Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

મફતમાં મળતી અને ઘણું કિંમતી પોષક ફળ છે ઘણા લોકો નથી જાણતા તેનો ઉપયોગ

Editorial Team by Editorial Team
November 1, 2022
Reading Time: 1 min read
0
રસભરી કે પોપટી ના ફાયદા

રસભરી કે પોપટી ના ફાયદા

Share on FacebookShare on Twitter

આજે આપણે જેના વિશે વાત કરવાની છે તેને આપણે અનિચ્છનીય વનસ્પતિ સમજીને ખેતર કે શેઢેથી કાઢીને બહાર ફેકી દેતાં હોઈએ છીએ પરંતુ તમને કદાસ ખબર નહિ હોય કે આ વનસ્પતિના આટલા બધા ફાયદાઓ છે તો ચાલો આપણે સૌ જાણી લઈએ તે વનસ્પતિના નામ વિશે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આ વનસ્પતિને આપણે સૌ ગામડાની ભાષામાં પોપટી કહીએ છીએ અને હિન્દીમાં આ વનસ્પતિને રસભરીના નામેથી ઓળખવામાં આવે છે. ખેતરમાં આ વનસ્પતિને કાઢીને ફેકી દેતા હોય છે નાના નાના બાળકો તો આ વનસ્પતિને આવેલા ફળને ફોડીને અવાજ કરીને આનંદ માણતા હોય છે.

આ વનસ્પતિને જુદા જુદા દેશોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે ભારતમાં તેને રસભરીને મકાઓ, ટેપારિયો, તીપારી, ચોબોર્ટ, પોપટી, ભોલા, બુસરતાયા વગેરેનામોથી ઓળખે છે. આ પોપટી નામની વનસ્પતિની ઘણા પ્રદેશોમાં ખેતી પણ થાય છે, પરંતુ આપણે અહિયાં ખેતી નથી થતી એટલે સામાન્ય કચરો અથવા તો નકામો છોડ સમજીને તેને ઉખેડીને બહાર ફેકી દેતા હોઈએ છીએ.

પોપટી કે રસભરી
પોપટી કે રસભરી

પોપટીની અંદર એક સરસ મજાનું ગોળ નાના શીણીયા બોર જેવડું ફળ આવેલું હોય છે જે આ પોપટી જયારે પાકી જાય ત્યારે આ ફળ લાલ રંગનું થઇ જતું હોય છે જયારે પોપટી કાચી હોય છે ત્યારે તે લીલા રંગનું ફળ હોય છે જયારે તે એક મહિના પછી પાકી જાય છે ત્યારે તે એકદમ લાલ રંગનું થઇ જતું હોય છે. આ પોપટીના લાલ ફળની ઘણા લોકો અલગ અલગ વાનગીઓ પણ બનાવતા હોય છે.

આ પોપટી પોષકતત્વોનો ભંડાર છે જેમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે જેમ કે પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન A, વિટામીન B2, આયર્ન, વિટામીન C વગેરે. આ પોપટીનું જ્યારે પણ ફળ પાકી જાય ત્યારે તેને ખાવાનું શુકશો નહિ કારણ કે આ પોપટીના ઘણા બધા ફાયદાઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી થાય છે. પોપટીમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભરપુર માત્રામાં મળી રહે છે તેથી જ તો કુદરતે 4 લીંબુમાં જેટલું વિટામીન C હોય છે તેટલું જ વિટામીન C આ 1 પોપટીના પાકેલા ફળમાં હોય છે.

એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, આપણા શરીરની પાચનશક્તિને મજબુત કરવાનું કામ કરે છે, લીવરને ફાયદો કરે છે તથા તે લીવર ટોનિક પણ છે તેના કારણે જે લોકોને કમળો થયો હોય છે તે લોકો આ રીતે પોપટીના પાકેલા ફળનું સેવન કરશે તો તેને એકદમ સારો એવો ફાયદો થાય છે.

હદય માટે ફાયદો કરે છે : રસભરી વનસ્પતીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન A સારા એવા પ્રમાણમાં રહેલું હોવાથી હદયના રોગોને દુર કરવા માટે ફાયદો કરે છે.

લીવર અને કીડનીનું રક્ષણ કરે છે : જે લોકોને લીવર અને કીડનીને લગતા રોગો હોય તો તેને ઠીક કરવા માટે પોપટીના ફળનું સેવન કરવાથી ફાયદો થાય છે.

પિત્ત શામક છે તેથી જ લોકો પિત્તની પ્રકૃતિ વાળા છે તે લોકોને આ ફળનું સેવન કરવાથી પિત્તમાં રાહત થાય છે તેમજ શરીરમાં વધેલા પિત્તને બહાર કાઢીને દુર કરવાનું કામ કરે છે આ ફળ.

ડાયાબીટીશમાં રાહત થાય છે : જે લોકો ડાયાબીટીશથી હેરાન થઇ રહ્યા છે અથવા તો ડાયાબીટીશની હજી શરીરમાં શરૂઆત થઇ છે તે લોકો માટે આ પાકેલા ફળ એક વરદાન સમાન સાબિત થાય છે. આ ઉપરાંત ડાયાબીટીશ વાળા લોકોએ આ પોપટીના છોડના પાન તોડી લઈને તેનો 2 ચમસી રસ કાઢી લેવાનો છે અને તેને 1 ગ્લાસ પાણી સાથે મિક્સ કરીને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

આંખ માટે ફાયદો કરે છે : જે લોકોને આંખોએ બરાબર દેખાતું ન હોય અથવા તો આંખોને લગતી કોઇપણ વાયરલ બીમારી હોય તો આ પોપટીનું ફળ તેમને માટે ખુબજ ફાયદો કરે છે તેમજ રતાંધળાપણુંથી બચાવે છે.

રસભરી એટલે કે પોપટીનો આયુર્વેદમાં પણ સારો એવો ઉલ્લેખ કરેલો જોવા મળે છે આપણને સસ્તી મળે છે એટલે તેની આપણે કદર નથી કરતા પરંતુ ખુબજ ગુણોથી ભરેલી આ ઔષધી સમાન વનસ્પતિના અઢળક ફાયદાઓ છે.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી રસભરી એટલે કે પોપટી વનસ્પતિ વિશે તમે ક્યારેય પણ નહિ સાંભળેલી વાત અને તેના ફાયદાઓ વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
સફેદ વાળ પણ થઈ જશે કાળા

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, ગમે તેટલા સફેદ વાળ પણ થઈ જશે કાળા

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 7 વસ્તુ મગજ માટે ઝેરની જેમ કામ કરે છે, બને તો આજે જ બંધ કરી દો

આ 7 વસ્તુ મગજ માટે ઝેરની જેમ કામ કરે છે, બને તો આજે જ બંધ કરી દો

October 14, 2022
વજન ઉતરવાનો જાત અનુભવ

મારું વજન ત્રણ મહીનામાં ૧૦૬ થી ૮૮ કીલો પર આવી ગયું, તમે પણ આવી રીતે ઉતારી શકશો

October 21, 2022
શીખી લો વીંછીનું ઝેર ઉતારવાની રીત, કોઈક દિવસ ચોક્કસ કામ લાગશે

શીખી લો વીંછીનું ઝેર ઉતારવાની રીત, કોઈક દિવસ ચોક્કસ કામ લાગશે

September 17, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In