Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ ફળ ની છાલને કચરો માની કદી ફેકી દેશો નહિ તેના બીજ છે લોહી નો ભંડાર

Editorial Team by Editorial Team
December 5, 2022
Reading Time: 1 min read
0
આ ફળ ની છાલને કચરો માની કદી ફેકી દેશો નહિ

આ ફળ ની છાલને કચરો માની કદી ફેકી દેશો નહિ

Share on FacebookShare on Twitter

મિત્રો આજે મારે તમને એક વિષય ઉપર માહિતી આપવી છે કે તે ફળની છાલને આપણે કચરો સમજીને બહાર ફેકી દેતા હોઈએ છીએ પરંતુ આજે તે છાલને વેસ્ટ માંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો ? અને તેનાથી ક્યાં ક્યાં મુખ્ય ફાયદાઓ થાય છે ?  વગેરે વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈએ. આ ફળના બીજ પણ અસંખ્ય ગુણોનો ભંડાર છે માટે તેનો પણ ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો અને રાહત છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

આ ફળ આપણા સૌના ઘરમાં મોટા ભાગે ખવાતું હોય છે તો ચાલો તે ફળના નામ વિશે માહિતી મેળવી લઈએ. તે ફળનું નામ છે દાડમ. આપણે ઘણી વખત કોઇપણને દાંતની ઉપમા આપીએ છીએ ત્યારે કહેતા હોઈએ છીએ કે દાડમની કળી જેવા દાંત છે અથવા તો તેવા હોવા જોઈએ તથા દાડમના દાણાનો આકાર દાંત જેવો હોય છે.

દાડમની અંદર આયર્ન અને ફોલિક એસીડ ભરપુર માત્રામાં મળે છે, જયારે આપણા શરીરમાં લોહી ઓછુ હોય ત્યારે ડોક્ટર આપણને આયર્ન અને ફોલિક એસીડની દવાઓ આપતા હોય છે આ દવા કેમ આપે છે ? તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. ફોલિક એસીડની હાજરી વગર આયર્ન આપણા શરીરમાં ઓબ્જર્વ થતું નથી. એટલા માટે જ ફોલિક એસીડ દાડમમાં સારા એવા પ્રમાણમાં મળી રહે છે માટે દાડમ લોહી વધારવાનું કામ કરે છે.

જો તમને જોઈન્ડીસ, કમળો, એનીમિયા, સિકલસેલ વગેરેનો પ્રોબ્લેમ હોય તો દાડમનો રસ દરરોજ પીવાથી ખુબજ ફાયદો થાય છે તથા તેમાં સારા એવા પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. માટે જે લોકોને હાઈ બીપી હોય તેને દાડમના દાણાનો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે.

જે લોકોને સુગરની સમસ્યા હોય તે લોકો માટે દાડમના દાણાનો રસ પીશે તો તેને આ સમસ્યામાંથી ખુબજ રાહત થાય છે તે લોકો દરરોજ સવારે અને સાંજે 100 ગ્રામ જેટલો દાડમનો રસ પીશે તો તેને ખુબજ ફાયદો થાય છે.

આપણે જયારે દાડમ ખાઈએ છીએ પછી દાડમની છાલને બહાર ફેકી દઈએ છીએ પરંતુ તમને કદાસ ખબર નહિ હોય કે દાડમના દાણા કરતા દાડમની છાલનું મહત્વ અનેક ગણું વધારે હોય છે તમે દાડમની છાલને ક્યારેય પણ ફેકી ન દેતા.

તમારે દાડમની છાલને કાઢીને સુકવી નાખો ત્યારબાદ તેને ખાંડીને અથવા તો મિક્સરની મદદથી તેનો પાઉડર બનાવી લો. આ બનેલો પાઉડર એ એક અદ્ભુત દવા છે. આ દવા ક્યાં ક્યાં કામ લાગે છે તેના વિશે વાત કરી લઈએ તો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે તેમાં સુકી ખાંસી અથવા તો કફ વાળી ખાંસી આપણને થઇ જતી હોય છે તથા જો તમને ઝાડા, મરડો થઈ જાય તેની આ દાડમની છાલ રામબાણ દવા છે.

એમાંથી જ બજારમાં દાડમાદિ ચૂર્ણ મળે છે બજારમાં તથા આપણે તેને કચરો સમજીને દાડમની છાલને ફેકી દઈએ છીએ માટે હવે પછી તમે તે પાઉડરને ફેકશો નહિ તેને સુકવીને તેનો પાઉડર બનાવી એક ડબ્બામાં રાખી મુકજો.

જ્યારે તમારા ઘરે કોઈને ઝાડા કે મરડો થાય, મરડો એટલે કે તમારા જાડામાં લોહી પડવું આવી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે આ ઉપાય ખુબજ કામ આવશે. જયારે તમારા ઘરમાં કોઈને ઉધરસ થઇ ત્યારે તેનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તેના વિશે વાત કરી લઈએ તમારે 200 ગ્રામ જેટલું પાણી એક તપેલીમાં લેવાનું છે તેમાં તમારે 8 થી 10 નંગ લવિંગ વાટીને નાખી દેવાના છે તથા તેમાં 2 ચમસી દાડમની છાલનો પાઉડર નાખવાનો છે.

200 ગ્રામ પાણી પૈકી 100 ગ્રામ પાણી રહે ત્યાં સુધી બાળી દેવું ત્યારબાદ તેનું તમારે સવારે, બપોરે અને સાંજે સેવન કરવાથી તમારો મરડો, ઝાડા અને તમારી ગમે તેવી ઉધરસ હશે તો તેને ફક્ત એક જ દિવસમાં દુર કરી દેશે. તમે ફક્ત એકથી બે ડોઝ લેશો એટલે પછી તમારે ફરી વખત આ ડોઝ લેવો પણ નહિ પડે.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી તમને દાડમ વિશે માહિતી આપી તેમજ દાડમના દાણા ખાવાથી શું શું ફાયદો થાય છે ? તેમજ દાડમની છાલનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ ? જેનાથી તમને સારો એવો ફાયદો થાય છે તેના વિશે તમને જરુરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
શિયાળામાં શરીરનું લોહી સાફ કરવા માટે દવાઓના બદલે કરો આ વસ્તુઓનું સેવન

શિયાળામાં શરીરનું લોહી સાફ કરવા માટે દવાઓના બદલે કરો આ વસ્તુઓનું સેવન

ઘઉં અને બાજરી કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગોનો કરે છે જડમૂળમાંથી સફાયો

ઘઉં અને બાજરી કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગોનો કરે છે જડમૂળમાંથી સફાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઈલાયચીમાં જોવા મળતા મુખ્ય પોષકતત્વો

ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

October 18, 2022
આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

આ છે બેસ્ટ એક્યુપ્રેશર પદ્ધતિ: ગેસ માં તરત જ રાહત મળી જશે

October 24, 2022
કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર વાળને કરો કુદરતી રીતે સ્ટ્રેઇટ અને મજબુત, માત્ર કરી લ્યો આ કામ

May 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In