Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઔષધી

વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ

Editorial Team by Editorial Team
October 28, 2022
Reading Time: 1 min read
0
વર્ષો જૂની આંતરડામાં જામેલી ગંદકી સાફ કરી રોગ મુક્ત કરશે આ ડીટોક્સ જ્યુસ
Share on FacebookShare on Twitter

આપણે ઘણા બધા ઔષધીય ફાયદાઓ લેવા માટે જ્યુસનું સેવન કરતા હોઈએ છીએ. આ જ્યુસના સેવનથી ઘણા બધા વિટામીન, ખનીજો અને ઘણા બધા પોષકતત્વો મળે છે. જેનાથી આપણે દવાના રૂપમાં આ જ્યુસનો ફાયદો લઈ શકીએ છીએ.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

આ આર્ટીકલમાં અમે આવા જ એક ખુબ જ શક્તિશાળી ડીટોક્સ જ્યુસ વિશે જણાવીશું કે જે જ્યુસ શરીરની અંદર જામેલી બધી જ ગંદકીને દુર કરવાની તેમાં ક્ષમતા છે. આ એક એવું જ્યુસ છે કે તે મેગ્નેટની જેમ શરીરની અંદર રહેલા બધા ટોક્સીનને ખેંચવા લાગે છે. આ જ્યુસ શરીરની સાથે સાથે મનને પણ સાફ કરે છે. બુદ્ધિ વધારે છે.

સફેદ પેઠા
સફેદ પેઠા

આ જ્યુસનો માત્ર એક જ ગ્લાસ દરરોજ સવારે સેવનથી તમારું સ્વાસ્થ્ય બદલી શકે છે. આ જ્યુસનું નામ છે સફેદ પેઠાનું જ્યુસ. આ એક શાકભાજીનું જ્યુસ છે. આ એકદમ સામાન્ય સ્વાદ વગરનો ટેસ્ટ આપે છે. થોડી મહેનત કરીને આ જ્યુસ બનાવી શકાય છે અને તેને બજારમાંથી શાકભાજી વાળાની દુકાનેથી મેળવી શકાય છે.

સફેદ પેઠામાં ખુબ જ ઉપયોગી તત્વો હોય છે. જેમાં વિટામીન B-1, B-3 અને વિટામીન સી હોય છે. તેમાં કેલ્શિયમ, સોડીયમ, જસત, લોહ તત્વ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, તાંબુ, સેલેનીયમ અને પોટેશિયમ જેવા વિભિન્ન ખનિજ પણ તેમાં સામેલ છે.

આ લેખમાં અમે આ જ્યુસ બનાવતા પણ શીખવાડીશું. આ જ્યુસ અનેક ફાયદાઓ કરે છે. અમે પેકિંગમાં બંધ, ડબ્બા બંધ અને તેલથી ભરેલું ભોજન કરીએ છીએ ત્યારે કે દિવસમાં ત્રણ વખત અનાજ ખાઈએ છીએ ત્યારે આપણા આંતરડા ખરાબ થઈ જાય છે. વર્ષો સુધી આંતરડામાં ગંદકી ભરાઈ રહે છે અને આ ગંદકી મોટામાં મોટી બીમારીને ઉત્પન્ન કરે છે. જેવી કે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, થાઈરોઈડ, મોટાપા, PCOD, અસ્થમા, માઈગ્રેન, કેન્સર જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

આ સફેદ પેઠાનું જ્યુસ શરીરમાં ડીટોક્સ પ્રક્રિયા કરવાનું કાર્ય કરે છે. જયારે આ જ્યુસ શરીરમાંથી પસાર થાય છે ત્યારે જૂનામાં જુના કચરાને પોતાની સાથે લઈને નીકળે છે. આ જ્યુસને દરરોજ પીવાથી તમે જોશો તો એક અઠવાડિયામાં તમારી ચામડી ચમકવા લાગશે. એક નવો ગ્લો આવી જશે, વજન સામાન્ય થવા લાગશે. જો કોઈ બીમારી કે બીમારીનું બીજ શરીરની અંદર બેઠું છે તો તે શરીરની બહાર નીકળવા લાગશે.

આ જ્યુસનો ટેસ્ટ પાણીની જેમ ટેસ્ટ વગરનું હોય છે. તેનો કોઈ સ્વાદ હોતો નથી. તે કડવો કે મીઠો એકપણ સ્વાદમાં હોતો નથી. આ પેઠું બહારથી હળવું લીલું અને અંદરથી સફેદ હોય છે. આ કોઇપણ શાકભાજી વાળાની પાસેથી આરામથી મળી જાય છે. આપણા દેશમાં આ પેઠાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આ માટે જ્યુસમાં ઉપયોગમાં લેવા માટે મોટા પેઠાનો ઉપયોગ કરવો. નાના પેઠામાં બીજ વધારે હોય છે અને જ્યુસ ઓછુ નીકળે છે.

એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે લગભગ અઢીસો ગ્રામ પેઠાનો ટુકડો લેવો. સૌથી પહેલા તેની છાલો કાઢી લેવી. બીજ અને છાલો કાઢી લેવી ખુબ જ જરૂરી છે. કારણ કે તે કડવા હોય છે. જો તે કાઢવામાં નહિ આવે તો તમારું જ્યુસ પણ કડવું બની જશે અને તમને પીવામાં પણ મજા પણ નહિ આવે.

આ પછી તેના નાના નાના ટુકડા કાપી લેવા. ધીરે ધીરે કાપીને તેને જ્યુસરમાં નાખવા. આમાંથી ખુબ જ સારું જ્યુસ નીકળે છે. કારણ કે પ્રાકૃતિક રીતે તે સૌથી આલ્કેલાઈડ શાકભાજીઓમાંથી એક છે. તે દુનિયાનું સૌથી ઉચ્ચ પ્રાનીક શાકભાજીમાંથી એક છે. મતલબ કે તેના દરેજ ઘૂંટમાં ઉર્જા ભરેલી હોય છે.

આ ફળને સસ્કૃતમાં કુષ્માંડ કહેવામાં આવે છે. જેનામાં ઈંડા કરતા પણ અનેક ગણી શક્તિ હોય છે. જો તમારી પાસે જુસર ન હોય તો આ ટુકડાનેમિક્સર નાખી દો. જયારે મિક્સર માંથી પેસ્ટને કાઢીને કોઈ વાટકા પર કપડું રાખીને તેમાં આ પેસ્ટને નાખો. આ પછી આ કપડાને વળ ચડાવીને તેમાંથી રસ કાઢી લો. આ બંને વસ્તુ ન હય તો કોઈ શાકભાજી શીણવાના કોઈ વસ્તુ દ્વારા તેને જીણી જીણી પથરી પાડીને તેને કપડામાં નાખીને કપડાને વળ ચડાવીને પણ રસ કાઢી શકાય છે.

આ રીતે રસ કાઢીને તેને 15 મીનીટની અંદર અંદર પી લેવો. ખુબ લાંબા સમયે બહાર રાખીને તેને ન પીવો જોઈએ. આમ, કરવાથી તેમાં જે ગુણ હોય છે તે ઓછો થઈ જાય છે. આ જ્યુસનો ફાયદો ત્યારે મળે છે જયારે તમે તેને ધીમે ધીમે પીવો. જો તમે આ જ્યુસ બાળકને પીવરાવવા માંગો છો અને તેને મીઠું કરવા માંગો છો તો તેમાં 50 ટકા નારીયેળનું પાણી નાખો. આ રીતે બનાવેલા જ્યુસને આશ કોકો જ્યુસ કહેવામાં આવે છે.

આ જ્યુસને દરરોજ સવારે ખાલી પેટ પીવું અને પીવાના 1-2 કલાક સુધી કંઈપણ ન ખાવું. કારણ કે આ સમયે એ શરીરમાં ખુબ જ સફાઈનું કામ કરે છે. જો આ સમયે જો બીજી વસ્તુ ખાઈ લેવામાં આવે તો શરીરમ સફાઈ અટકી જશે. આ માટે આ જ્યુસ લેવાના એક-બે કલાક બાદ જ નાસ્તો કરવો.

જો તમારા વિસ્તારમાં સફેદ પેઠા મળતા હોય તો તમે તેને લાવીને ઘણા દિવસો સુધી રાખી શકો છો. જો તેને કાપ્યા વગર રાખવામાં આવે તો ઘણા દિવસો સુધી તેને રાખી શકો છો. જો તમે કાપી નાખ્યું છે તો તેને ફ્રીજમાં રાખીને 4 થી 5 દિવસ સુધી રાખી શકો છો અને તેમાંથી જ્યુસ બનાવી શકો છો.

આ જ્યુસને ગમે તે સમયમાં પી શકાય છે, આ જ્યુસ શિયાળો, ઉનાળો અને ચોમાંચું ત્રણેય ઋતુમાં વાપરી શકો છો. પરંતુ ઠંડીની ઋતુમાં આ જ્યુસ સામાન્ય રૂમ તાપમાને રાખવું જોઈએ. આ જ્યુસને સાયનસ અને અસ્થમાની સમસ્યામાં પણ લઈ શકાય છે. આ રીતે આ જ્યુસ શરીરમાં રહેલી ગંદકી દૂર કરવાનું કાર્ય કરે છે.

જે પણ અંદર મ્યુકર જામેલું છે, જે સાયનસ અને અસ્થમાની સમસ્યા બનાવી રહ્યું છે. જેને પણ આ જ્યુસ શરીરની બહાર કાઢે છે. આ રીતે આ આ ફળ માંથી બનાવેલું જ્યુસ પ્રાકૃતિક રીતે મળેલ અજુબો છે. તમે પણ આ જ્યુસને એકવાર પી ને અખતરો કરી જુઓ ચોક્કસ અદભૂત ફાયદો મળશે અને ચમત્કારિક ફાયદો મળશે.

આમ, આ રીતે સફેદ પેઠામાંથી બનાવેલું જ્યુસ શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. આ જ્યુસથી અનેક તત્વો મળે છે અને શરીરના દરેક અંગોને ફાયદો કરે છે. આ રીતે બનાવેલું જ્યુસ શરીરને કોઇપણ પ્રકારની આડઅસર કરતું નથી. અમે આશા રાખીએ કે આ જ્યુસ તમારા  માટે ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત

99% લોકો નથી જાણતા સુવાની સાચી રીત, જાણો આ વૈજ્ઞાનિક તથ્ય

નરણા કોઠે માત્ર એક કપ મગનું પાણી પીવાથી કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

નરણા કોઠે માત્ર એક કપ મગનું પાણી પીવાથી કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમારે એક જ મહિનામાં વજન ઘટાડવું હોય તો અપનાવો આ એક ઘરેલું ઉપાય

જો તમારે એક જ મહિનામાં વજન ઘટાડવું હોય તો અપનાવો આ એક ઘરેલું ઉપાય

August 7, 2022
આ 4 શાકભાજીને ભુલથી પણ કાચી કે અધકચરી ન ખાવી જોઈએ

આ 4 શાકભાજીને ભુલથી પણ કાચી કે અધકચરી ન ખાવી જોઈએ

September 13, 2022

અલગ અલગ ફરાળી વાનગી બનાવવાની રીત

August 16, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In