Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ખાલી શિયાળા થતું આ કંદમૂળ શરદી, ઉધરસ, કફ અને વાયુ નો છે કાળ

Editorial Team by Editorial Team
November 5, 2022
Reading Time: 1 min read
0
મૂળા ખાવાના ફાયદા

મૂળા ખાવાના ફાયદા

Share on FacebookShare on Twitter

શિયાળાની ઋતુમાં સૌથી વધુ શરદી, ઉધરસ, કફ જેવા રોગ આ ઋતુમાં થતા હોય છે તેમજ અમુક લોકો તો એવા હોય છે કે જેમને શરદી આ શિયાળાના ચારેય મહિના દરમિયાન રહેતી હોય છે માટે તેનો કઈ રીતે ઘરે બેઠા ઈલાજ કરવો તેના માટે અમે તમને એક શિયાળામાં જ થતું કંદમૂળ ખાઈને કરી શકાય તેના વિશે તમને માહિતી આપી દઈએ.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તો ચાલો આપણે તે કંદમૂળના નામ વિશે માહિતી મેળવી લઈએ તો મિત્રો તમે બધા એ મૂળાનું નામ તો સાંભળ્યું જ હશે અને મૂળાનું સેવન પણ કર્યું જ હશે. મૂળાને શિયાળાનું કંદમૂળ કહેવામાં આવે છે. મૂળાનું સેવન કરતા પહેલા અમુક ખાસ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે મૂળા એ અમુક લોકોને માટે અમૃતનું કામ કરે છે તો અમુક લોકો એવા હોય છે કે જેમને માટે તે નુકશાન પણ કરે છે.

મૂળા
મૂળા

મૂળાના પાનની ભાજી, મૂળાનું અથાણું, મૂળાના પાંદડાની ડાળીનું અથાણું, મૂળાનો સલાડ તરીકે વગેરે રીતે તમે મૂળાનું સેવન કરી શકો છો પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જયારે મૂળા ખાવા જઈ રહ્યા છો ત્યારે તે મૂળા કુણા હોવા જોઈએ, જો તમે ઘરડાં અને કડક મૂળાનું સેવન કરશો તો તમારા પેટમાં આફરો ચઢી જશે, ગેસની તકલીફ થશે, પાચન નહિ થાય વગેરે જેવી સમસ્યા ઉભી થશે.

તમે થોડા મૂળાની નાની નાની ચિપ્સ પાડી દ્યો અને પછી તેને ઘી માં શેકી નાખો ત્યારબાદ જો તેને ખાવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય છે કારણ કે મૂળામાંથી નીકળતા પિત્ત દોષને ઘી મારી નાખવાનું કામ કરે છે. મૂળાનું સેવન જે લોકોને વધુ પડતી એસીડીટી હોય છે તેમણે ક્યારેય પણ સેવન કરવું નહિ જો તેમણે મૂળા ખાવા હોય તો થોડા ઘીમાં તળીને ખાઈ શકે છે. મૂળાનું સેવન તમે સુકી હરસને દુર કરવા માટે પણ કરી શકો છો.

પથરી વાળા માટે મૂળાનું સેવન ખુબજ ફાયદાકારક ગણવામાં આવે છે પથરી વાળા લોકો મૂળાનું જ્યુસ કરીને તેનું સેવન કરશે તો તેનાથી પથરીમાં ફાયદો થાય છે તથા મૂળા ઉપર સિંધવ મીઠું અને ધાણા જીરું નાખીને મૂળાને ખાશે તો પણ ખુબજ લાભ થાય છે.

જે લોકોને કફ તેમજ શરદી ખુબજ વધુ પ્રમાણમાં હોય છે તેમને માટે મૂળાનું સેવન કરવું જ જોઈએ તેમને દરરોજ એક ડીસ ભરીને મૂળાને સુધારી નાખીને તેમાં થોડું સિંધવ મીઠું અને જીરું પાઉડર નાખીને તેની કચુંબર કરીને જો તેનું સેવન કરવામાં આવે તો ખુબજ ફાયદો થાય છે તેમજ અંદર જામેલો બધો જ કફ બહાર નીકળી જાય છે અને શરદી પણ સાવ મટી જાય છે.

હવે તમે જયારે પણ મૂળાની ભાજી કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તે ભાજીનો વઘાર તલના તેલ અથવા તો ગાયના ઘી માં કરશો તો તેમાંથી વાયુ અને પિત્તનો દોષ સાવ દુર થઇ જાય છે.

મૂળા વધતા વજન ઘટાડવા માટે ખુબજ ગુણકારી છે કારણ કે મૂળો એ શરીરમાં રહેલી મેટાબોલીઝમ સીસ્ટમને વધારવાનું કામ કરે છે જે લોકોનું વજન વધારે હોય છે તે લોકોએ મૂળાને સૌથી પહેલા કાપીને તેના નાના નાના ટુકડા કરી નાખો અને મિક્સરની મદદથી તેનો રસ કાઢીને તેમાં થોડું પાણી ઉમેરી દ્યો અને એક ગ્લાસ  જેટલો રસ તૈયાર કરો હવે તેમાં સિંધવ મીઠું નાખો, જીરું પાઉડર નાખો, અડધુ લીંબુ એટલે કે એક ચમસી જેટલો લીંબુનો રસ નાખો અને તેમાં એક ચમસી જેટલું મધ નાખો હવે આ બનાવેલા મિશ્રણને તમારે બરાબર હલાવીને તેને પીઈ જવાનું છે.

તમારે એક કલાક સુધી બીજું કઈ પણ લેવાનું નથી આમ કરવાથી તમારા વજનમાં ખુબજ ઘટાડો થાય છે. તમને શિયાળાના 4 મહિના સુધી મૂળા ભરપુર મળી રહેશે તે સમય દરમિયાન જો તમે આ રીતે મુળાનું જ્યુસ બનાવીને તેનું સેવન કરશો તો તમારો વજન સાવ કંટ્રોલમાં આવી જાય છે.

આયુર્વેદના કહ્યા અનુસાર મૂળા મોગરી અને દહીં બપોર પછી નહિ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂળાની કોઇપણ વસ્તુનો ઉપયોગ બપોર સુધી જ કરવો મોડામાં મોડું બપોરના 2 વાગ્યા સુધી જ કરવો ત્યારબાદ મૂળાનો ઉપયોગ કરવો નહિ જે શરીર માટે નુકશાન કરે છે.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી શિયાળામાં કંદમૂળ તરીકે  મૂળાનું સેવન કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

લગ્નમાં આ ઘરેલૂ ઉપાયોથી ચમકાવો ચહેરો અને વાળ, આ છે વેડિંગ સ્પેશ્યલ

સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

શાકાહારી લોકોમાં દિવસેને દિવસે શા માટે વિટામીન-B12 ઉણપ વધતી જાય છે, જાણો

May 25, 2022
પતિના અવસાન બાદ પણ વીણા જીએ હિંમત ન હારી અને બાળકોના ભરણપોષણ માટે પરાઠા વેચીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

પતિના અવસાન બાદ પણ વીણા જીએ હિંમત ન હારી અને બાળકોના ભરણપોષણ માટે પરાઠા વેચીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

March 29, 2022
Ajim premjee

અજીમ પ્રેમજી બન્યા સૌથી મોટા દાનવીર ઉદ્યોગપતિ વર્ષમાં કર્યું 7904 કરોડ રૂપિયાનું દાન

November 14, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In