Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વેલા ઉપર થતું આ કાંટાવાળું ફળ ગણાય છે શિયાળનું સોનું

Editorial Team by Editorial Team
October 24, 2022
Reading Time: 1 min read
0
વેલા ઉપર થતું આ કાંટાવાળું ફળ ગણાય છે શિયાળનું સોનું
Share on FacebookShare on Twitter

અમે આજે તમને શિયાળાની ઋતુમાં થતું અને વેલાઓની ઉપર કાંટા વાળું ફળ વિશે માહિતી આપી દઈએ આ ફળ વિશે તો બધા જાણતા જ હોય છે પરંતુ તેના ગુણો વિશે બહુ ઓછા લોકોને જાણ હોય છે. આ ફળને જો પ્રમાણસર ખાવામાં આવે તો તેને અમૃત સમાન ગણવામાં આવે છે અને જો બહુ વધુ પડતું ખાશો તો તે શરીર માટે નુકશાન કરે છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ ફળ વેલા ઉપરાંત પાણીમાં પણ થાય છે, શિંગોડા બધા જ લોકોને ખુબજ ભાવે છે અને તેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો આ શીગોડા તમને આખા શિયાળા દરમિયાન સરળતાથી મળી રહે છે.

શિંગોડા
શિંગોડા

શિંગોડામાં રહેલા તત્વોની વાત કરીએ તો તેમાં વિટામીન A, આયર્ન અને ફાઈબર ભરપુર પ્રમાણમાં મળી રહે છે આ તત્વો માંથી કાર્બોહાઈડ્રેટ પણ ભરપુર માત્રામાં મળી રહે છે જેનાથી એનર્જી ભરપુર પ્રમાણમાં મળી રહે છે એટલા માટે જ કદાસ ઉપવાસ ઉપર આ શિંગોડા ખાવાનું કહેવમાં આવ્યું હશે તે શરીરમાં કેલરીનું પ્રમાણ પણ વધારે છે.

વાત કરીએ મિનરલ્સની તો તેમાંથી ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. શિંગોડાને જો ભૂખ્યા પેટે ખાવામાં આવે તો ખુબજ ફાયદો કરે છે પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જમીને શિંગોડાને ક્યારેય પણ ખાવા જોઈએ નહિ.

તમારે શિંગોડાને હાથે ફોલીને જ ખાવા જોઈએ એમનેમ મોઢે ન ખાવા જોઈએ કારણ કે હવે શીંગોડાને વધુ કાળા દેખાડવા માટે તેની ઉપર કાળા રંગનો સિન્થેટિક કલર મિક્સ કરવામાં આવે છે જેથી ગ્રાહકો તેનો કલર જોઈને વધુ પ્રમાણમાં આકર્ષાય છે માટે જ શીંગોડાને હાથે થી ફોલીને પછી જ ખાવા જોઈએ.

ગાળામાં લાગેલું ઇન્ફેકશન દુર કરે છે : જો તમે શીગોડા ખાશો તો તમને ગળામાં લાગેલું કોઇપણ પ્રકારનું ઇન્ફેકશન હશે તો તેને દુર કરવા માટે શિંગોડાનું સેવન કરવાથી તે સાવ મટી જાય છે અને રાહત થાય છે તથા માંસપેશીઓને મજબુત કરવાનું કામ પણ શિંગોડા કરે છે.

શ્વાસની સમસ્યા માટે : જે લોકોને સતત શ્વાસની તકલીફ રહેતી હોય અથવા તો અસ્થમાની બીમારી હોય તો તેવા લોકોએ શીંગોડાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે કારણ કે શીંગોડામાં સારા એવા તત્વો મળી રહેતા હોવાથી ફેફસાને શુદ્ધ રાખે છે.

કમળાના રોગો દુર કરે છે : જે લોકોને કમળો થઇ ગયો છે તેના શરીરમાં પિત્તદોષ વધે છે પરંતુ તે લોકો જો શિંગોડાનું સેવન કરશે તો તેમાંથી પિત્ત શામક ગુણ મળી રહે છે જે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે તેમજ વધુ પડતા બ્લડ પ્રેશરથી પીડાઈ રહેલા લોકો માટે પણ શિંગોડા ફાયદાકારક છે.

સગર્ભા મહિલાઓ : જે મહિલાઓ સગર્ભાવસ્થા ધરાવે છે તે મહિલાઓ શિંગોડાનો ભરપુર માત્રામાં ઉપયોગ કરી શકે છે જેનાથી ગર્ભમાં રહેલા બાળકને પોષણ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.

માસિકને લગતી સમસ્યા : અમુક સ્ત્રીઓને માસિકને લગતી સમસ્યા જેવી કે અનિયમિત માસિકસ્ત્રાવ રહેતો હોય તો તે સ્ત્રીઓએ શિંગોડાનું સેવન કરવાથી આ સમસ્યા માંથી રાહત થાય છે.

હાડકાંને મજબુત કરવા માટે ફાયદો કરે છે : જે લોકોને કેલ્શિયમની ખામી હોય અને જેને લીધે તેમને સતત હાડકાંને લગતી સમસ્યાઓ થતી હોય જેવી કે વારંવાર હાડકાંમાં ફેકચર થઇ જતું હોય વગેરે જેવી હાડકાંને લગતી સમસ્યાને ઠીક કરવા માટે શિંગોડાનું સેવન કરવું ખુબજ જરૂરી છે.

આંતરડાને હેલ્ધી રાખે છે : શિંગોડામાં ફાઈબરનું સારું એવું પ્રમાણ હોવાથી તમને કબજીયાતને લગતી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે. આંતરડામાં જમા થયેલા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે આ શિંગોડા.

લોહીની ઉણપ દુર કરે છે : શિંગોડાની અંદર આયર્નનું પ્રમાણ મળી રહેતું હોવાથી તે લોહીની ઉણપ ઉભી થવા દેતું નથી. તેથી ગર્ભવતી મહિલાએ શીંગડાનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

થાઈરોઈડ માટે શિંગોડા ફાયદો કરે છે : જે લોકોને થાઈરોઈડને લગતી બીમારી છે તેવા લોકો માટે શિંગોડા વરદાન સમાન સાબિત થાય છે. તમે બને ત્યાં સુધી કાચા શિંગોડા બજારમાંથી લઈને તેને સૌ પ્રથમ બાફી નાખવા ત્યારબાદ તેને ચપ્પુ વડે કાપીને જો તેનું સેવન કરવામાં આવે તો ખુબજ ફાયદો કરે છે .

આયુર્વેદમાં કહ્યા અનુસાર શિંગોડાને જો તમે માપસર ખાશો તો તે અમૃત સમાન ગુણકારી છે અને તેને જો તમે પેટ ભરીને ખાઈ લેશો તો તે ખુબજ નુકશાન કરે છે એટલા માટે શિંગોડાને યોગ્ય પ્રમાણસર જ ખાવા જોઈએ. શિંગોડામાં ફાઈબરનું સારું એવું પ્રમાણ હોવાથી તે ગેસ ઉત્પન્ન કરવાનું કામ કરે છે માટે જો તમે પેટ ભરીને ખાશો તો તમારું પેટ એકદમ ભારી ભારી થઇ જશે અને પાચન થવામાં પણ તકલીફ પડશે.

બવાસીર માટે શિંગોડા ફાયદો કરે છે : જે લોકો સતત બવાસીરની તકલીફથી હેરાન થઇ રહ્યા છે તે લોકો શિંગોડાનું સેવન કરશે તો આ તકલીફમાંથી તેમને સાવ છુટકારો મળે છે તમે શિંગોડાના લોટની રોટલી પણ ખાઈ શકો છો.

તમારે હંમેશા શિંગોડાનું સેવન એક નાસ્તા તરીકે જ કરવું જોઈએ તેને પેટ ભરીને ક્યારેય પણ ખાવા જોઈએ નહિ. જો તમે 7 થી 8 શિંગોડા ખાઈ લેશો તો તે અમૃતનું કામ કરશે અને પેટ ભરીને ખાશો તો પેટમાં સમસ્યા ઉભી કરવાનું કામ કરે છે.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી શિંગોડા ખાવાથી કેવા કેવા લાભો થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin1
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 વસ્તુ લગાવો

ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 વસ્તુ લગાવો

સવારે ખાલી પેટ તમારા રસોડામાં થી આ 1 વસ્તુ ખાઈ લેવા વિનંતી

સવારે ખાલી પેટ તમારા રસોડામાં થી આ 1 વસ્તુ ખાઈ લેવા વિનંતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

50 વધારે બીમારીનો ઈલાજ છે આ મસાલો, જાણો ઉપયોગ કરવાની રીત

50 વધારે બીમારીનો ઈલાજ છે આ મસાલો, જાણો ઉપયોગ કરવાની રીત

October 15, 2022
આ તારીખથી  WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

આ તારીખથી WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

November 6, 2020
Raw-Pax Ferry

નરેન્દ્ર મોદી રો-પેક્સ ફેરીનો આ તારીખથી કરાવશે પ્રારંભ જાણો ક્યાં શહેર વચ્ચે શરુ થશે આ સુવિધા

November 6, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In