Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

Editorial Team by Editorial Team
October 18, 2022
Reading Time: 1 min read
1
આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ

આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ

Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક એવા વિષય વિશે વાત કરવાના છીએ કે જેની તકલીફ અત્યારે મોટા ભાગે લોકોમાં હોય છે તેમજ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેમને આ ઉપાય કામ કરશે તેમજ આ ઔષધીનું સેવન કરવાથી તમને કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી જોવા મળતી નથી. તો વાત કરીએ આજના ટોપિક વિશે તો આજે અમે તમને આંખમાં આવેલા નંબરને કઈ રીતે દુર કરવા તેના વિશે માહિતી આપવાના છીએ તથા આંખમાં બળતરા થતી હોય વગેરે જેવી આંખને લગતી સમસ્યાનો કઈ રીતે ઘરે બેઠા ઈલાજ કરી શકાય તેના વિશે માહિતી આપી દઈએ.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

મોટા ભાગના લોકો અત્યારે એવું ઇચ્છતા હોય છે કે તેમને ક્યારેય પણ આંખમાં નંબર ન આવે તમે જો આ રીતે પ્રયોગ કરશો તો તમારી આંખનું જતન થશે અને તમારી આંખ રહેશે એકદમ સુરક્ષિત માટે આ પ્રયોગ એ તમારા માટે અનુભવ શિદ્ધ રહેશે. જે લોકોને આંખોમાં એક – બે નંબર છે તે લોકો પણ આ રીતે પ્રયોગ કરશે તો તેને પણ સારામાં સારો ફાયદો કરશે.

આ ઉપરાંત જે લોકોને આંખોમાં નંબર નથી તે લોકો આ રીતે અમે દર્શાવેલો પ્રયોગ કરશે તો તેને ખુબજ સારામાં સારો ફાયદો કરશે. આ ઔષધી બનાવવા માટે તમારે મુખ્ય ૩ વસ્તુની જરૂર પડશે તેમાં 1) 100 ગ્રામ હરડે લેવાના છે, તથા 2) 100 ગ્રામ બહેડા અને ૩) 100 ગ્રામ આમળાં લેવાના છે. આ ત્રણેય વસ્તુનો પાઉડર લેવાનો નથી પરંતુ તે ત્રણેય ઔષધી જ લેવાની છે જે તમને બજાર માંથી અથવા તો કોઇપણ ગાંધીની દુકાનેથી મળી જશે. આ ત્રણેય ઔષધીના ફળના ચૂર્ણને ત્રિફળાચૂર્ણ કહેવામાં આવે છે.

ત્રિફળાચૂર્ણ
ત્રિફળાચૂર્ણ

દેશી ઓસડીયું બનાવવાની યોગ્ય રીત : તમારે સૌ પ્રથમ આ ત્રણેય ઔષધીના ફળ લઇ લેવાના છે અને પછી તેનું સાવ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે આ કરેલા કટિંગને જવકૂટ કહેવામાં આવે છે. આ જવકૂટ કરેલા ફળને તમારે એક ડબ્બામાં ભરી લેવાના છે.

હવે તમારે સાંજે 8 વાગ્યાના સમયે એક તાંબાનું વાસણ લેવાનું છે એટલે કે એક તાંબાની લોટી લેવાની છે અને તેમાં પાણી ભરી લેવાનું છે રાત્રે તમારે આ ત્રણેય વસ્તુ મિશ્રિત કરેલી જવકૂટની મોટી ચમસી ભરીને તેમાં નાખવાની છે અને તેને ઢાંકીને મૂકી દેવાની છે અને સવારે વહેલા ઉઠીને તે લોટીમાં નાખેલું જવકૂટને વ્યવસ્થિત રીતે મસળી નાખવાનું છે અને પછી તેને ગાળી લેવાનું છે અને નીચે જે પાણી વધ્યું છે તે પાણીની મદદથી તમારે દરરોજ સવારે આંખોને ધોવાની છે આ પ્રયોગ જેમને પણ આંખોમાં નંબર હોય, આંખોએ બળતરા થતી હોય, કે બીજી કોઇપણ આંખોને લગતી સમસ્યાઓ થતી હોય તો તેને ઠીક કરવા માટે આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. જે આંખોએ વધુ પ્રમાણમાં નંબર હોય છે તો તેને સારું થતા સમય લાગે છે એક કે બે નંબર જે લોકોને હોય છે તેમને ઝડપથી ફાયદો થાય છે તેમજ બીજી પણ આંખોને લગતી સમસ્યાને ઠીક કરવા માટે ખુબજ ફાયદો કરે છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ઈલાયચીમાં જોવા મળતા મુખ્ય પોષકતત્વો

ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

Comments 1

  1. Bhatt Vishal Maheshbhai Bhatt says:
    3 months ago

    Good and useful

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મનચુરિયન રાઈસ અને પુલાવ

મનચુરિયન રાઈસ અને પુલાવ જો તમને બોવ ભાવતા હોય તો જાણી લો તેના ગંભીર પરિણામ

June 21, 2022
Gujarat farmers got Rs 400 crore in 1 day

ગુજરાતના ખેડૂતોને 1 દિવસમાં મળ્યા 400 કરોડ તમે પણ ઉઠાવો લાભ

September 11, 2020
નિયમિત સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો, થશે આ ગજબના ફાયદા

નિયમિત સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો, થશે આ ગજબના ફાયદા

May 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In