Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

Editorial Team by Editorial Team
November 1, 2022
Reading Time: 1 min read
0
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Share on FacebookShare on Twitter

મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું પણ હશે કે અમુક લોકો પગમાં પણ કાળો દોરો બાંધતા હોય છે માટે આ કાળો દોરો બાંધવા પાછળનું શું મુખ્ય કારણ છે તેના વિશે કંઇક અલગ જ માહિતી જણાવી દઈએ તથા આની પાછળ જ્યોતિષશાસ્ત્રનું શું કહેવું છે વગેરે જેવી માહિતી મેળવી લઈએ.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

પગમાં કાળો દોરો પહેરવા પાછળ અલગ અલગ ઘણા કારણો જવાબદાર હોય છે તેમાં જ્યોતિષશાસ્ત્ર મુજબ વાત કરીએ તો કાળો દોરો પગમાં બાંધવાથી કે ધારણ કરવાથી ખરાબ નજર લાગતી નથી તેમજ ખરાબ વિચારો આવતા હોય તો તે પણ આવતા નથી આ ઉપરાંત તેમની પાસે જો નકારાત્મક શક્તિઓ આવી ગઈ હોય તો તે દુર થઇ જાય છે પછી ક્યારેય પણ પાછી આવતી નથી. પગમાં કાળો દોરો બાંધવા પાછળનું ધાર્મિક મહત્વ તેમાં એવું છુપાયેલું છે કે તમે કદાસ નહિ જાણતા હોવ તો તમને જણાવી દઈએ કે પગમાં કાળો દોરો બાંધવાથી તે ખરાબ નજરથી તમને બચાવે છે તેથી ઘણા લોકો કાળા રંગના કપડા પહેરતા હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિલાઓએ હંમેશા ડાબા પગ પર કાળો દોરો બાંધવો જોઈએ જ્યારે પુરુષોએ જમણા પગ પર કાળો દોરો બાંધવો જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા તમારી નોકરી અથવા વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું છે, તો તમે તમારા પગમાં કાળો દોરો પહેરી શકો છો. આના કારણે તમને ન માત્ર નુકસાનથી છૂટકારો મળશે, પરંતુ તમારી આર્થિક સ્થિતિ પણ સારી થશે.

મિત્રો તમે ઘણી વખત જોયું પણ હશે કે નાના બાળકોને ખરાબ નજરથી દુર રાખવા માટે કપાળે કાળો ચાંદલો તથા તેમની આંખોમાં કાજળ પણ લગાડતા હોય છે અને પગમાં કાળો દોરો પણ બાંધતા હોય છે અત્યારે મોટા ભાગે લોકો ફેશન અને સ્ટાઇલ માટે પણ પગમાં કાળો દોરો બાંધે છે પરંતુ આપણા ઘરે ઘણીવખત વડીલોના મુખે વાત કરતા સાંભળ્યું છે કે પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજર લાગતી નથી.

પગમાં કાળો દોરો નાના બાળકો, ભાઈઓ અને મહિલાઓ પણ બંધાતા હોય છે તમને  કદાસ ખબર નહિ હોય કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કઈ રીતે કાળો દોરો બાંધવાથી તમારામાં રહેલી નકારાત્મક શક્તિઓને કઈ રીતે દુર કરી શકાય તેના વિશે માહિતી આપી દઈએ.

તમને રાહુ – કેતુ સહીત શનિની મહાદશામાંથી બચાવે છે આ કાળો દોરો: તમારી કુંડળીમાં રહેલા નવ ગ્રહો પૈકી કોઇપણ ગ્રહનો પ્રભાવ નબળો પડતા તેમના જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવવાની શરુ થઇ જતી હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પગમાં કાળો દોરો બાંધશો તો તમને શનિની મહાદશા, સાડાસાતીનો પ્રભાવ ઘટી જતો હોય છે, તથા તમને તમારી કુંડળીમાં શનિ ગ્રહને મજબૂતી મળે છે તથા તમારી કુંડળીમાં રાહુ – કેતુ નબળા પડી જવાથી જ્યોતિષ કાળો દોરો બાંધવાની સલાહ આપે છે.

ખરાબ નજરથી બચાવશે આ કાળો દોરો: તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે નજર લાગી જવી એમાં પણ ખાસ કરીને નાના બાળકોને નજર લાગતી હોય છે તથા કોઈના ઘરને, વ્યાપારને, અને તેમની ખુશીઓને પણ ખરાબ નજર લાગતી હોય છે, લાગેલી નજર ઉતારવા માટે ગામડાના ઘણા નુસ્કાઓ દ્વારા નજર ઉતારતા હોય છે તથા તેમના પગે કાળો દોરો બાંધવામાં આવતો હોય છે, તેથી જે તે વ્યક્તિ નકારાત્મક વલણથી દુર રહે અને ખરાબ શક્તિઓ પણ તેમની પાસેથી દુર રહે છે.

આમ, અમે તમને કાળો દોરો શા માટેપગમાં બાંધવામાં આવે છે અને તેને બાધવા પાછળ જ્યોતિષશાસ્ત્રનું શું કહેવું છે તેના વિશે સમજ આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી
Lifestyle

આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી

September 22, 2022
Next Post
શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

શરીર પરના અણગમતા મસ્સા અને તલને દુર કરશે આ તેલનું એક ટીપું

દૂધમાં એક ચમચી નાખી ને દરોજ સાંજે પીવો અને જુવો પછી તેનો જાદુ

દૂધમાં એક ચમચી નાખી ને દરોજ સાંજે પીવો અને જુવો પછી તેનો જાદુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્વાસ્થ્ય માટે જાદુઈ ફળ છે અનાનસ, ગરમીમાં શરીરને ઠંડક મળવા સાથે થશે આ 10 અદ્દભૂત લાભ

સ્વાસ્થ્ય માટે જાદુઈ ફળ છે અનાનસ, ગરમીમાં શરીરને ઠંડક મળવા સાથે થશે આ 10 અદ્દભૂત લાભ

April 22, 2022
covaxin

કોરોના વેક્સીન; કોવાક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, હરિયાણા સ્વાસ્થ્ય મંત્રીએ સૌપ્રથમ ટ્રાયલમાં રસી મુકાવી

November 20, 2020
ઉપયોગી માહિતી: જાણો નાના થી લઇ ને મોટા માટે કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

ઉપયોગી માહિતી: જાણો નાના થી લઇ ને મોટા માટે કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

November 4, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In