Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

Editorial Team by Editorial Team
November 28, 2022
Reading Time: 1 min read
0
જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે
Share on FacebookShare on Twitter

અમે તમને આજે આ લખાણ દ્વારા એક એવા વિષય વિશે વાત કરવાના છીએ કે જે મોટા ભાગના લોકોને ઉપયોગી થાય છે કારણ કે જે લોકોને આવી રીતે લીવરને લગતી સમસ્યા હોય તેમને માટે આ આર્ટીકલ ખુબજ મહત્વપૂર્ણ થશે તથા આ સિવાયના લોકોને પણ ખુબજ મહત્વનો છે આ આર્ટીકલ.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

આપણા શરીરમાં લીવરનું મુખ્ય કાર્ય જે ખોરાક આપણે ખાઈએ છીએ તેનું રક્ષણ કરવાનું અને શરીરને જરૂરી એવો પ્રોટીન પૂરો પાડવાનું કામ કરે છે લીવર. પરંતુ બને છે એવું કે જો આપણે સમયસર અને ન ખાવાના ખોરાક ખાઈએ એટલે તે આપણા લીવરને નુકશાન પહોચાડે છે તેમજ જંકફૂડથી લઈને ઘણીબધી એવી વસ્તુઓ હોય છે જે શરીરને નુકશાન પહોચાડે છે જો તમારા શરીરમાં લીવરનું ખરાબ હોવું તે શરીરને નષ્ટ કરવાનું પરંતુ ઘણીવખત મૃત્યુનું પણ કારણ બની શકે છે.

જો તમારું લીવર એક વખત ખરાબ થઇ ગયું પછી તે સારું ન થાય એ જરૂરી નથી જો તમે જરૂરી તેના લક્ષણો સમયસર ઓળખી જાવાથી વધુ ફાયદો થાય છે તથા તમને જો લીવર ખરાબ થવાના અમુક સંકેતો જણાય તો તરત જ અમુક વસ્તુઓનું સેવન કરવાનું સાવ બંધ કરી દેવાથી લીવર વધુ પડતું ખરાબ થતું નથી.

કઈ રીતે ઓળખશો લીવર ખરાબ થઇ રહ્યું છે તે: ઘણી વખત આપણા શરીર દ્વારા એવા સંકેતો મળતા હોય છે જે આપડી તબિયત સારી છે કે ખરાબ તે એના ઉપરથી જાણી શકાય છે મોટા ભાગે બને છે એવું કે જેવી આપડી તબિયત ખરાબ થવાની થાય છે ત્યારે આપણું શરીર જ આપણને અમુક સંકેતો આપતું હોય છે પરંતુ તેનો આપણને ખ્યાલ હોતો નથી તો ચાલો આપણે લીવર ખરાબ થવાના અમુક સંકેતો વિશે માહિતી મેળવી લઈએ.

જો તમારા પેટના ઉપરના ભાગમાં સોજો દેખાય તો પણ તમારું લીવર ખરાબ હોવાની શકયતાઓ છે તથા તમારો પેશાબ એકદમ ઘાટો થઇ જવો તમારી આંખો અને હાથનો રંગ પીળો થઇ જવો, તથા તમને સામાન્ય રીતે કમળાના અમુક લક્ષણો દેખાવા આ રીતે લક્ષણો જણાય તો સમજવું કે લીવરને લગતી અમુક સમસ્યા હોય છે.

તમારે ખાંડ કે મીઠાઇ ન ખાવી જોઈએ : લીવર ડેમેજ થવાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે મેદસ્વીતાપણું તેના લીધે પણ આપણું લીવર ખરાબ થઇ શકે છે. જો તમારા પેટની ચરબી વધારે હોય તો તેની સીધી જ અસર તમારા લીવર ઉપર પડે છે માટે તમારે ખાંડ કે મીઠાઇ ખાવી જોઈએ નહિ. આ ઉપાય અજમાવવાથી વજન પણ ઘટશે અને લીવરને પણ ફાયદો કરે છે.

આલ્કોહોલ લીવરને ખરાબ કરી દે છે : જે લોકોં લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમને માટે આલ્કોહોલ નું સેવન કરવું ખુબજ નુકશાન કરે છે ઘણી વખત બને છે એવું કે તેનું સેવન કરવાથી વ્યક્તિનું મૃત્યુ થવાની શકયતાઓ રહેલી છે. આલ્કોહોલમાં અલગ અગલ કેમિકલ હોય છે જે આપણા શરીરને નુકશાન કરે છે જેના કારણે આપણા લીવરમાં બળતરાથી લઈને ઘણીબધી નાની મોટી સમસ્યાઓ થાય છે જેના કારણે આપણું લીવર ખરાબ થઇ જતું હોય છે માટે દારૂનું સેવન કરવાનું સાવ ટાળવું જોઈએ.

મેંદો : તમારે મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું સાવ છોડી દેવું જોઈએ કારણ કે આ લોટમાં મિનરલ્સથી લઈને વિટામિન્સનું પ્રમાણ સાવ ઓછુ હોય છે અને તે પાચનશક્તિને પણ મંદ પાડી દે છે. મેંદામાંથી બનેલી વસ્તુઓ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ખુબજ મદદરૂપ થાય છે. માટે તમારે મેંદામાંથી બનેલી વસ્તુઓ જેવી કે પિઝ્ઝા, કચોરી, સમોસા, નાન, બર્ગર વગેરે વસ્તુઓ ખાવી જોઈએ નહિ.

રેડ મીટ ન ખાવી જોઈએ : જો તમે માંસાહારી છો તો તમારે લીવરને સુરક્ષિત રાખવા માટે એક મહત્વનું કામ કરવું પડશે તમારે રેડ મીટ ખાવાનું સાવ બંધ કરવું પડશે કારણ કે રેડ મીટ તમારા શરીરમાં પ્રોટીનના પ્રમાણને વધારવાનું કામ કરે છે પરંતુ બને છે એવું કે જો તમે વધુ માત્રામાં પ્રોટીનનું સેવન કર્યું તો તે તમારા લીવર માટે નુકશાન પણ કરે છે.

જંક ફૂડનું સેવન : જો તમે જંક ફૂડનું સેવન કરશો તો લીવર ખરાબ થઇ શકે છે ઘણી વખત આપણે સમયનો અભાવ કે સ્વાદ માટે જંકફૂડનું સેવન કરતા હોઈએ છીએ પરંતુ તે આપણા લીવરને માટે ખુબજ નુકશાન કરે છે.

આટલી 7 વસ્તુઓનું સેવન કરવાથી લીવર રહે છે હેલ્ધી : લીંબુ : તમે જો દરરોજ એક ગ્લાસ ભરીને લીંબુ પાણીનું સેવન કરશો તો લીવર મજબુત રહે છે કારણ કે લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ભરપુર માત્રામાં મળી રહે છે તથા વિટામીન સી શરીરમાં રહેલા તમામ કચરાને બહાર કાઢવાનું કામ કરે છે તથા તેમાં રહેલા લીવરના કોષોને સક્રિય કરવાનું કામ કરે છે.

બીટ : બીટમાંથી ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મળી રહે છે જે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે તથા તે લીવરને પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. તમે બીટને તમારા દરરોજના ડાયેટમાં સામેલ કરી શકો છો તમે બીટનું જ્યુસ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

હળદર : તમે જાણો જ છો કે હળદર આરોગ્યની દ્રષ્ટિએ ખુબજ ફાયદો કરે છે પરંતુ હળદરમાં ઓક્સીડેટીવ ગુણો ભરપુર પ્રમાણમાં હોવાથી તે વધુ પડતા તણાવને મજબુત રાખે છે.

લસણ : તમે જો તમારા લીવરને તંદુરસ્ત રાખવા માટે તમારા આહારની સાથે સાથે લસણનો પણ ઉપયોગ કરી શકો છો. લસણના સેવનથી એન એ એફ એલ ડી વાળા જે લોકો હોય છે તેમને શરીરનું વજન અને ચરબી બંને વસ્તુ સાવ ઓછી થઇ જાય છે પરિણામે વધતા જતા વજનને કંટ્રોલ કરી શકો છો.

ગાજર : ગાજરમાં ભરપુર પ્રમાણમાં વિટામિન્સ અને પોષકતત્વો રહેલા છે જે લીવરને સ્વસ્થ રાખવા માટે ફાયદો કરે છે તમે ગાજરનો ઉપયોગ સલાડ તરીકે પણ કરી શકો છો અથવા તો તેનું જ્યુસ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

આમળાં : તમે લીવરને મજબુત અને સ્વસ્થ રાખવા માટે આમળાંનું સેવન કરશો તો તમને ખુબજ ફાયદો કરે છે. આમળાંમાં ભરપુર માત્રામાં વિટામીન સી હોય છે જો એક વ્યક્તિ દરરોજ 2 થી 4 આમળાંનું સેવન કરે તો તેમને સારો એવો ફાયદો થાય છે અને લીવર પણ એકદમ સુરક્ષિત રહે છે. આમળાં લીવરને મજબુત રાખવા એક સૌથી શ્રેષ્ટ વિકલ્પ માનવામાં આવે છે.

આ જણાવેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે કે લીવરને બચાવવું હોય તો કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તેમજ શું શું પરેજી પાળવાથી ફાયદો થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
રોકેટ ગતિએ તમારું વિટામીન B12 વધારશે આ ઘરની ચાર વસ્તુઓ

રોકેટ ગતિએ તમારું વિટામીન B12 વધારશે આ ઘરની ચાર વસ્તુઓ

શિયાળા ના ચાર મહિના આ તેલ સિવાય બીજા એકેય તેલ ખવાય નહિ

શિયાળા ના ચાર મહિના આ તેલ સિવાય બીજા એકેય તેલ ખવાય નહિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

kumar kanani son

લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવ સાથેના વિવાદ વખતે વાયરલ થયેલો મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ફરી વિવાદમાં આવ્યો

November 6, 2020
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 10, 2022
students for purchase of electric two-wheeler

વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર રૂપિયા 12000ની સહાય

September 18, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In