Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઘર બેઠા ધાધર મટી જશે બસ આજ થી આટલું ખાવાનું બંધ કરી દેજો

Editorial Team by Editorial Team
October 24, 2022
Reading Time: 1 min read
0
ઘર બેઠા ધાધર મટી જશે

ઘર બેઠા ધાધર મટી જશે

Share on FacebookShare on Twitter

આપણા શરીરમાં વ્યક્તિને માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉભી કરતા ઘણા બધા રોગો શરીરમાં થાય છે. આ રોગમાં પગથી લઈને માથા સુધી, મોઢાથી લઈને પાચન મળદ્વાર સુધી, બહારથી લઈને અંદર સુધી આવા અનેક રોગો થાય છે. આ રોગોનું તેની હદ કરતા સ્થિતિ ખરાબ થાય તો અમુક રોગો ખુબ જ મુશ્કેલીમાં મૂકી શકે છે. આવી અવાર નવાર કોઈને કોઈ બીમારીઓ આવ્યા કરે છે જેમાંથી અમુક બીમારીઓ તો આજીવન રહે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આ બીમારીમાં ધાધરનો રોગ એવો એક ચામડીનો રોગ છે, જેની સમય સર સારવાર ન કરવામાં આવે તો તે વર્ષો સુધી શરીરમાં રહે છે. આ રોગ એક ચામડીનો રોગ છે, જે વ્યક્તિના શરીર પર થાય છે. આ રોગના પરિણામ સ્વરૂપે વ્યક્તિને અનેક જગ્યાએ ખંજવાળ આવે છે અને એની જગ્યાએથી બીજી જગ્યાએ ખંજવાળવાથી તે બીજી જગ્યાએ પણ જાય છે. આ ધાધરને મટાડવા માટે તમારે કુવારપાઠું લેવું. તેના પાંદડા તોડીને તેમાંથી ચપ્પુ વડે ઉપરનું ચ[કવચ ઉતારીને અંદરથી ગર્ભ કાઢી લેવો. આ ગર્ભને વાટીને તેમાંથી જૈલ કાઢી લેવી અને તેને ફ્રીજમાં મૂકી દેવી.

આ  આપણે ત્યાં જોવા મળતા ચેહમોળાનાં પાંદડા લેવા અને તેને વાટીને તેમાંથી પણ ગર્ભ કાઢી લેવો. સેચમોળું બધા જ ખેતરમાં નિંદામણ તરીકે ઉગી નીકળે છે અને દરેક વિસ્તારમાં થાય છે. જેના પાંદડા લઈને તેમાંથી તેને ચોળીને ગર્ભ કાઢી લેવો અને ફ્રીજમાં રાખી દેવો. આ પછી એક કુવાડીયાના છોડમાંથી થોડા પાંદડા લેવા અને તેને વાટી લેવા અને આ પાંદડાને વાટીને તેની અંદર કુવાડીયાના બીજનું તેલ નાખવું અને તેને ફ્રીજ રાખી દેવું.

કરંજના બીજ
કરંજના બીજ

આ પછી તેમાં કરંજના બીજ લઈને તેને સરખી રીતે વાટી લેવા. આ વાટીને તેની અંદર પછી થોડા સમય બાદ આ બધી જ વસ્તુને સરખા પ્રમાણમાં લઈને એક લેપ તૈયાર કરવો. આ લેપને લઈ તેને જ્યાં પણ ધાધર થઇ હોય તેવી જગ્યાએ લગાડી દેવો. આ લેપને 12 કલાક જેટલા સમય સુધી  ધાધર પર રહેવા દેવો. આ એક ખુબ જ ઉપયોગી અને અસરકારક  ઈલાજ છે. તમે માત્ર બે દિવસ લગાવશો તો તેની અસર દેખાવા માંડશે.

આ સમસ્યાથી વ્યક્તિ એના દુખાવા અને ખંજવાળીને કંટાળી જાય છે. આ સમસ્યામાં રાત્રે ખંજવાળ વધે તો રાત્રી દરમિયાન વ્યક્તિને ખુબ જ પરેશાની થાય છે. વ્યક્તિને અનેક મુશ્કેલીઓ પડે છે. વ્યક્તિ આ રોગને મટાડવા ઘણી બધી દવાઓ કરાવે છે છતાં પણ આ રોગ મટી શકતો નથી એટલો બધો આ ભયંકર રોગ છે. જેના લીધે વ્યક્તિ માનસીક રીતે ખુબ જ પરેશાન રહેતો હોય છે.

જો આ ધાધરમાં ધ્યાન ન આપવામાં આવે તો આ રોગ દિવસેને દિવસે વધતો જાય છે. આ રોગમાં ગોળ રીંગ થાય છે અને ચકામાં થાય છે. આ ધાધર થાય ત્યારે અમુક બાબતોની કાળજી રાખવી. જેમાં કોઇપણ પ્રકારની ગળપણ વાળી ચીજો બંધ કરી દેવી

આ પ્રકારે મીઠાશ અને ગળપણ કોઇપણ પ્રકારના ગળપણ સંપૂર્ણ બંધ કરી દેવા. જેમાં ગોળ અને ખાંડ સપૂર્ણ બંધ કરી દેવા. ગોળમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. ઘણા લોકો ભોજન સાથે પણ ગોળ ખાતા હોય છે. પરંતુ જો ધાધર થઇ હોય તો આવા ગળ્યા પદાર્થો બંધ કરી દેવા. મીઠાઈને બંધ કરી દેવી.

ઘણા લોકોને વધારે પડતું ખાવાની ટેવ હોય છે. આવા લોકો અવનવા સ્વાદિષ્ટ ખોરાક ખાધા કરતા હોય છે. તેઓ અનેક રીતે તીખું કે તળેલું ખાતા હોય છે. પરંતુ ધાધરની બીમારીમાં આ તળેલી વસ્તુઓ ખુબ જ નુકશાન કરે છે અને ધાધર મટવા દેતી નથી. માટે આવી તળેલી ખાવાની વસ્તુઓ બંધ કરી દેવી.

મસાલા વાળી ચટાકેદાર વસ્તુઓ પણ આ રોગમાં ખુબ જ તકલીફો ઉભી કરે છે. માટે મસાલા વાળી ચટાકાદાર વસ્તુઓ ખાવાની પણ બંધ કરી દેવી. ઘણા લોકો ચોકલેટ, મિલ્ક શેક અને કોલ્ડ્રીંક જેવી ઘણી વસ્તુઓ ખાતા હોય છે. પરંતુ આ પ્રકારના દરેક પદાર્થો બંધ કરી દેવા. અમુક પ્રકારના ફળો પણ ધાધર વધારે તેવા ગુણો ધરાવતા હોય છે. આ ફળોમાં ગળપણ રહેલું હોય છે, જેના પરિણામ સ્વરૂપે ધાધરનું પ્રમાણ વધે છે. આવા ફળોમાં કેળા, ચીકુ, અને સીતાફળ શરીરમાં કેલ્શિયમ વધારે છે અને તેમાંથી અનેક પોષક તત્વો મળે છે. પરંતુ ધાધર હોય તે દરમિયાન આ ફળોની સેવન ન કરવું જોઈએ. આ ફળો શરીરમાં કફને વધારે છે અને ધાધર કફના વધારાના પ્રકોપને લીધે થાય છે.

જો શરીરમાંથી કફનું પ્રમાણ ઘટે તો ચામડીના રોગ મટી જાય છે અને કોઇપણ પ્રકારની ખંજવાળ ઓછી થવા લાગે છે.

ધાધર વાળા લોકોએ દહીં પણ બંધ કરી દેવું. ખાસ કરીને રાત્રે દહીં ક્યારેય ન ખાવું જોઈએ. માટે હંમેશા દદહીં ખાવાની જરૂરિયાત ઉભી થાય તો સવારે જ મોળું દહીં ખાવું.  પરંતુ ધાધર થઇ હોય તેવા લોકોએ દહીંનું સેવન થોડા સમય સુધી બંધ કરી દેવું.

આ સિવાય માંસાહાર, દારૂ, આ પ્રકારની ખરાબ આદતો હોય તો બંધ કરી દેવી જોઈએ. આ આદતોથી ધાધરમાં નુકશાન થાય છે અને અન્ય રોગોને પણ શરીરમાં આવકારે છે. આ બધું તમારે બંધ કરી દેવું જોઈએ. ઘણા લોકો સુકા મેવાનું સેવન વધારે કરતા હોય છે. આ સુકો નાસ્તો લાંબા સમય સુધી રાખવામાં આવ્યો હોય છે એ પણ તળવામાં આવેલો નાસ્તો વધારે હોય છે. માટે આવા સુકામેવા કે નાસ્તા જેવા પદાર્થો બંધ કરી દેવા જોઈએ. જેના લીધે શરીરમાં ધાધર લાગુ પડે છે. કાજુ, દ્રાક્ષ વગેરે પણ ધાધર દરમીયાન બંધ રાખવા.

ઘણા લોકોને માખણ, બટર વગેરે ખાવાની ટેવ હોય છે. પરંતુ જ્યાં સુધી ધાધર ન મટે ત્યાં સુધી આ માખણ વગેરેનું સેવન ન કરવું. મીઠું અને ખારાશ પણ શરીરમાં આવા ચામડીના રોગોને વધારે છે. માટે મીઠું કે ખારાશ બંધ કરી દેવી. વધારે પડતા મીઠા વાળી ચીજો ઓછી ખાવી અને રસોઈમાં પણ તેનો ઉપયોગ ઓછો કરવો. વાસી રાંધેલો ખોરાક ન ખાવો. ઘણા લોકોને રાત્રે રાંધેલું સવારે અને સવારે રાંધેલુ સાંજે ખાવાની આદત હોય છે જેનાથી પણ ચામડીના રોગો થાય છે. પરંતુ  વાસી ભોજન બિલકુલ બંધ કરી દેવું. કારણ કે વાસી ભોજન છે તે ધાધરને વધારી શકે છે.

આમ, ધાધર થઇ હોય તો આટલી કાળજી રાખીને પછી જો આ લેપ લગાડવામાં આવે તો ધાધર 100 ટકા મટી જાય છે. આ એક કુદરતી ઉપચાર હોવાથી ધાધરને જડમૂળમાંથી મટાડે છે. આ એક રામબાણ ઉપાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
માત્ર બે ટીપા નાકમાં નાખો આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ થઇ જશે

માત્ર બે ટીપા નાકમાં નાખો આધાશીશી કે માઈગ્રેન નો કાયમી ઈલાજ થઇ જશે

આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Raw-Pax Ferry

નરેન્દ્ર મોદી રો-પેક્સ ફેરીનો આ તારીખથી કરાવશે પ્રારંભ જાણો ક્યાં શહેર વચ્ચે શરુ થશે આ સુવિધા

November 6, 2020
સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખાઈ જજો

August 18, 2022
fire

આગની બદલાતી રીતથી વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિ લુપ્ત થવાના આરે

November 27, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In