Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

માત્ર બે ટીપા નાકમાં નાખો આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ થઇ જશે

Editorial Team by Editorial Team
October 24, 2022
Reading Time: 1 min read
0
માત્ર બે ટીપા નાકમાં નાખો આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ થઇ જશે
Share on FacebookShare on Twitter

આધાશીશીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આ એક પ્રકારનો માથાનો દુખાવો છે. જેને માઈગ્રેન પણ કહેવામાં આવે છે. આ સમસ્યાથી ઘણા બધા લોકો પીડાતા હોય છે. ખાસ કરીને 25 વર્ષથી માંડીને 55 વર્ષ સુધીની ઉમરના લોકોમાં આ સમસ્યા મોટા ભાગે જોવા મળે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આધાશીશીની સમસ્યામાં માથાનો ભાગ દુખે છે. આ સમસ્યામાં ઘણા લોકોને જમણી બાજુ દુખતું હોય છે, તો ઘણા લોકોને ડાબી બાજુ દુખતું હોય છે. ઘણા લોકોને માથાની બંને બાજુ દુઃખાવો થતો હોય છે.

ઘણા લોકોને આ મ્સ્યામાં કાનની ઉપર કે કાનની આજુબાજુ દુખાવો થતો હોય છે. ઘણા લોકોને આંખો ઉપર પણ દુખાવો થતો હોય છે તો કોઈક ને આખા કપાળમાં પણ દુઃખાવો થતો હોય છે. ક્યારેક આ આધાશીશીની સમસ્યામાં દુખાવો વધી જતો હોય છે. ખાસ કરીને આ દુખાવો શરુ થાય ત્યારે શરીરનું હલનચલન થાય કે માથું હલાવવાથી તીવ્ર દુખાવો થઈ જાય છે.

ઘણા લોકોને આ આધાશીશીની સમસ્યા સૂર્યની ગતિ સાથે સંબંધિત રહે છે. એટલે કે જયારે સૂર્યોદય થાય, સૂર્ય ઉગે ત્યારે ધીમે ધીમે દુઃખાવો શરુ થાય છે અને સૂર્ય એકદમ માથા ઉપર આવે ત્યારે દુખાવો એકદમ તીવ્ર થઈ જાય છે અને સૂર્ય ઢળતો જાય તેમ દુખાવો પણ ઘટતો જાય છે. સૂર્ય આથમી જવાની સાથે દુખાવો પણ બંધ થઈ જાય છે.

આવી રીતે ઘણા પ્રકારે આધાશીશી માથાનો દુખાવો થાય છે. આ સમસ્યા જે લોકો ઉજાગરા કરતા હોય, જે લોકો વધારે પ્રમાણમાં એકટાણા કરતા હય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે.

જે લોકો ઘોંઘાટ વાળા વાતાવરણમાં કે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય. આવા વ્યક્તિઓને પણ આ સમસ્યા થઈ શકે છે.  આ સિવાય ઋતુમાં જયારે ફેરફાર થાય, ત્યારે પણ ઘણા લોકોને આ સમસ્યા થતી હોય છે. ખાસ કરીને તૈલી પદાર્થ વધારે પ્રમાણમાં ખાતા હોય તેમને પણ આ સમસ્યા થાય છે. આથાવાળો ખોરાક ખાતા હોય તેવા લોકોને પણ આ સમસ્યા થાય છે. જે લોકો આલ્કોહોલનું વધારે સેવન કરતા હોય અથવા વ્યસન વાળા લોકો હોય તેવા લોકોમાં આ સમસ્યા મોટા ભાગે જોવા મળતી હોય છે.

આ જે કોઇપણ કારણો હોય પરંતુ આધા શીશીનો ઉપચાર ચાલુ કરી દેવો જોઈએ. કારણ કે આ સમસ્યાથી બ્રેન હેમરેજ થવાની શક્યતાઓ રહેલી છે.

આ આધાશીશીના ઈલાજ માટે તુલસીના પાન અને મધ લેવું. તુલસીના છોડ પરથી પાન તોડીને તેમાંથી એક ચમચી જેટલો રસ કાઢવો. આ રસમાં એક ચમચી દેશી શુદ્ધ મધ નાખવું. આ બંનેને બરાબર મિક્સ કરવું. આ બંને વસ્તુ મિક્સ થઈને એકરસ થઈ જાય ત્યારે તેને ચાટીને સેવન કરવું.

જયારે આધાશીશીનો દુખાવો શરુ થાય એટલે તરત આ ઉપાય શરુ કરી દેવો. આ ઉપાય દિવસમાં બે વખત કરવો.

આ સિવાય રાતે સુતી વખતે દેસી ગાયનું ઘી સહેજ ગરમ કરીને બંને નાકની અંદર બબ્બે ટીપા નાખી દેવા. આ ઉપાય કર્યા બાદ જ રાત્રે સુવું. આ પ્રયોગને નસ્ય ક્રિયા કર્મ કહેવામાં આવે છે. આ ક્રિયા 5 થી 7 દિવસ કરવાથી કાયમ માટે આધાશીશીનો દુખાવો મટી જશે. ઉપાય એકદમ સરળ અને અસરકારક તેમજ રામબાણ ઈલાજ છે.

આ સિવાય શરદ ઋતુમાં ભાદરવો આસોમાં આ માથાનો દુખાવો થતો હોય તો તેના માટે આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી લેવા. આ ત્રણેય વસ્તુઓ એક એક ચમચી લેવી. તેને મિક્સ કરી દેવું. આ મિશ્રણ બરાબર મિક્સ થયા બાદ તેને ધીમે ધીમે ચાંટી જવું. આવી રીતે આ ઉપાય દિવસમાં બે વખત સવારે અને સાંજે કરવો.

રાત્રે 8 થી 10 દ્રાક્ષના દાણા લેવા અને એક ચમચી ધાણાનો પાવડર લેવો. આ પાવડર એક વાટકી પાણીમાં મિક્સ કરી દેવો તેમાં આ દ્રાક્ષ નાખવી. આખી રાત આ મિશ્રણ પલળવા દેવું.

સવારે આ મિશ્રણને હાથથી ચોળી નાખવું અને આ મિશ્રણ વાળું પાણી ગાળી લેવું અને નરણા કોઠે પી જવું. આ પાણી પીધા બાદ એક કલાક સુધી કંઈપણ ખાવું પીવુ નહિ.

ત્રીજા પ્રયોગમાં ઠંડું દૂધ લેવું. આ દુધમાં સુંઠ ઘસવી. આ સુંઠ ઘસીને જે લેપ તૈયાર થાય તેને માથામાં કપાળ પર લગાવવો. સુંઠ ગરમ છે છતાં દુધમાં મિક્સ કરતા ઠંડું સ્વરૂપ ધારણ કરી લે છે. જેનાથી માથાનો દુખાવો મટે છે.

આ સિવાય રાત્રે થોડું હુંફાળું પાણી લેવું. જેમાં થોડું એક બે ચમચી મીઠું નાખવું. આ નાખ્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ થયા બાદ 15 મીનીટ સુધી આ પાણીમાં પગ બોળી રાખવા. પગની આ પદ્ધતિ માથાના દુખાવાને એક્યુપ્રેસર પદ્ધતિ પ્રમાણે માથાનો દુખાવો મટાડે છે.

આધાશીશીના ઈલાજ માટે ચોખ્ખું અને શુદ્ધ કેસર લેવું. આ કેસરને ઘીની અનાદર બરાબર સારી રીતે મિક્સ કરવું. તેને સહેજ ગરમ કરી નાખવું. આ પછી એકરસ થયા બાદ દર્દીને ખાટલા ઉપર સુવરાવી દેવો. નીચે તકીયો રાખીને નીચે ઢળતું માથું રાખવું. આને બંને નસકોરાની અંદર નાકમાં બબ્બે ટીપા નાખવા. આ ટીપા કપાળ સુધી પહોંચે તેવા પ્રયાસ દર્દીએ કરવો. આ પ્રયોગ સવારે કરવો જેનાથી તત્કાળ ફાયદો થાય છે અને આધાશીશી ચોક્કસ મટી જાય છે.

આકડો માઈગ્રેનની અને માથાની સમસ્યાનું ખુબ જ સરળ અને ઘરેલું ઉપચાર તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવતું ઔષધ છે. આ આધાશીશીના કાયમી ઈલાજ માટે આકડાના મૂળને છાયડે સુકાવી લેંવા અને તે બરાબર સુકાઈને કડક બની જાય પછી તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણમાંથી 10 ગ્રામ ચૂર્ણમાં 7 ઈલાયચી અને કપૂર તેમજ ફુદીનો અડધો અડધો ગ્રામ ભેળવીને ખુબ જ ખરલ કરીને શીશીમાં ભરીને રાખી લેવું.

આ ચૂર્ણને સુંઘવાથી છીંકો આવીને કફ દુર થાય છે અને તેનાથી માઈગ્રેનનો દુખાવો મટે છે.

જામફળને પણ આધાશીશીના ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. લીલા કાચા જામફળને લઈને તેને પથ્થર પર ઘસવા. આ ઘસતી વખતે જરૂર પ્રમાણે થોડું પાણીનો પણ ઉપયોગ કરવો. આ ઘસાવાથી થોડા લેપ કે ચટણી જેવું તૈયાર થશે.

હવે આ લેપને માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગમાં લેપ કરી દેવો. આ લેપને માથા પર જ થોડા સમય 1 થી 2 કલાક સુધી સુકાવા દેવું. તેને સુકાવા દેવાથી 2 થી 3 કલાકમાં જ માથાનો દુખાવો મટી જશે અને તમે આધાશીશીની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

આ  ઉપરોક્ત ઉપચારો ખુબ જ પ્રચલિત છે અને આધાશીશી કે માઈગ્રેનની સમસ્યાને દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કરવાથી ચોક્કસ અમે જડમૂળમાંથી આધાશીશીની સમસ્યા દૂર થાય છે. અમે આશા રાખીએ કે તમને જયારે આ સમસ્યા થાય ત્યારે આ ઉપાયો ખુબ જ ઉપયોગી થશે.

નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

વેલા ઉપર થતું આ કાંટાવાળું ફળ ગણાય છે શિયાળનું સોનું

વેલા ઉપર થતું આ કાંટાવાળું ફળ ગણાય છે શિયાળનું સોનું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

January 26, 2023
WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત

WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત

October 6, 2022
કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા તેનામાં આ 5 ગુણ છે કે નહીં તે ચેક કરી લો

કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા તેનામાં આ 5 ગુણ છે કે નહીં તે ચેક કરી લો

July 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In