Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 વસ્તુ લગાવો

Deep Charaniya by Deep Charaniya
October 26, 2022
Reading Time: 1 min read
0
ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 વસ્તુ લગાવો
Share on FacebookShare on Twitter

મિત્રો જો તમને સતત તમારા ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય તો તેને મટાડવા આજે અમે તમને કેટલાક દેશી ઉપાયો વિશે માહિતી આપી દઈશું. જે તમને તમારા ચહેરાને લગતી સમસ્યાને મટાડવા માટે ઉપયોગી થશે. અત્યારે મોટા ભાગની યુવા પેઢીને યુવાન રહેવું સૌથી વધુ ગમતું હોય છે. તથા તમામ ને પોતાનો ચહેરો ગોરો અને મુલાયમ રાખવો હોય છે. તો અમે જણાવેલ ટીપ્સ નો ઉપયોગ કરવાથી તમારી આવી બધી જ સમસ્યા નો સાવ હલ થશે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

જો તમે તમારી સ્કીન ને એકદમ હેલ્ધી, ગ્લોઇગ અને એકદમ ટાઈટ રાખવા માંગતા હોવ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બજાર માંથી મળતા કેમિકલ કે રાસાયણિક તત્વોનો બિલકુલ ઉપયોગ ન કરવી જોઈએ જે તમારી સ્કીન ને પણ નુકસાન કરે છે તથા તમારા ચહેરા ગ્લો પણ તે આવવા દેતા નથી . માટે તેના યોગ્ય નિરાકરણ માટે અમે તમને ઘરેલું નુસ્કાઓ વિશે માહિતી આપી દઈએ તે તમારા ચહેરા ને લગતી તમામ પ્રકારની સમસ્યાને દુર કરવા માટે ફાયદો કરે છે . આ ઉપાયો સ્ત્રી તેમજ પુરુષ બંને માટે ઉપયોગી થાય છે.

નાળીયેર તેલનો ઉપયોગ : તમે થોડું વર્જિન કોકોનટ તેલ લઈને તેને હળવા હાથે તમારા આખા ચહેરા ઉપર મસાજ કરો જો બની શકે તો તમે રાતે પણ આ રીતે તેલ લગાડીને સુઈ જવાથી તમને ફાયદો થાય છે. આ તેલમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ એ તમારી સ્કીનને ખુબજ ફાયદો થાય છે. આ નાળીયેર તેલ એ તમારા ચહેરા ઉપરના રીંકલ્સ ને પણ સાવ દુર કરી નાખશે.

ફ્લોલેસ સ્કીનને દુર કરવા માટે : જો તમારી સ્કીન ફ્લોલેસ થઇ ગઈ હોય તો તેને દુર કરવા માટે તમારે ૧ ચમસી ભરીને ચણાનો લોટ લેવો , થતા તેમાં અડધી ચમસી ભરીને હળદર નાખવી થતા તે પેસ્ટ બની જાય તેટલું કાચું દૂધ તેમાં મિક્સ કરીને તેને ૧૫ થી લઈને ૨૦ મિનીટ સુધી સતત તમારા ચહેરા ઉપર લગાડી દો ત્યારબાદ તેને ચોખ્ખા પાણી ની મદદથી તમારો ચેહરો ધોઈ નાખો . આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ૨ વખત કરવાથી તમારો ફેસ એક્દમ ગોરો અને મુલાયમ બની જશે .

તમારા ચહેરાની સ્કીનને નરીશ કરવા માટે: તમે એક ચમસી ભરીને એલોવેરા ની જેલ લો અને તેમાં ૧  ચમસી ભરીને મધ નાખો , તથા ૧ ચમસી ભરીને તેમાં દૂધ મિક્સ કરીને તેને બરાબર હલાવી નાખો પસી તે પેસ્ટ ને તમે તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવી દો . ત્યારબાદ તમે નવશેકા પાણી ની મદદથી તેને ૧૫ થી ૨૦ મિનીટ બાદ તમારો ચહેરો ધોઈ નાખો આ પ્રયોગ કરવાથી સ્કીન તમારી નરીશ કરશે અને તમારા ચેહરા ઉપર ગ્લો પણ વધારી દેશે.

તમારા ચહેરાની સ્કીનને ટેન કરવા માટે : જો તમારી ચહેરાની સ્કીન ટેન થઇ જવાનું મુખ્ય કારણ એ હોય છે કે તમે વધુ પડતા સમય તડકામાં રહેવાથી . તેને ઠીક કરવા માટે દહીં , છાશ કે કાકડી નો થોડો રસ કાઢીને તેને તમારા ચહેરા ઉપર લગાડી દેવો ત્યારબાદ તેને ૨૫ થી ૩૦ મિનીટ બાદ તમારો ચહેરો ધોઈ નાખવો.તમારી સ્કીન ટેન્ડ થઈ ગઈ હશે તો પણ  મુલાયમ બની જાશે અને તમને આ સમસ્યામાંથી સાવ ફાયદો થશે.

આમ,અમે તમને આ આર્ટીકલમાં તમારા ચહેરા ને લગતી સમસ્યા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી તમને ફાયદો થાય છે તેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપવાની કોશીશ કરી છે.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
સવારે ખાલી પેટ તમારા રસોડામાં થી આ 1 વસ્તુ ખાઈ લેવા વિનંતી

સવારે ખાલી પેટ તમારા રસોડામાં થી આ 1 વસ્તુ ખાઈ લેવા વિનંતી

રોજ સવારે માત્ર 2 બે દાણા ખાવ જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

રોજ સવારે માત્ર 2 બે દાણા ખાવ જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

8 assembly seats in Gujarat

ગુજરાતમાં વિધાનસભાની તમામ 8 બેઠકોમાં ભાજપનો વિજય

November 10, 2020
મગજ માટે ઝેરની જેમ કામ કરે છે આ 7 વસ્તુ, જો તમે પણ આ વસ્તુનું કરો છો સેવન તો આજે જ બંધ કરી દો

મગજ માટે ઝેરની જેમ કામ કરે છે આ 7 વસ્તુ, જો તમે પણ આ વસ્તુનું કરો છો સેવન તો આજે જ બંધ કરી દો

September 29, 2022
Rajkot Hospital Fire reason

રાજકોટની હોસ્પીટલમાં આગ લાગવાનું કારણ આવ્યુ બહાર, જાણો શા માટે લાગી હતી આગ

November 27, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In