Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

લેબોરેટરીમાં ગયા વગર ઘેર બેઠા જ તમારા મૂત્ર ઉપરથી રોગનુ નિદાન કરો

Deep Charaniya by Deep Charaniya
November 19, 2022
Reading Time: 1 min read
0
લેબોરેટરીમાં ગયા વગર ઘેર બેઠા જ તમારા મૂત્ર ઉપરથી રોગનુ નિદાન કરો
Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક સરસ વિષય વિશે માહિતી આપવાના છીએ કે જે  તમને ખુબજ ઉપયોગી થશે અને આ માહિતી મેળવીને તમે પણ જાણી શકશો કે તમારા શરીરમાંદફ ક્યાં પ્રકારના રોગો રહેલા છે તેનું જાતે જ નિરાકરણ લાવી શકો છો. શરીરમાં રહેલા રોગોને કઈ રીતે પેશાબની મદદથી જાણી શકાય તેવી એક આયુર્વેદિક ટ્રીક્સ તમને બતાવવી છે. જે પ્રમાણે તમે કરશો એટલે તમને ખુબજ ફાયદો થશે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તમારે વહેલી સવારે ઉઠીને સૂર્યોદય પહેલા તમારો પહેલો પેશાબ થોડો છોડી દેવાનો અને છેલ્લો પેશાબ થોડો છોડી દેવાનો વચ્ચેના પેશાબને એક નાની વાટકીમાં ભરી લેવાનો અને વાટકીમાં ભરી લીધા પછી તે પેશાબ ઠરી જાય ત્યારબાદ તમારે ઘાસની સળી અથવા તો સાવરણાની સળી લેવી અને તે સળીને તમારે કોઇપણ તેલમાં બોળવાની છે તેમાંથી એક ટીપું તેલ લઇ તેને લીધેલા પેશાબમાં આ ટીપું તેલ નાખવાનું છે હવે ખાસ ધ્યાન રાખવાનું તેલનું ટીપું જેવું તમે વાટકીમાં નાખો એટલે તે તરત જ પ્રસરી જાય તો તમારે સમજવાનું કે તમારા શરીરની અંદર વાયુનો પ્રકોપ છે તે પેશાબનો કલર હંમેશા રાતા રંગનો હોય છે.

તમે તેલનું જેવું ટીપું નાખો અને જો જીણી જીણી પરપોટીઓ થાય છે તો તમારે સમજવાનું કે તમારા શરીરમાં પિત્તનો પ્રકોપ છે આ પિત્ત વાળા પેશાબનો રંગ હંમેશા પીળો હોય છે.

તમે જેવું તેલનું ટીપું નાખો એટલે તરત જ છારી વળી જતી હોય અને ફીણ જેવું થતું હોય તો સમજવાનું કે તમારા શરીરમાં કફનો પ્રકોપ હોય છે આ સમયે પેશાબનો રંગ એદક્મ સફેદ હોય છે. આ રીતે તમે તમારા ઘરે જ પેશાબ દ્વારા જાણી શકો છો કે તમારા શરીરમાં વાયુ, પિત્ત કે કફ આ મુખ્ય આપણા શરીરના ત્રણ દોષોમાંથી કયો દોષ વધ્યો છે તે તમે કોઇપણ લેબોરેટરીમાં ગયા વગર તમરા ઘરે જ સંપૂર્ણ વિગત જાણી શકો છો. તમે તમારા ઘરે વપરાતા તેલમાંથી કોઇપણ તેલનો ઉપયોગ કરી શકો છો.

આમ તમને આ દોષોનો ઘરે બેઠા ખ્યાલ આવી ગયા પછી ક્યાં દોષો માટેની કઈ રીતે પરેજી પાળવી જોઈએ તેના વિશે ખ્યાલ આવી જાય છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા તમે ઘરે બેઠા તમારા પેશાબની મદદથી લેબોરેટરી ગયા વગર તમારા શરીરમાં વાયુ, પિત્ત કે કફ નું પ્રમાણ કેટલું છે તે કઈ રીતે જાણી શકાય તેવી એક મહત્વની ટીપ્સ બતાવી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
નાભિમાં આ 7 પ્રકારના તેલ લગાવવાથી થાય છે 70 અદભુત ફાયદા

નાભિમાં આ 7 પ્રકારના તેલ લગાવવાથી થાય છે 70 અદભુત ફાયદા

શરીરની તમામ કમજોરી ને દુર કરશે માત્ર આ એક કઠોળ

શરીરની તમામ કમજોરી ને દુર કરશે માત્ર આ એક કઠોળ, જાણો અદભુત ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આરોગ્યનો ખજાનો છે દૂધ અને ખજૂર

આરોગ્યનો ખજાનો છે દૂધ અને ખજૂર, બંનેનું સાથે સેવન કરવાના ફાયદા છે અદભુત

December 11, 2022
ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

January 17, 2022
આખું ઘર બળીને ખાક ગયું પણ બિલાડીનો જીવ બચી ગયો તો વડીલ ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા

આખું ઘર બળીને ખાક ગયું પણ બિલાડીનો જીવ બચી ગયો તો વડીલ ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા

January 19, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In