Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર

Editorial Team by Editorial Team
November 9, 2022
Reading Time: 1 min read
0
બસ શિયાળામાં ખાધે રાખો આ શાકભાજી, લોહી ની ઉણપ હશે તો કરી દેશે દુર
Share on FacebookShare on Twitter

આજે અમે તમને જેના વિશે માહિતી આપવાના છીએ તેના વિશે વાત કરીએ તો તે છે શિયાળામાં સાથી વધુ ખવાતું અને સારા એવા પ્રમાણમાં જેનું ઉત્પાદન થતું હોય તેવા એક ઔષધી વિશે મારે તમને વાત કરવી છે. જે લોકોને લોહીની ખામી હોય તથા હિમોબ્લોબીનનું જેને પ્રમાણ પણ ઓછુ હોય તે લોકોએ આનું એક વખત શાક બનાવીને ખાઈ લેશે એટલે તેમને ખુબજ ફાયદો થાય છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તો ચાલો તેના નામ વિશે પરિચય મેળવી લઈએ આજે અમે જેના વિશે માહિતી આપવાના છીએ તે છે રીંગણ. આયુર્વેદના કહ્યા પ્રમાણે રીંગણને લોહીનો ફુવારો કહેવામાં આવે છે કારણ કે રીંગણમાંથી બધા જ શાકભાજી કરતા સૌથી વધુ પ્રમાણમાં લોહતત્વ મળી રહે છે. જે લોકોને લોહીના ટકા ઓછા તથા હિમોબ્લોબીનનું પ્રમાણ 10 ટકા કરતા ઓછુ હોય તેમને રીંગણનું સેવન કરવાથી મળી રહે છે. શિયાળાની ઋતુમાં રીંગણ સૌથી વધુ પ્રમાણમાં મળી રહે છે.

વાત કરીએ રીંગણના પ્રકારની તો રીંગણ મુખ્ય ૩ પ્રકારે જોવા મળે છે 1) ચરલી રીંગણ એટલે તે લાંબા અને પાતળા આવે છે, 2) ભટ્ટા રીંગણ આપણે તેને ગુલાબી રીંગણ કહીએ છીએ જેનો માર્કેટમાં સૌથી વધુ ભાવ હોય છે, ૩) રવૈયાના રીંગણ આ રીંગણના તમે રવૈયા ભરીને પણ ખાઈ શકો છો જે આંગળી જેવા રીંગણ આવે છે.

રીંગણમાંથી તમે રીંગણનું ભડથું, આખા રીગણનું શાક, સૂપ, વગેરે બનાવી શકો છો. જો તમે રીંગણનું શાક બનાવીને ખાશો તો પેશાબ છુટ આવે છે અને પથરીને પણ દુર કરે છે. રીંગણની પોટીસ બનાવીને તેને ગુમડા ઉપર બાંધવાથી ગુમડું જલ્દીથી રુઝાઈ જાય છે. જે લોકો ગેસની સમસ્યા ધરાવે છે તે લોકો રીંગણના શાકનુ સેવન કરે તો તેમને ખુબજ ફાયદો થાય છે અને ગેસની તકલીફમાંથી સાવ છુટકારો થાય છે.

રીંગણ હાડકાને મજબુત બનાવે છે કારણ કે રીંગણમાં આયર્નની માત્રા સારા એવા પ્રમાણમાં હોવાથી જો તમે તેનું સેવન કરશો તો હાડકા માટે ખુબજ ફાયદો કરે છે તેમજ રીંગણ માંથી પોટેશિયમનું પ્રમાણના મળી રહેતું હોવાથી ફાયદો કરે છે અને તેમાંથી કેલ્શિયમની માત્રા પણ સારી એવી મળી રહે છે.

કોને કોને રીંગણનું સેવન ન કરવું જોઈએ: જે લોકો પિત્તની પ્રકૃતિ ધરાવે છે તથા તેમને વધુ પડતું એસીડીટીનું પ્રમાણ હોય તથા જેને છાતીમાં બળતરા થતી હોય તથા જેને હોજરીમાં ચાંદા હોય તથા જેને આંતરડામાં ચાંદા હોય તથા જેને પાઈલ્સ, મસાં, ફીચર અને ભગંદર વાળા લોકોએ ક્યારેય પણ રીંગણનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે આવા લોકો જો રીંગણનું સેવન કરશે તો તેમને તે શરીરમાં પોઈઝન સમાન સાબિત થાય છે.

જો તમને કોઇપણ પ્રકારની એલર્જી હોય તો તમે રીંગણનું સેવન કરો છો તો તે સમયે તમારે રીંગણ ખાવું જોઈએ નહિ, જો તમે રીગણને તળીને પછી તેનું સેવન કરશો તો તે શરીર માટે નુકશાન કરે છે અને વજન વધવાની શક્યતાઓ રહે છે તેમજ હદયને પણ નુકશાન કરે છે.

પિત્તની પ્રકૃતિ સિવાય જે લોકોને વાયુ અને કફની પ્રકૃતિ છે તેવા લોકો રીંગણનું ભરપેટ સેવન કરી શકે છે તેમને કોઈપણ પ્રકારનો વાંધો નથી. આ લોકો શિયાળામાં દરરોજ રીંગણનું શાક ખાશે તો તેનાથી તેમના શરીરમાં હિમોબ્લોબીનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહેશે.

આ રીતે રીંગણનું સેવન કરશે તો તેમના લોહીના ટકા વધશે અને લોહીના ટકા વધવાથી તેમના શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાથી તમારા શરીરમાં આવતા રોગો નહિ આવે. તમને શિયાળાના 4 મહિના તાજા અને સસ્તા રીંગણ મળી રહેશે એટલે તમે પેટ ભરીને આ રીંગણનું સેવન પણ કરી શકશો.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી રીંગણનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

શિયાળામાં શેકેલા લસણ ની દરરોજ 3 કળી ખાવાથી થાય છે અદભુત ફાયદા, 24 જ કલાકમાં કરશે અસર

શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

શિયાળામાં દરરોજ સવારે અને સાંજે આ વસ્તુ ખાઈ લ્યો, કહેવાય છે એનર્જી નું પાવર હાઉસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ghost

આ 5 વાતો જાણવાથી તમારા ઘરની આસપાસ જો ભૂત-પ્રેત છે કે શું તે જાણી શકાય છે

September 27, 2020
ધાધર, ખસ, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

ધાધર, ખસ, કોઢ અને ચામડીના રોગોના ઈલાજ માટે અમૃત સમાન છે આ વનસ્પતિ

March 29, 2022
મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો આ પાવન પર્વ સાથે જોડાયેલી ત્રણ અલૌકિક દંતકથાઓ

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In