયે ઘણા રોગો તો એવા પણ જોવા મળે છે કે તેની કોઇપણ પ્રકારની અસર શરીર પર જોવા મળતી નથી અને તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ખબર પડે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આ બધા જ રોગોથી બચવા માટે અને પોતાના શરીરને સુવ્યવસ્થિત રાખવા માટે નિયમિત કસરત, આહાર વગેરેનો સહારો લેતા હોય છે. માટે તમે પણ ફીટ રહેવા માંગો છો તો તમારે તમારા શરીરમાં અમુક બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. શરીરમાં જોવા મળતા ઘણા લક્ષણો સ્વસ્થતાથી નિશાની પણ છે. જેમાં તમારા શરીરમાં સારી ઉર્જા રહેલી હોય તો તે બતાવે છે કે તમે સ્વસ્થ છો.

તમારા શરીરમાં રહેલા પેશાબનો રંગ પીળો હોય, તમે ડીહાઈડ્રેશન કે બીજી મુત્રમાર્ગની કોઈ સમસ્યાથી પીડાતા હોય તો તમને તે બીજી કોઈ સમસ્યાના લક્ષણો હોઈ શકે. માટે તમારે તેના ઉપાયો કરવા જોઈએ.સવારે તમે શરીરમાં રોગમુક્ત હો તો  અમે બતાવી રહ્યા છીએ તે લક્ષણો જોવા મળે છે.

જયારે ઊંઘ દ્વારા પણ સ્વાસ્થ્ય જાણી શકાય છે.અ જેમાં તમારા શરીરમાં 20 મીનીટ સુધી પડ્યા રહો છતાં ઊંઘ ન આવી રહી હોય, તેમજ જો તમને 6 કલાક કરતા ઓછી અને 10 કલાક કરતા પણ વધારે ઊંઘ તમને આવી રહી હોય તો તમારા શરીરમાં કોઈ બીમારી ઘર કરી ગઈ છે.

તમારા શરીરનું સ્વાસ્થ્ય સારું છે કે નહિ તે આંખો દ્વારા જાણી શકાય છે. આ માટે આંખોની વચ્ચે જે સફેદ  ભાગ રહેલો છે તે તમારા સ્વાસ્થ્ય માટે સારી નિશાની છે. આ માટે આંખો છો તો તમારી આંખોનો સફેદ ભાગ યોગ્ય હશે તો તેમને કોઈ બીમારી નહિ હોય. જયારેબીમારી ધરાવતા વ્યક્તિના શરીરમાં રક્ત વાહિનીઓ ઉપસેલી દેખાય છે, તેમજ તેની આંખોમાં લાલાચ જોવા મળે છે. જો તમારી આંખો સ્વસ્થ અને સ્પષ્ટ દેખાતી હશે તો  તમે ફીટ હશે.

આ તમારા નખ અસ્પષ્ટ અને શુષ્ક અને સખત નખ, બરડ હોય તો તમારા શરીરમાં ચિહ્ન સ્વરૂપે જોવા મળે છે. તમારા શરીરમાં તબિયત સારી થહશે તો તમાર નખમાં આવા લક્ષણો જોવા મળે છે.  સ્વસ્થ વ્યક્તિના નખ ગુલાબી અને તીરાડો વગરના, કઠોરતા વગરન અને કઠીનતા વગરના જોવા મળે છે.

તમે જો રોગ મુક્ત હશો તો તમારૂ શરીર સારું ઉર્જા લેવલ ધરાવે છે. પરંતુ છો તમારા શરીરમાં કોઈ રોગ હશે તો તમે કસરત કે યોગ નહિ કરતા હોય તો તમારા શરીરમાં આખો દિવસ થાક ભરેલુ જોવા મળશે. જો તમે સ્વસ્થ હશો તો તે વ્યક્તિ ઉર્જા વાન અને એનર્જીથી ભરેલી હશે. તંદુરસ્ત વ્યક્તિ દિવસના કોઈપણ કામ ખુબ જ સરળતાથી કરી શકે છે. બીમાંર અને રોગથી યુક્ત વ્યક્તિ જયારે કસરત કરે છે ત્યારે ઝડપથી થાકી જાય છે તેમજ લાંબા સમય દુધિઓ તે કસરત કરી શકશે નહિ. પરંતુ જે જયારે કોઈ વ્યક્તિ સ્વસ્થ હશે તો તે 10 કરતા વધારે પૂશપ આસાનીથી કરી શકશે.

શરીરમાં બોડી માસ ઇન્ડેક્સ પણ શરીરમાં 18.5 થી 24.9ની વચ્ચે હશે તો તે વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું હશે. આ ઇન્ડેક્સ વગેરેનું માપન કરીને કરવામાં આવે છે. જયારે આ શરીરમાં 18.5 કરતા વધારે અને 30 થી ઓછા BMI ધરાવતા લોકોબ્ય વજન વધારે હોય છે.

આ સિવાય શરીરમાં આવતી દુર્ગંધ પણ આવી અનેક બીમારીઓની નિશાની હોય છે. જયારે કોઈ વ્યક્તિ બીમારીથી પીડાઈ રહ્યા છે તે વ્યક્તિની શરીરમાંથી અતિશય બીમારીથી પીડાઈ તો તેના શરીરમાંથી અતિશય તિવ્ર વાસ આવે છે. આ વાસ જયારે ન્હાઈ લીધા પછી પણ આવતી હોય છે.

આમ, શરીરમાં આવા લક્ષણો બીમારીના લક્ષણ સ્વરૂપે જોવા મળે છે. જેના દ્વારા શરીરમાં રોગો રહેલા છે કે નહિ તમે જાણી શકો છો. માટે તમારા શરીરમાં જો આવા સંકેતો જોવા મળે તો તમારે તેનાથી બચવા માટેના ઉપાયો કરવા જોઈએ. નહિતર આવનારા સમયમાં ગંભીર સમસ્યા થઈ શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
30 વર્ષ વટાવ્યા પછી દરેક પુરુષોએ ખાવા જોઈએ આ સુપરફૂડ

30 વર્ષ વટાવ્યા પછી દરેક પુરુષોએ ખાવા જોઈએ આ સુપરફૂડ

કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ

March 29, 2022
આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

આ ફળની છાલને તમે કચરો સમજીને ફેકી દેતા હોવ તો ફેકશો નહિ તે છે અખૂટ ગુણોનો ભંડાર

December 4, 2022
આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

January 26, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In