Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

Editorial Team by Editorial Team
October 19, 2022
0
શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે
Share on FacebookShare on Twitter

આપણા ઘરમાં ઘણા બધા કઠોળ જોવા મળે છે, જેને રાંધીને તમે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આ રીતે તેને રાંધવાથી તેની અંદરનાં ઘણા બધા જ પોષકતત્વો આપણને મળે છે. જેના લીધે આપણને ભરપૂર સ્વાસ્થ્ય લાભ મળે છે. આપણા શરીરમાં બીમારીઓને દૂર કરવામાં પણ આવા કઠોળ ઉપયોગી થતા હોય છે. આ કઠોળની અંદર અદ્ભુત તાકાત રહેલી હોય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આજે અમે તમારા માટે આવા જ એક ખુબ જ ઉપયોગી કઠોળ વિશે જણાવી રહ્યા છીએ. જેનું નામ છે સોયાબીન. આ સોયાબીનને ખોરાકમાં સામેલ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર રાખી શકો છો. આ સોયાબીનની અંદર ખુબ જ સારા એવા પ્રમાણની અંદર પ્રોટીન જોવા મળતું હોય છે. જે અન્ય ઈંડા કે માસ કરતા પણ વધારે પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે.

સોયાબીન
સોયાબીન

આવા પ્રોટીનને લીધે જ તે બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આપણે જાણીએ તેમ આ સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. જેની અંદરથી તમને બીજા પોષકતત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે. જેથી તમારા સ્વાસ્થ્ય માટે તો તે આયુર્વેદનો ખજાનો છે. ઈંડા, દૂધ અને માસ જેવા પદાર્થોનું સેવન કરવાની તમારે આ સોયાબીનનું સેવન કરતા હોય તો નહિ પડે.

આ  સોયાબીનથી તમને ખુબ જ સારા એવા ફાયદા મળતા હોય છે. આ સોયાબીન તમારા શરીરને ઘણા રોગોથી બચાવશે. જેમાં  રહેલા વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન ઈ, મિનરલ્સ તેમજ એમીનો એસીડ ખુબ જ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે શરીરની વિવિધ જરૂરિયાત સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી થાય છે.

આમપણ સોયાબીન શાકાહારી હોવાથી બધા જ લોકો તેનું સેવન કરી શકે છે. તેની અંદરથી તમને  પ્રોટીન મળવાની સાથે તેનાથીઘણા તત્વો પણ મળે છે. તમારા શરીરને પ્રોટીનયુક્ત આહાર માટે આ બેસ્ટ ખોરાક છે. આ સોયાબીનનું સેવન કરવાથી શારીરિક વિકાસ, ત્વચાની સમસ્યાઓ તેમજ વાળની સમસ્યામાં ખુબ જ ઉપયોગી થાય છે.

આ સોયાબીન તમારા માટે એક મહત્વપૂર્ણ ખોરાકનો સ્ત્રોત છે. જેથી ની અંદર રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તેમજ ચરબી મળે છે જેનાથી શરીરને મજબુત રાખી શકાય છે. અન્ય પદાર્થ સાથે પ્રોટીન સરખામણી કરવામાં આવે તો એટલું 3 ઈંડાની અંદરથી પ્રોટીન મળે છે, એટલું માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળે છે.

એક લીટર દૂધમાંથી એટલું પ્રોટીન મળે છે એ માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળી શકે ચ. 150 ગ્રામ માસમાંથી જેટલું પ્રોટીન મળે છે એટલું માત્ર 100 ગ્રામ પ્રોટીનમાંથી મળે છે. આથી આ એક ખુબ  ઉપયોગી અને ભરપૂર ઉર્જા અને પ્રોટીનનો સ્ત્રોત છે આ સોયાબીન.

આ રીતે ખુબ જ ઉપયોગી થતા હોવાને લીધે તમને દરરોજના 100 ગ્રામ સોયાબીનનું સેવન મદદરૂપ થશે.  આ તમારા શરીરમાં આ સોયાબીન રોગની અંદર ઉપયોગી થતા હોય તો તે કેન્સરને રોકવામાં  ઉપયોગી છે. જેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય હાડકાને મજબૂત રાખવા માટે પણ આ સોયાબીન ઉપયોગી છે.  પ્રોટીન વાળા આ સોયાબીનનું સેવન તમે કરશો તો તેનાથી તમને શરીરની પાચન ક્રિયા ઠીક કરવામાં મદદ કરશે.

સોયાબીનનાં ઉપયોગથી તમને કોષોના વિકાસને રોકવામાં અબે તેને નુકશાન થતા રોકવામાં પણ મદદરૂપ થશે. આ સોયાબીનનાં સેવનથી તમારા મગજના સંતુલન જાળવવામાં પણ મદદ મળે છે. મગજને સ્વાસ્થ્ય તેમજ હ્રદયની બીમારીઓ સામે રક્ષણ માટે પણ આ સોયાબીન ઉપયોગી છે.

આ માટે તમારે યોગ્ય રીતે સોયાબીનનું સેવન કરવું જરૂરી છે. જેમાં તમે રાત્રે સુતા પહેલા એક વાસણની અંદર સોયાબીન રાખી શકો છો. તમારે 100 ગ્રામ જેટલા પ્રમાણમાં સોયાબીન પલાળી દેવા અને સવારે ઉઠ્યા બાદ નાસ્તામાં આ સોયાબીનનું સેવન કરવું.

આમ, આ રીતે તમે સોયાબીનનો ઉપયોગ  કરી શકો છો અને તેના ભરપૂર ફાયદા પણ મેળવી શકો છો. જે સેવનથી તમારા શરીરમાં કોઈ તકલીફ નહિ આવે તેમજ તમને ઘણી બીમારીઓ સામે રક્ષણ પણ મળશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં શરીરનું લોહી સાફ કરવા માટે દવાઓના બદલે કરો આ વસ્તુઓનું સેવન

શિયાળામાં શરીરનું લોહી સાફ કરવા માટે દવાઓના બદલે કરો આ વસ્તુઓનું સેવન

December 5, 2022
આયુર્વેદ અનુસાર 5 એવા ખોરાક છે જેને ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ

આયુર્વેદ અનુસાર 5 એવા ખોરાક છે જેને ગરમ કરીને ક્યારેય ન ખાવા જોઈએ

August 12, 2022
લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

November 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In