Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઉપયોગી માહિતી: જાણો નાના થી લઇ ને મોટા માટે કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

Editorial Team by Editorial Team
November 4, 2022
Reading Time: 1 min read
0
ઉપયોગી માહિતી: જાણો નાના થી લઇ ને મોટા માટે કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ
Share on FacebookShare on Twitter

હાઈ બ્લડ પ્રેસર, લો બ્લડપ્રેસર જેવી સમસ્યાઓ હ્રદય સાથે સંકળાયેલી સમસ્યો છે. જેમાં 100 થી 120 સુધીના બીપીની માત્રાને સામાન્ય માનવામાં આવે છે. જેમાં લો બીપીની સમસ્યા ખુબ જ ગંભીર છે. મેડીકલ સાયન્સ પ્રમાણે 90 નીચે જતા બીપીને લો બીપી કહેવામાં આવે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

સામાન્ય રીતે વ્યક્તિની ત્રીસ વર્ષની ઉમર સુધી 110થી 120 સામાન્ય રીતે રહે છે. આ પછી 30 થી 40 વર્ષ સુધી 120 થી 130 જેટલું રહે છે. જેમાં તમારું બીપી જ્યારે 150 થી ઉપર જાય તો તમારે માટે આ ખુબ જ ગંભીર સમસ્યા છે. 25થી 29 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રેશર 120-80mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 120-80mmHg સુધી હોવું જોઇએ. 30થી 39 વર્ષની ઉંમરમાં પુરુષોનું બ્લડ પ્રશર 122-81mmHg અને મહિલાઓનું બ્લડ પ્રેશર 123-82mmHg સુધી હોવું જોઇએ.

આ બીપી તમારા બ્રેન સ્ટ્રોક, પેરાલીસીસ, હાર્ટ એટેક વગેરેનું કારણ બને છે. આ માટે તેનો ઉપાય કરવો જરૂરી છે. આ સમયે તમારે ડોક્ટરને બતાવી અને તેનો ઈલાજ ચાલુ કરી દેવો જરૂરી બને છે. આ સમસ્યામાંતમારે દર અઠવાડિયે બીપી ચેક કરાવતું રહેવું. જયારે તમારું બીપી સામાન્ય થઇ જાય, જેમાં 120 નજીક આવી જાય એટલે તમે ઠીક થઈ જશો. આ માટે અમે તમને ઉપયોગી એવો એક આયુર્વેદીક ઉપાય બતાવી રહ્યા છીએ, જે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

આ માટે તમારા આંગણામાં જોવા મળતો બારમાસીનો છોડ આ બીપીની સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય કરવા માટે આ છોડના પાંચ પાન અને પાંચ ફૂલ દરરોજ સવારે ચાવી ચાવીને ખાઈ જવા.

જો તમારે આ પણ લઈને તેના જીણા જીણા કટલા કરી લેવા તેમ ફૂલના પણ કટકા કરી લેવા. તેને એક ગ્લાસ જેટલા પાણીમાં નાખીને આ પાણીને રાત્રી ભર માટે પલળવા માટે મુકી દેવું. એક રાત્રી રાખવાથી બારમાસીના આ ગુણ પાણીમાં ઉતરી જાય છે. આ પછી તમારે આ પાણીને પી જવું.

જો તમને આ રીતે પાન ખાવા તમને અનુકુળ ન લાગે તો તમારે રાત્રે આ પાન અને ફૂલ પલાળી દેવા. આ રીતે પલાળી લીધા બાદ સવારે ગાળીને આ પાણી પી જવું. આ ઉપાય કરતા સમયે તમે જે દવાઓ લેતા હોય છે તે સીધી જ બંધ ન કરી દેવી. કારણ કે એક સાથે ગોળી બંધ કરી દેવાથી બ્રેન સ્ટ્રોક આવે છે અને એકસામટું બીપી હાઈ થઇ જાય છે.

જયારે તમારું બીપી 200થી વધી જાય છે ત્યારે ખુબ જ તકલીફ પડી શકે છે. માટે આ બીપીને સમયાંતરે માપતા રહેવું. આ બીપીની સમસ્યા એક શાંત રોગ છે. જે ધીમે ધીમે વ્યક્તિને મૃત્યુ સુધી પહોચાડી દે છે તેની ખબર પણ કોઈને રહેતી નથી.

સૌ પ્રથમ સ્વચ્છ અજમાને એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખી દો. સવારે આ પાણીને અજમાની સાથે 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો. કેટલાક સમય બાદ પાણીનો રંગ બદલી જશે. સ્વાદ માટે તમે ઈચ્છો તો તેમાં થોડુ લીંબુ મિક્સ કરી શકો છો.

આજે હાઈ બીપીની સમસ્યા પણ ઘણા પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકોને આ હાઈબીપીની તકલીફ હોય છે. માટે આ રોગથી સચેત રહેવું જરૂરી છે. જયારે આ બીપીની સમસ્યા તમારા શરીરમાં હોય તો તમારે શરીરની કાળજી પણ રાખવી. જેમાં તમારે અમુક વસ્તુઓની પરેજી રાખવી.

આ સમસ્યામાં તમારે શરીરનાં ફેટ ન વધે, ચરબી વાળા પદાર્થો. કોલેસ્ટ્રોલ વધારનારા પદાર્થો, દૂધની ડેરી મિલ્કની પ્રોડક્ટ તેમજ તળેલા પદાર્થો, વધારે તેલ વાળા પદાર્થો, આ બધા પર તમારે કન્ટ્રોલ રાખવો. માટે તમને જો આવા ખોરાક વધારે પ્રમાણમાં ભાવતા હોય, તમને વધારે આવા સ્વાદિષ્ટ ખોરાકનો શોખ હોય તો તમારે તેના પર કાબુ રાખવો. જ તમે  આ બધા જ પદાર્થો પર કાબુ રાખશો તો તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો.

જો આવી બધી જ વસ્તુઓની કાળજીઓ રાખવામાં ન આવે તો પેરાલીસીસ, લકવો, ચાલવામાં તકલીફ અને છેલ્લે હાર્ટએટેક એવી સમસ્યાઓ થઇ શકે છે. આવી બધી જ સમસ્યાઓનું મૂળ કારણ આ બીપી છે. આ બીપીને બરાબર કન્ટ્રોલમાં રાખવું, આ માટે તમે ઉપરોકત બારમાસીનો પ્રયોગ કરીને બીપીને કાબુમાં રાખી શકો છો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
કિચન ટિપ્સ અને ટ્રિક્સ

10 ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ જે તમને બનાવશે સ્માર્ટ

મૂળા ખાવાના ફાયદા

ખાલી શિયાળા થતું આ કંદમૂળ શરદી, ઉધરસ, કફ અને વાયુ નો છે કાળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

joe biden

બિડેન જીતની ખુબ નજીક પરંતુ આ 5 રાજ્યો હજુ પણ બદલી શકે છે બાજી

November 6, 2020
Nitin patel

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે દિવાળીની સૌથી મોટી ભેટ

November 6, 2020
જો તમારે એક જ મહિનામાં વજન ઘટાડવું હોય તો અપનાવો આ એક ઘરેલું ઉપાય

જો તમારે એક જ મહિનામાં વજન ઘટાડવું હોય તો અપનાવો આ એક ઘરેલું ઉપાય

August 7, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In