Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો

Editorial Team by Editorial Team
November 30, 2022
Reading Time: 1 min read
0
શિયાળામાં ઝડપી વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી આ એક ટિપ્સ અનુસરો
Share on FacebookShare on Twitter

આજના સમયે ખાવા પીવાની અને દૈનિક આદતમાં લોકો ચરબી વાળા ખોરાક તેમજ સ્વાદિષ્ટ ખોરાક ભોજનમાં વધારતા જાય છે. જેના પરિણામે તેના શરીરમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. વજનમાં વધારો થવો એક ખુબ જ ભારે સમસ્યા છે. આ સમસ્યાથી લોકો સતત પરેશાન રહેતા હોય છે. કારણ કે આ સમસ્યામાં લોકોને હાલવા ચાલવામાં તો મુશ્કેલી પડે છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

આજના સમયે આવી સમસ્યાથી લોકો સતત પરેશાન રહે છે. કારણ કે જેના લીધે લોકોને બીજી અન્ય બીમારીઓ પણ લાગી શકે છે. મેદસ્વિતાનાં પરિણામે ઉઠવામાં કે બેસવામાં પણ તકલીફ પડતી હોય છે. વધારે શરીર હોવાથી વજનનો અનુભવ પણ થાય છે. આં વજનને ઘટાડવા લોકો અન્ય દવાઓનો સહારો લેતા હોય છે. પરંતુ તેનાથી ધાર્યું પરિણામ આવતું નથી. જે બીજી અન્ય સમસ્યા ઉભી કરે છે, જેના લીધે જાહેર જીવન જીવવું મુશ્કેલ પડી જાય છે. જેના વ્યક્તિ આવા વધારે પડતા વજનથી શરમ અનુભવે છે.

વધારે વજનને લીધે લોકો મુશ્કેલી અનુભવતા હોય છે.  આમપણ વજન પણ શિયાળામાં વધારે પડતું વધતું હોય છે. કારણ કે શિયાળામાં વધારે પડતું લોકો ખાતા હોય છે. ખોરાક ખાવામાં પણ આ સમયે વધારે મન થયા કરે છે. જેના પરિણામે સતત પેટ ભરાયેલુ રહે છે. જે વજન વધારે છે. તમારું વજન સતત વધી રહ્યું હોય તો તમારે આ થોડી કાળજી રાખવી જોઈએ.

આ વજનની સમસ્યા ઘટાડવા માટે તમારે જીરાનું પાણી હુંફાળું પાણી ખુબ જ ઉપયોગી હથાય છે. તમારે દરરોજ સવારે આ માટે ખાલી પેટ જીરાનું નવશેકું પાણી પીવું જોઈએ. તે તમારા શરીરનો નવશેકું પાણી પીવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે. જેનાં લીધે ખોરાક સમ્પૂર્ણ રીતે પચી જાય છે જેના લીધે તમારું આરોગ્ય પણ સારું રહે છે અને વજન પણ વધતું નથી.

વજન ઘટાડવા માટે તાજા ક્વીનોઆ ખોરાકમાં લેવા જોઈએ. આ એક પ્રકારનું ખુબ જ ઉપયોગી થાય એવું અનાજ વર્ગનું ધાન્ય છે. જે ચરબીમાં વધારો કરતા ગ્લુટેન ધરાવતા નથી. જેના લીધે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ એક એવું અનાજ છે કે જેનો ઉપયોગ તમે ખાંડ તેમજ શાકભાજી સાથે ઉપયોગ કરી શકો છો. અમુક સમયાંતરે તમે આ અનાજનું સેવન કરતા હોય તો તેના લીધે તમને ખુબ જ ફાયદો થઇ શકે છે અને વજન ઘટાડવામાં ઉપયોગી થઇ શકે છે.

તમે ભોજનમાં દાળ, શાકભાજી, બાજરી, રાગી, જુવાર વગેરેનોવજન ઘટાડવાના અનાજ તરીકે ઉપયોગ કરી શકો છો. આં ખોરાકમાં લેવા ખોરાક હોય છે. જેમાં કેલોરીની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના પરિણામે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. આ બધા  જ પદાર્થોમાં શરીરમાં જરૂરી પોષકતત્વો પણ મળી રહેતા હોય છે. તેમજ તેમાંથી આયુર્વેદિક ગગુણ પણ મળે છે.

ગ્રીન ટી તેમજ સુકા ફળનો પણ વજન ઘટાડવાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો. તમારા માટે આ પદાર્થો ખુબ જ ઉપયોગી થશે. તમે બદામ તેમજ અન્ય ડ્રાઈફ્રુટનું સેવન કરો છો તો તેના લીધે તમને ખુબ જ ફાયદો થઇ શકે છે. તમારા શરીરમાં ફાઈબરયુક્ત અને પ્રોટીન યુક્ત ખોરાક લેવાથી વજન ઘટાડવામાં આ ફળનો ફાયદો મળી શકે છે. આ ગ્રીન ટી શરીરને શુદ્ધ કરવામાં ખુબ જ મદદ કરે છે. શરીરમાં લોહીના શુદ્ધીકરણ માટે પણ તે ઉપયોગી થાય છે.

તમારા શરીરમાં વજન ઘટાડવામાં હળદરવાળું દૂધ અને પનીર પણ ખુબ જ ઉપયોગી છે. શરીરમાં જરૂરી હોય તેવા બધા જ તત્ત્વો આ પનીરમાંથી મળે છે. જયારે હળદરમાં એવા ગુણ રહેલા હોય છે, કે જે તમારા શરીરને લાંબા સમયે ભરેલું ભરેલું રાખે છે, જેના લીધે તમારા શરીરમાં વજન વધતું નથી અને તમારું શરીર કાબુમાં રહે છે. પનીર શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા ધરાવે છે, જે શરીરને ભરેલું ભરેલું રાખે છે તેમજ ભૂખ મટાડે છે.

આમ, આટલા પદાર્થોને તમે સેવન કરવામાં ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો. આ પદાર્થો તમે જો સેવન કરતા હોય તો તમારા શરીરનું આરોગ્ય પણ સારું જળવાઈ રહે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Disclaimer: કોઈ પણ ઔષધિ કે આયુર્વેદ સારવાર (પ્રયોગ) વ્યક્તિની તાસીર અને વાતાવરણ આધારિત હોય છે કોઈ પણ આયુર્વેદ ઔષધ તમારા આયુર્વેદ તબીબનાં માર્ગદર્શન લઈને પ્રયોજવું

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
તમારા નખ ઉપર આવા ત્રણ પ્રકારના સફેદ નિશાન હોય તો ચેતી જજો

તમારા નખ ઉપર આવા ત્રણ પ્રકારના સફેદ નિશાન હોય તો ચેતી જજો

શિયાળામાં તમારા ચહેરા ઉપર કરચલીઓ પડે છે? તો ચિંતા કર્યા વગર અપનાવો આ ઉપાય

શિયાળામાં તમારા ચહેરા ઉપર કરચલીઓ પડે છે? તો ચિંતા કર્યા વગર અપનાવો આ ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

November 2, 2022
ભગવાન શ્રી કૃષ્ણના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યાઓનું થઈ જશે સમાધાન

ભગવાન શ્રી કૃષ્ણના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી બધી સમસ્યાઓનું થઈ જશે સમાધાન

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In