Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સવારે ખાલી પેટ તમારા રસોડામાં થી આ 1 વસ્તુ ખાઈ લેવા વિનંતી

Editorial Team by Editorial Team
October 26, 2022
Reading Time: 1 min read
0
સવારે ખાલી પેટ તમારા રસોડામાં થી આ 1 વસ્તુ ખાઈ લેવા વિનંતી

સવારે ખાલી પેટ તમારા રસોડામાં થી આ 1 વસ્તુ ખાઈ લેવા વિનંતી

Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક એવા ઔષધીય ઓસડીયા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે તમારા રસોડામાં પડેલી ઔષધીને તમે ભૂખ્યા પેટે સેવન કરી લેશો તો તેનો ખુબજ વધારે ફાયદો થાય છે. તમારા રસોડામાં રહેલી આ એક ફૂલ જેવી ઔષધી એટલે કે લવિંગ ની મારે તમને વાત કરવી છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

લવિંગ
લવિંગ

લવિંગમાં રહેલા તત્વો : લવિંગમાં વિટામીન C, મેગ્નેશિયમ, વિટામીન K અને ફાઈબરનું પ્રમાણ રહેલું હોય છે આ ઉપરાંત પણ સૌથી વધારે મહત્વનું તત્વ યુજીનોલ આ તત્વ તમારા રસોડામાં રહેલા બીજા કોઇપણ તત્વોમાં જોવા નહિ મળે. આ યુજીનોલ એ એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. આ તત્વ શરીરમાં રહેલી તમામ ગંદકીને પેશાબ વાટે, પરશેવા વાટે, મળ વાટે બહાર ફેકી દેશે તથા શરીરની બધી જ ગંદકી ફેકી દેવાનું કામ લવિંગ કરે છે.

શરદી-ઉધરસમાં રાહત આપે : તમને જો કોઈ વાર શરદી ઉધરસ થઇ હોય તો તેને ઠીક કરવા માટે તમે 2 નંગ લવિંગનું સેવન કરશો એટલે તમને ફાયદો કરે છે. આ ઉપરાંત લવિંગનું તેલ દાંત ઉપર લગાડવાથી દાંતને લગતી સમસ્યા માંથી સાવ છુટકારો અપાવે છે. લવિંગનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે દરરોજ સવારે 2 લવિંગ ચાવીને ખાઈ જવા જેને કફ હોય અથવા તો વાયુની પ્રકૃતિ હોય તે લોકો ભૂખ્યા પેટે 2 કાચા લવિંગ ચાવીને ખાઈ જાય તથા જે લોકોને વધુ પ્રમાણમાં પિત્તની સમસ્યા હોય અને તેને કારણે પેટમાં એસીડીટી થતી હોય અથવા તો પેટમાં બળતરા થતી હોય તેવા લોકોએ કાચા લવિંગનું સેવન કરવાનું નથી તેમણે લવિંગને શેકીને તેનો ઉપયોગ કરવાનો છે.

કામેચ્છામાં વધારો કરે છે : જો તમને કામેચ્છામાં રસ ન પડતો હોય અથવા તો જરા પણ ઈચ્છા ન થતી હોય તો તમારે લવિંગના દરરોજ 1 થી 2 દાણા ખાવાથી ફાયદો થાય છે અને તમારી સેક્યુઅલ સમસ્યામાંથી પણ સાવ છુટકારો મળે છે.

તમે સવારે ભૂખ્યા પેટે 2 લવિંગ ચાવી ચાવીને ખાઈ જશો ત્યારબાદ તમે સીધા બપોરે ખાશો તો આ વચ્ચેના સમયગાળા દરમિયાન આ 2 લવિંગ ખુબજ કામ આપશે. તે આખા શરીરમાંથી કાચા આમને પકવવાનું અને બાકી રહેલા કચરાને બહાર કાઢીને ફેકી દેવાનું કામ આ યુજીનોલ તત્વ કરે છે અને તે લવિંગમાં રહેલું છે.

તમારા બાળકોને અથવા તો  તમને પેટમાં કૃમિ હોય તો તમારે સવારે લવિંગ નહિ ખાવાના પરંતુ રાત્રે સુતા પહેલા તેને 2 લવિંગ ખવડાવી દેજો પેટના આંતરડામાં કૃમિ કે કરમિયા હશે તે સાવ સાફ થઇ જશે.

ડાયાબીટીશને કંટ્રોલ કરે છે : તમે ડાયાબીટીશની સમસ્યાથી સાવ કંટાળી ગયા હોવ અને જેને લીધે અનેક સમસ્યા તમને થતી હોય તો તેને ઠીક કરવા માટે લવિંગનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

અત્યારે બહેનોમાં સૌથી વધુ વધી રહેલું બ્રેસ્ટ કેન્સરના પ્રમાણને બહેનો જો દરરોજ 2 લવિંગ ખાશે તો તેને ફાયદો કરે છે. બહેનોમાં બ્રેસ્ટ કેન્સરને રોકવાનું કામ લવિંગ કરે છે. લીવરને મજબુત કરવાનું કામ અને લીવરમાં જમા થયેલા ટોક્સિકને દુર કરવાનું કામ પણ આ લવિંગ કરે છે.

માથાનો દુખાવો મટાડે છે : જો તમે માથાના દુખાવાથી પરેશાન થઇ રહ્યા છો તો 2 લવિંગને પીસીને 1 કપ ઉકાળેલા પાણીમાં બરાબર મિક્સ કરીને તેને ગાળીને તેમાં યોગ્ય ખાંડ કરીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરવાથી માથાના દુખાવામાં ફાયદો થાય છે.

તમને સ્કીનને લગતી સમસ્યાને ઠીક કરવાનું કામ પણ લવિંગ કરે છે તથા બીજા પણ અનેક નાના મોટા પ્રોબ્લેમને ઠીક કરવાનું કામ લવિંગ કરે છે. જે લાકો વાયુની પ્રકૃતિ વાળા હોય છે તેમણે ભૂખ્યા પેટે 2 લવિંગ ચાવીને ખાઈ જવાથી ફાયદો થાય છે. તેમજ જેમને પિત્તની પ્રકૃતિ હોય તે લવિંગને શેકી નાખે તો તેનાથી ખુબજ ફાયદો થાય છે.

લવિંગમાં ફાઈબર અને મેગેનીઝનું સારું એવું પ્રમાણ રહેલું હોય છે અને એમાં પણ મેગેનીઝએ હાર્ટની માંસપેશીઓને મજબુત કરવાનું કામ કરે છે. આપણા શરીરમાં સૌથી મહત્વનું કામ હદય કરે છે અને છેક શેવાડાના સેલ સુધી લોહીને પહોચાડવાનું અને તેમાંથી ઉર્જા મેળવવાનું કામ હદય કરે છે.

લવિંગનું સેવન કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તેનાથી સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ખુબજ ફાયદો કરે છે કારણ કે જો લવિંગનું વધુ પ્રમાણમાં સેવન કરવમાં આવે તો તેનાથી મેલ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન ખોરવાઈ શકે છે એટલા માટે લવિંગનો જો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો હોય તો કોઈ નિષ્ણાંતની સલાહ લેવી.

ShareTweetPin1
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
રોજ સવારે માત્ર 2 બે દાણા ખાવ જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

રોજ સવારે માત્ર 2 બે દાણા ખાવ જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો

કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

તમારી આ ખરાબ આદતોને આજે જ બદલી નાખો, નહિતર તમારું વજન 65નું 95 થતા વાર નહિ લાગે

July 30, 2022
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
ભગવાન શ્રી કૃષ્ણના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યાઓનું થઈ જશે સમાધાન

ભગવાન શ્રી કૃષ્ણના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યાઓનું થઈ જશે સમાધાન

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In