Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો

Deep Charaniya by Deep Charaniya
November 8, 2022
Reading Time: 1 min read
0
સાંજે સૂતાં પહેલા સળગાવો તમાલપત્ર, 5 મીનિટમાં જોવા મળશે ગજબનો ફાયદો
Share on FacebookShare on Twitter

આપણા રસોડામાં ઘણી બધી વસ્તુઓ હોય છે. આ એક એક વસ્તુ આપણા માટે ઔષધ સમાન છે. આ વસ્તુના ફાયદા એટલા બધા હોય છે કે આપણે આ ફાયદાઓ જાણતા પણ નથી. જો આપણા રસોડામાં રહેલી આવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો તેનો અદભુત ફાયદો મળે છે. આમાંથી ઘણી બધી વસ્તુઓ તો એવી હોય છે કે તે દવા કરતા પણ ઉપયોગી છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આવી જ એક વસ્તુ છે તમાલ પત્ર. આ તમાલ પત્રનો ઉપયોગ આપણે દાળમાં વઘાર માટે કરીએ છીએ. આ એક એવા પાંદડા છે કે તેના ગુણ કોઈ ઔષધીથી ઓછા નથી. આ તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. તે પ્રાચીન કાળથી જ તેનો ઉપયોગ લીવર, આંતરડા અને કીડનીની  સારવારમાં થતો રહ્યો છે.

આ પાંદડાનો ઉપયોગ ઘણા લોકો જ્યારે મધમાખી કરડે ત્યારે કરતા હોય છે. આ સિવાય તેનો ઉપયોગ શરીરમાં થતા નાના મોટા અનેક રોગોમાં થાય છે. આ તમાલ પત્ર માનસિક રોગોમાં પણ ઉપયોગી છે. જેમાં તમાલ પત્ર તણાવ દૂર કરવામાં ઉપયોગી છે. તમાલ પત્ર એક એરોમેટિક હોય છે. જેનો સ્પા વગેરે થેરાપીમાં ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્ર બધા જ લોકો માટે ઉપયોગી છે.

તમાલ પત્ર તમે રીલેક્સ થવામાં કરી શકો છો. તમાલ પત્રમાં એવા ગુણ હોય છે. જેનાથી આજુબાજુ એનર્જી ફેલાય છે. આ તમાલપત્રનો ઉપયોગ તમે તમાલ પત્રને કોઈ વાસણમાં નાખીને સળગાવવા. તમે આ તમાલ પત્રને સળગાવીને કોઈ તમારા રૂમમાં બધી જ જગ્યાએ ધુમાડો લાગે એ રીતે મૂકી દેવા. આ પાંદડા સળગીને જયારે ધુમાડો 15 મિનીટ સુધી તમે રૂમમાં રાખશો તો એક રીલેકસ સુગંધ આખા રૂમાં ફેલાઈ ગઈ હશે. જેનાથી તમને ખુબ જ સારી એવી ઉર્જા મહેસુસ થશે અને તમને સ્ફૂર્તિ મળશે.

ઘણી દવાઓ બનાવવામાં પણ આ તમાલ પત્રનો ઉપયોગ થાય છે. ખાસ કરીને હાલમાં તમાલ પત્ર એક ભારતીય મસાલાનો એક ભાગ છે, જેના પરથી દવા બનાવવા કે ખાવામાં કોઈ પણ પ્રકારે આડઅસર પણ કરતું નથી. આ તમાલ પત્રનો ઉપયોગ આયુર્વેદમાં આપણે ત્યાં વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.

આ તમાલ પત્રના ઉપયોગીથી શરીરમાં રહેલી નાની મોટી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. આ બીમારીઓને દૂર કરવામાં તેને યોગ્ય પ્રમાણમાં દવા બનાવીને ઉપયોગ કરવાથી ફાયદો રહે છે. આ તમાલ પત્ર ખાસ તો ડાયાબીટીસની દવા માનવામાં આવે છે. આ માટે તમાલ પત્રનો પાવડર બનાવી લેવો અને આ પાવડર દરરોજ પાણી સાથે સવારે ખાલી પેટ લેવાથી ડાયાબીટીસ દૂર થાય છે. આ રીતે દિવસમાં ત્રણ વખત તમાલ પત્રનો ઉપયોગ કરવો જોઈએ.

તમાલ પત્રનો ઉપયોગ મગજને તેજ કરવા માટે પણ થાય છે. તમાલ પત્રના નિયમિત ઉપયોગથી યાદશક્તિ વધે છે. તમાલ પત્રનો ઉપયોગ કરવામાં આવે તો યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. માટે તમાલ પત્રને દરરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. જે લોકો તમાલ પત્રનો ખાવામાં ઉપયોગ કરે છે તેવા લોકોને મગજના રોગો થતા નથી. જેમાં મગજની અલ્ઝાઈમર જેવી બીમારી પણ દૂર રહે છે. યાદ શક્તિ વધારવામાં પણ તમાલ પત્ર ખુબ જ ઉપયોગી છે. જે બાળકોને ભણવામાં યાદ રાખવાની સમસ્યા હોય તેવો આ તમાલપત્રનો ઉપયોગ કરી શકે છે. તમાલપત્ર એક ખુબ જ ઉપયોગી ઔષધીય પાંદડા છે, જેનો અનેક સમસ્યામાં ઉપયોગ થઇ શકે છે.

આ સિવાય શરદી અને ઉધરસનાં ઇલાજમાં પણ આ તમાલપત્ર ઉપયોગી છે. તમાલ પત્રનો ઉપયોગ કરીને શરદી અને ઉધરસને મટાડી શકાય છે. આં માટે જો તમને શરદી અને ઉધરસ થાય તો તમાલ પત્રના થોડા પાંદડાને લઈને તેને ખાંડીને તેમાં એક થી બે પાંદડા તુલસીના નાખીને તેને ગરમ કરીને પીવાથી શરદી અને ઉધરસ ઠીક થઇ જાય છે.

જે લોકોને પેટમાં આફરો ચડ્યો હોય, પેટમાં અરુચિ હોય, મંદાગ્ની હોય કે પેટ ફૂલતું હોય. આ બધી જ વસ્તુઓમાં તેના પાંચ ગ્રામ પાંદડાને ઉકાળીને તેમાં થોડુક આદુ નાખીને કે આદુનો ટુકડો નાખીને તેને પકાવી લેવું. જયારે તેનો ઉકાળો બની જાય ત્યારે તેમાં થોડી માત્રામાં મધ ભેળવીને, સવારે અને સાંજે સેવન કરવાથી ખુબ જ લાભ મળે છે. જેનાથી નિશ્વિત રૂપથી પેટનો આફરો મટી જાય છે. પેટની પાચન શક્તિમાં તેમજ પેટ ફૂલી જવું વગેરે રોગોમાં પણ ફાયદો થાય છે.

આમ, આ તમાલ પત્ર એક ખુબ જ ઉપયોગી ઔષધીય પાન છે. જેનો ઉપયોગ આ રીતે કરવાથી શરીર સંબંધી ઘણી બધી સમસ્યાઓ ઠીક કરી શકાય છે. આ ઉપયોગ કરવાથી શરીરમાં આવનારી ઘણી તકલીફો અને શરીરના રોગો ઠીક થાય છે. માનસિક રોગો દૂર થાય છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

 

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર

બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

સંતરા કરતા પણ બહુમુલ્ય છે સંતરાની છાલ, સંતરાની છાલના ફાયદા અને ઘરેલુ ઉપચારમાં ઉપયોગ

September 7, 2021
સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત

સફેદ વાળમાં કલર નથી કરવો, તો અપનાવો આ ઘરેલું ઉપાય, વાળ થઇ જશે એકદમ ઘાટ્ટા કાળા અને મજબુત

May 24, 2022
નિયમિત સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો, થશે આ ગજબના ફાયદા

નિયમિત સાંજે 5 થી 7 દાણા સ્વચ્છ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે સેવન કરજો, થશે આ ગજબના ફાયદા

May 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In