Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો

Editorial Team by Editorial Team
October 28, 2022
Reading Time: 1 min read
0
કામ કરીને થાકી જાવ કે થાકીને આવો ત્યારે આ એક ટુકડો ખાઈ લેજો
Share on FacebookShare on Twitter

થાક ગમે ગમે તે પરિશ્રમ કરતા હોય તે લોકોને કે લાંબી મુસાફરી કરતા લોકોને લાગતો હોય છે. જયારે વ્યક્તિને થાક લાગે ત્યારે તે  થાકીને  આરામ માંગતો હોય છે. જો કે લાંબી મુસાફરી કરનાર વ્યક્તિને ઘણા દિવસો થાક ઉતરતો નથી. આ થાકને પરિણામે આવા વ્યક્તિઓને લાંબા સમય સુધી આરામ કરવો પડે છે.  જયારે અમુક લોકોના થાક પગ ભારે ભારે લાગે છે.

RELATED POSTS

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

આ એક એનેર્જીનો ભરપુર ખજાનો છે. આ માટે જો તમે થાકીને આવીઓ ત્યારે આ વસ્તુને ખાઈ લો તો થાક તરત દૂર થઇ જાય છે. અશક્તિ તરત દૂર થઇ જાય છે. આ માટે અમે જે પદાર્થ જણાવી રહ્યા છીએ તે પદાર્થ છે ગોળ. આ નાનકડો દેશી ગોળનો ટુકડો ઘણું બધું મહત્વનું કાર્ય કરે છે. જે શરીરની જે નબળાઈ હોય તેને દૂર કરે છે.

જયારે આ થાક વધારે પ્રમાણમાં લાગતો હોય તેવા વ્યક્તિઓ આયુર્વેદિક ઉપાય કરીને થાકને ઓછો કરી શકે છે. આ માટે આ  ઉપાય કરવાથી મોટાભાગે થાકને ઓછો કરવામાં ખુબ જ ફાયદો રહે છે. આ માટે એક ઔષધીય પદાર્થમાંથી જ બનેલી એક મીઠાઈ કે જેનો થાક ઉતારવામાં ખુબ જ ઉપયોગ થઇ શકે છે. આ મીઠાઈ શરીરમાં ઉર્જા પૂરી પાડે છે.

જયારે તમને થાક લાગ્યો હોય કે તમે પરિશ્રમ કરીને આવ્યા હોય ત્યારે ખુબ થાકી ગયા હોય આ મીઠાઈઆ ટુકડાનો  ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો તમારો બધો જ થાક  બે મિનીટ માં ઉતરી જાય છે. આ એક કુદરતી વસ્તુ છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ રામબાણ છે. કારણ કે જે શરીરમાં અશક્તિ, થાક અને નબળાઈ રહેતી હોય, તો તેના માટે એક ટુકડો ખાઈ લો તો થાક, નબળાઈ, અશક્તિ પણ  પલભરમાં ગાયબ થઇ જાય છે.

આ શરીરમાં જે અશક્તિ હોય, પરિશ્રમ કરીને આવ્યા હોય ત્યારે જે થાક લાગે ત્યારે આ નાનકડો ગોળનો ટુકડો ખાઈને ઉપર તમે હુંફાળું પાણી પી લેશો તો માત્ર બે જ મીનીટમાં તમારો બધો જ થાક ઓગળી જાય છે. આ થાક ઓગળવાની સાથે સાથે જો તમે નિયમિત આટલો ટુકડો ગરમ પાણી સાથે અથવા હુંફાળા પાણી સાથે સેવન કરો તો શરીરમાં ઘણો પુષ્કળ ફાયદો થાય છે.

આ એક એનર્જીનો ખજાનો છે. જેથી તમે નિયમિત સેવન કરો તો શરીરમાં એનર્જી ભરપૂર મળે છે. આ સિવાય જે લોકોને હિમોગ્લોબીન ગ્લોબીનની ઉણપ હોય તો તે હિમોગ્લોબીનની ઉણપ પૂરી કરે છે. કારણ કે તેની અંદર આયર્ન પુષ્કળ માત્રામાં હોય છે.

જો કોઈને પેટની સમસ્યા રહેતી હોય, ખોરાકના પાચનમાં મુશ્કેલી થતી હોય તો તેના માટે પણ આ ઔષધિ ટુકડો રામબાણ છે. ગોળ છે કે એક પ્રકારની કુદરતી મીઠાઈ છે. આપણે જાણીએ છીએ કે ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી મળે છે. જયારે ખાંડ બને છે તેમાં ઘણી બધી રસાયણિક પ્રક્રિયા થતી હોય છે અને રસાયણોનો ઉપયોગ થતો હોય છે. ખાંડમાં ઘણા બધા રસાયણો મિક્સ કરવામાં આવે છે ત્યારે ખાંડ બને છે. જયારે ગોળ એક કુદરતી મીઠાઈ છે.

ગોળમાં કોઈ રાસાયણીક તત્વો હોતા નથી. જેથી ગોળ એ શક્તિનો ખજાનો છે. જે લોકોને પેટમાં પાચનની સમસ્યા રહેતી હોય. ગેસ, એસીડીટી અને કબજીયાત આ પેટની મુખ્ય સમસ્યા છે જેના માટે ગોળ ખુબ જ સારી દવાના રૂપમાં ઉપયોગી છે. આ સમયે ગોળ ખાવાથી આ સમસ્યા મટી જાય છે. જો તમને સમસ્યા પછી એસીડીટી કે ગેસની સમસ્યા રહેતી હોય તો જમીને ઉભા થઈને નાનકડો ટુકડો ગોળનો ખાઈ લો એટલે તમે ખાધેલો ખોરાક ખુબ ઝડપથી પાચન થઇ જાય છે. જેના લીધે ગેસ કે એસીડીટી થતા નથી.

જો તમને કબજીયાત રહેતી હોય, મળ કઠણ ઉતરતો હોય, વારંવાર ટોઇલેટ  જવા છતાં ન ઉતરતો હોય તો તમે રાત્રે સૂતી વખતે ગોળનો ટુકડો ખાઈ અને તેની ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીને સુઈ જાવ એટલે સવારે કબજીયાત દૂર થઇ જાય છે. સવારે પેટ એકદમ સાફ થઇ જાય છે. આ કબજિયાત સાવ મટી જાય છે. આ એક અનેક વેધરાજ દ્વારા કરવામાં આવેલા અનુભવ સિદ્ધ પ્રયોગ છે. જેનું ખુબ જ ચમત્કારિક પરિણામ આવે છે. આ સિવાય કોઈને કફ રહેતો હોય, કફ દૂર ન થતો હોય, ઉધરસ મટતી ન હોય કે શરદી મટતી ન હોય તો એના માટે પણ તમે રાત્રે સૂતી વખતે આ ગોળનો ટુકડો અને એક ચમચી અજમો બંને એકસાથે ચાવીને ખાઈ જાવ અને ઉપર એક ગરમ પાણી પી જાવ એટલે માત્ર બે થી ત્રણેક દિવસ આ ઉપાય કરશો તો તમને ઉધરસની તકલીફ હશે તો આ તકલીફ બંધ થઇ જશે. આ ઉપાય સુકી ઉધરસ કે કફ વાળી બંને પ્રકારની ઉધરસમાં ઉપયોગી છે.

આ ગોળનું નિયમિત ગરમ પાણી સાથે સેવન કરો તો તમારી ચામડીમાં ચમક આવી શકે છે અને ચામડીની કોઈ સમસ્યા હોય તો મટી જાય છે. જે લોકોને શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો આ લોકો ગોળ અને ચણાનું સેવન કરી શકે છે. આ ગોળ ખુબ જ પુષ્કળ પ્રમાણમાં આયર્ન ધરાવે છે જેના લીધે તે હિમોગ્લોબીનની કમીને પૂરી કરે છે.

આમ, ગોળ એક ઉત્તમ આયુર્વેદિક પદાર્થ છે, માટે જે લોકોને વારંવાર થાક લાગી જાય છે, થોડુ ચાલવા કે દોડવાથી થાકી જતા હોય તો તમે નિયમિત ગોળનું સેવન શરૂ કરી દેશો તો થાક અને નબળાઈ દૂર થઇ જશે. શરીરમાં ઉર્જા મળશે. માટે તમારે નિયમિત આ ગોળનું સેવન કરવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

December 29, 2022
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
આ એક વસ્તુ ગમે તેવા જીદ્દી ખોડાની સમસ્યા ચપટીમાં દૂર કરી દેશે અને વાળ મજબુત કરશે

આ એક વસ્તુ ગમે તેવા જીદ્દી ખોડાની સમસ્યા ચપટીમાં દૂર કરી દેશે અને વાળ મજબુત કરશે

વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

navratri guidlines

નવરાત્રી અને બીજા તહેવાર માટે સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી, 17 તારીખથી થશે લાગુ

October 9, 2020
ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

ત્રણ મહીનામાં વજન ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે કરી શકો છો

August 3, 2022
સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત

સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત

May 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In