Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

દિવાળીના 2 દિવસ પહેલા દૂધમાં આ એક વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો

Editorial Team by Editorial Team
October 19, 2022
Reading Time: 1 min read
0
એક વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો

એક વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવી દો

Share on FacebookShare on Twitter

અત્યારના સમયમાં બધા જ લોકો પોતાને યુવાન અવસ્થામાં દેખાડવા માટે અલગ અલગ ફેશિયલ અને અલગ અલગ ક્રીમ પોતાના ચહેરા ઉપર લગાડવતા હોય છે તેની પાછળ નું એનું મુખ્ય કારણ એ હોય છે કે તેમને પોતાનો સહેરો એકદમ સફેદ અને દેખાવડો બને તે હોય છે . માટે અમે તમને આજે અમુક એવી દેશી ઔષધીય વસ્તુ તમને બતાવવાના છીએ જેનો તમે ઉપયોગ કરશો તો તમારી ચામડી અને મોથાની સ્કીન માં ખુબજ ફાયદો થાય છે .

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

અત્યારે મોટા ભાગના યુવાન ભાઈઓ બહેનોને પોતના સહેરને લગતી ઘણીબધી સમસ્યા ઓ હોય છે જેવી કે સહેરા ઉપર કાળા ડાઘ પડી ગયા હોય છે , સહેરો પણ કરચલીઓ હોય છે તથા , તમારા સહેરાની સ્કીન ઉપર ખીલ થઇ ગયા હોય , તથા તમારો સહેરો સાવ ઓઈલી થઈ ગયો હોય તો તેને મટાડવા માટે અમે તમને ખાસ એવા ઉપાયો બતાવી દઈશું . જેનો તમે ઉપયોગ કરવાથી તમને ખુબજ ફાયદો થાય છે .

કેળાની છાલનો ઉપયોગ : જો તમને સહેરને લગતી કોઈપણ સમસ્યાઓ હોય તો તેને સાવ દુર કરવા માટે તમે કેળા ની છાલ નો ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો થાય છે . કેળા મોંઘા પણ હોતા નથી તથા તેમાં રસાયણો પણ જરૂરી એવા હોય છે . જે તમારા સહેરા ને નુકશાન પણ પહોચાડતું નથી . આ એક સૌથી સરળ ઉપાય છે કે તે તમારી ત્વચા ને એકદમ ચમકતી બનાવે છે . કેળા ની છાલમાં ભરપુર માત્રા માં વિટામીન A , વિટામીન B , વિટામીન C , વિટામીન E , તથા પોટેશિયમ , આયર્ન , ઝીંક , અને મેગેનીઝ તેમાંથી ભરપુર માત્રામાં મળી રહેતો હોય છે . તે તમારા સહેરા ઉપર ખીલને દુર કરવાનું અને તમારી સહેરની ત્વચા ને હાઈદ્રેટ કરવાનું કામ કરે છે . તે તમારા સ્કીન કે નરમ બનાવે છે .

કેળાની છાલ નો ફેસપેક બનાવવાની રીત પદ્ધતિ : સૌથી પહેલા તો તમે થીડી કેળાની છાલ લો અને તેને કાપીને પસી મિક્સર ની મદદથી તેનો ક્રશ કરી નાખો ત્યારબાદ તમે પાકેલા કેળાના ૨ ટુકડા પણ તેમાં નાખો , તથા ૨ ચમસી દુધ નાખો , તથા ૧ ચમસી ભરીને તેમાં મધ નાખો આ તમામ વસ્તુને મિક્સર માં નાખીને પસી તેનો એક સરસ મજાનો પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ .

પેસ્ટ લગાડવાની યોગ્ય રીત : આ કેળાનો પેસ્ટ તૈયાર થઈ જાય પસી તેને એક બાઉલ માં કાઢીને તેને ફ્રીઝ માં ૧૦ મિનીટ સુધી રાખો ત્યારબાદ તમે ફેશ વોશ નો ઉપયોગ કરીને તમારા સહેરને યોગ્ય રીતે બરાબર સાફ કરી નાખો , ત્યારબાદ તમે જે કેળાનો પેસ્ટ તૈયાર કર્યો છે તેને તમારા સહેરા ઉપર અને તમારી ડોક ની ફરતે લગાડી દો ૨૦ થી ૨૫ મિનીટ બાદ તેને આ લગાડેલો પેક બરાબર સુકાઈ જાય પસી તેને થોડા ભીના નેપકિનની મદદથી તેને પહેલા તો સાફ કરી નાખો ત્યારબાદ ચોખ્ખા પાણીથી તેને બરાબર ધોઈ નાખો . આ પેક તમારે અઠવાડિયામાં ૩ વખત લગાડવાથી તમને ખુબજ ફાયદો કરે છે .

આમ , અમે જો તમને તમારા સહેરાને લગતી સમસ્યા થતી હોય તો તેનો કેવો ઉપાય કરવો જોઈએ વગેરે જેવી બનતી માહિતી આપવાની અમે બનતી કોશિશ કરી છે .

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

શરીરના કોઇ પણ ભાગની બ્લોક નસ ખોલવા માટે બસ આટલું કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

શા માટે ગણપતિજીની ડાબી સુંઢવાળી જ મૂર્તિ લાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક રહસ્ય

August 29, 2022
10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Useful cooking tips and tricks in gujarati

10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Useful cooking tips and tricks in gujarati

May 9, 2021
Ajim premjee

અજીમ પ્રેમજી બન્યા સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ વર્ષમાં કર્યું 7904 કરોડ રૂપિયાનું દાન

November 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In