Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

Editorial Team by Editorial Team
November 1, 2022
Reading Time: 1 min read
0
શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું
Share on FacebookShare on Twitter

ઘણા વ્યક્તિઓને ચામડીની વિવિધ પ્રકારની તકલીફો થતી હોય છે. જેમાં ખીલ, કાળા, ડાઘ અને ધાધર, ખરજવું વગેરે જેવી સમસ્યાઓ વારંવાર થતી હોય છે. પરંતુ જેમાં મસ કે મહ જેવી ચામડીની સમસ્યા થાય તો તે ખુબ જ હેરાન કરે છે. જો કે તેના લીધે ચામડીના કોઈ પણ પ્રકારની શરીર પર અસર થતી નથી, પરંતુ તેમાં શરીરમાં વિવિધ ભાગ પર આ ફોડલાઓ જેવા દાણાઓ નીકળી જાય છે. જેમાં માત્ર માટી માંસ સાથે ઢીમચાંઓ ઉપચી આવે છે અને કાયમ રહે છે. આ મહ શરીર પર નીકળે છે તે સામાન્ય બાબત છે પરંતુ જે મોઢામાં ભાગે નીકળે તો ચહેરાની રોનક બદલી નાખે છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ મહ લાલ પડતા તેમજ લીલાશ પડતા કાળા રંગના પણ હોય છે. ક્યારેક તેની ગોળ ગોટીઓ સ્વરૂપે પણ થાય છે. જેને દુર કરવા ખુબ જ અઘરું કાર્ય છે. જેમાં શરીર પર તલ નીકળે છે તેવી જ રીતે મહ પણ નીકળે છે. અમે આ મહને દુર કરવાના અસરકારક ઈલાજ અહિયાં બતાવીએ છીએ જેના લીધે તમે મહને દુર કરી શકશો તેમજ તેને નીકળતા અટકાવી શકશો.

લસણનો પેસ્ટ: શરીર પર મહ નીકળે ચતો તેને દુર કરવા લસણના પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. લસણને સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. આ માટે એક લસણનો ગઠીયો લઈને તેની કળીઓ ફોલીને તેનો પેસ્ટ તૈયાર કરો. તેને રૂની મદદથી તલ પર લગાવીને આખી રાત માટે છોડી દો,  સવારે તેને સારી રીતે પાણીથી ધોઈ લેવું. આ ઈલાજથી મહ નીકળતા બંધ થઈ જશે.

કેળાની છાલ: કેળાની છાલ દ્વારા મસાને મટાડી શકાય છે. આ માટે એક કેળાની છાલ લો અને તેને અંદરનો ભાગ મહ ઉપર રાખીને ઉપરથી ચોખ્ખા કપડાથી બાંધી દો. વધુમાં જણાવીએ તો આખી રાત તેને એમ જ રહેવા દો. તેનાથી મહ ઝડપથી સાફ થઈ જશે. ઘરેલું ઉપચાર કરી કે આ ઈલાજ ઉપાય અજમાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

પાઈનેપલ: પાઈનેપલ ખાટુ હોવાને લીધે એસીડીક હોય છે. તેમાં વિટામીન સી હોય છે તેમજ તેના લીધે તે રોગ પ્રતિકારક શક્તિ માટે પણ ખુબ જ ઉપયોગી છે. આ ફળ તેના સ્વાદને લીધે ઘણા લોકોને પસંદ હોય છે. તેનો ઉપયોગ ખાવાની સાથે મહને મટાડવા માટે પણ થઇ શકે છે. ચહેરા પર જો મહ નીકળે તો તેના ઈલાજ તરીકે દિવસમાં 2 થી ૩ વખત દરરોજ પાઈનેપલનું જ્યુસ ચહેરા પર લગાવો. આ લગાવ્યા બાદ તેને ચહેરા પર લગાવી રાખવાથી મહ નીકળતા અટકી જશે.

સફરજનનો સરકો: સફરજનનો સરકો એટલે કે એપલ સાઈડર વિનેગારને રૂમાં ડુબાડીને મહ પર દિવસભર લગાવતા રહો. તે ધીમે ધીમે મહ હળવા રંગના થઈને સુકાઈને જાતે જ નીકળી જાય છે. મહ હટાવવા માટે તમારે આ ઉપાય દરરોજ કરવો પડશે, જેનું પરિણામ ચોક્કસથી મળશે.

બટાકા: બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને મહ પર લગાવી દો. દિવસમાં બે થી ત્રણ વખત આ ઉપાય કરો. આ ઉપાયથી મહ સુકાઈ જશે અને એક દિવસમાં ઉખડી જશે. તમે ઈચ્છો તો આ રસને આખી રાત માટે લગાવી શકો છો.

ખાવાનો સોડો: બેંકિંગ સોડા અને બેકિંગ પાવડરને કેસ્ટર  ઓઈલમાં મિક્સ કરી લો. હવે આ લેપને વારંવાર મહ પર લગાવવા. આ ઉપાય થોડા દિવસ સુધી કરવાથી મહ આપોઆપ મટી જાય છે તેમજ નવા નીકળતા મહ પણ નીકળતા મટી જશે.

ડુંગળી: એક ડુંગળી લઈને તેનો રસને મહ ઉપર લગાવી દો. આ રસમાં એન્ટી બાયોટીક તેમજ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ માટે ડુંગળી ઘણા રોગોમાં ઉપયોગી છે. આ ઈલાજ તરીકે મહને મટાડવા માટે ખુબ જ અસરકારક છે.

અગરબતી: મહને મટાડવા માટે અગરબતી દ્વારા ઈલાજ કરી શકાય છે. અગરબતી લઈને તે અગરબતીને સળગાવી દો. આ અગરબતીની રાખને મસા ઉપર સ્પર્શ કરીને તેને હટાવી દો. આવું 8 થી 10 વખત કરો. આ ઉપાય કરવાથી મહ સુકાઈને નીકળી જશે.

નાગરવેલનું પાન: પાનની દુકાનેથી નાગરવેલનું એક પાન અને થોડો ખાવામાં લેવામાં આવતો ચૂનો લાવીને તેના દ્વારા તેને પાનના નાક ઉપર લગાવીને તેને મહ પર લગાવી દો. આ ચૂનો જ્યાં સુધી સુકાઈ નહી ત્યાં સુધી મહ વાળી જગ્યા પર જ રહેવા દો. જયારે ચૂનો સુકાઈ ગયા બાદ જ તેને હળવા હુંફાળા પાણીથી તેને ધોઈ લો. આમ કરવાથી ચહેરા પરના કે શરીરના કોઇપણ ભાગ પર આ ઈલાજ કરવાથી મહ મટી જશે.

વડ અને પપૈયું: વડના પાંદડાને તોડતા તે જગ્યા પરથી થેર એટલે કે દૂધ નીકળે છે. વડના પાંદડાનો રસ કાઢીને આ મહ ઉપર લગાવવાથી મહ સુકાઈને ખરી પડશે. આ ઉપાય જેમાં જ પપૈયા પર જે દૂધ રહેલું હોય છે જે મહ પર લગાવવાથી પણ મહ મટે છે. ઉપાય માત્ર દિવસો સુધી કરવાથી મહ આપોઆપ મટી જશે.

કોથમીર: જો તમે આ મહની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઈલાજ તરીકે કોથમીરના પાંદડાને વાટીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને મહ વાળી જગ્યા પર લગાવો. આ ઉપાય સતત કરતો રહેવાથી મહ મટી જશે. કોથમીરમાં આંખ અને ચામડીના ઈલાજ થઈ શકે તેવા ખનીજો હોય છે.

એલોવીરા: ચામડીની દરેક સમસ્યાનો ઈલાજ એલોવીરા માનવામાં આવે છે. ચામડીના દરેક પ્રકારના ક્રીમ અને દવાઓમાં પણ એલોવીરાનો ઉપયોગ થાય છે. માટેમહના ઘરેલું ઉપચારમાં પણ એલોવીરા ઉપયોગી છે.  એલોવીરમાં રહેલા ગુણ મહની સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી છે. આ માટે મહવાળી જગ્યા પર એલોવીરાના પાંદડાનો ગર્ભ કાઢીને ૩ થી 4 લગાવી રાખો. આ ઈલાજ તરીકે તે ખુબ જ ઉપયોગી છે.

ઘી: ઘી અને ચૂનો સમાન માત્રામાં મિક્સ કરી દો. તેને બરાબર મિક્સ કર્યા બાદ મહવાળા સ્થાન પર દિવસમાં ત્રણથી ચાર વખત લગાવો. આ ઉપાય માત્ર થોડા દિવસ સુધી કરવાથી મહ થોડા જ દિવસમાં જડમૂળમાંથી નાબુદ થઈ જશે.

અળસી: અળસીના બીજ મહને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. અળસીનું સેવન ચામડીના રોગ માટે પણ ખુબ જ ઉપયોગી છે. પરંતુ મહના ઈલાજ તરીકે અળસીનું જે તેલ નીકળે છે જેને મધ સાથે ભેળવીને મહ પર લગાવી દો. આ ઉપાય કરવાથી 4 થી 5 દિવસમાં મહ દુર થવા લાગશે. તેમજ ધીરે ધીરે તે જગ્યા પર નવી ચામડી પણ આવશે.

ગીર ગાયની પૂંછનો વાળ: જો તમને શરીરના કોઇપણ ભાગમાં મહ કે મસ થયો હોય અને તે મહ શરીરમાંથી ગોટી કે ગોળીની માફક લટકી રહ્યો હોય, આ મહ તમને વારંવાર સ્નાન કરતા કે કોઈ કારણસર તમને નડતો હોય છે, જેમકે ચહેરા પર હોય તો ચહેરા પર બીજા લોકોની નજરમાં ખરાબ લાગે છે. જયારે આવા ગોળીવાળા મહને દેશી ગીર ગયાના પૂંછનો વાળ લઈને તે જગ્યા પર મહની ડોક પર તણાવીને બાંધી દો. જેના દ્વારા મહ કપાઈને તૂટી પડશે. ગીર ગાયનો આ વાળ મહને દુર કરી શકે છે.

આમ, અમે બતાવેલા ઉપરોક્ત તમામ ઉપચારો આયુર્વેદની રીતે મહને મટાડવા માટે ઉપયોગી થાય છે. આ ઈલાજ માટે આયુર્વેદ ઉપર આધારિત હોવાથી મહને કાયમ માટે પણ નાબુદ કરવાની ક્ષમતા ધરાવે છે. આશા રાખીએ કે તમારા માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થાય અને તમે મહની સમસ્યામાંથી રહત મેળવી શકો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
દૂધમાં એક ચમચી નાખી ને દરોજ સાંજે પીવો અને જુવો પછી તેનો જાદુ

દૂધમાં એક ચમચી નાખી ને દરોજ સાંજે પીવો અને જુવો પછી તેનો જાદુ

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઓમીક્રોનથી સાજા થયેલા અશોકભાઈએ લોકોને કહી આ મહત્વની વાત

ઓમીક્રોનથી સાજા થયેલા અશોકભાઈએ લોકોને કહી આ મહત્વની વાત

December 26, 2021
આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન

આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન

December 10, 2022
રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

November 2, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In