Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શિયાળામાં શરીરનું લોહી સાફ કરવા માટે દવાઓના બદલે કરો આ વસ્તુઓનું સેવન

Editorial Team by Editorial Team
December 5, 2022
Reading Time: 1 min read
0
શિયાળામાં શરીરનું લોહી સાફ કરવા માટે દવાઓના બદલે કરો આ વસ્તુઓનું સેવન
Share on FacebookShare on Twitter

મિત્રો આજે મોટા ભાગના લોકોને આ રીતે સમસ્યા હોય છે કે જેઓ લોહી શુદ્ધ કરવા માટે અલગ અલગ દવાઓ લેતા હોય છે પરંતુ તે દવાઓ લેવા કરતા અમુક હેલ્ધી એવા ખોરાક હોય છે કે જેઓ આ રીતે અમુક લીલા શાકભાજી અને ઔષધી સમાન વસ્તુનું સેવન કરશે તો તેમને બહારની એકપણ પ્રકારની દવા લેવાની જરૂરી નહિ પડે અને આની કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા નથી મળતી.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તમે જાણો જ છો કે આજના આ સમયની અસ્વસ્થ જીવનશૈલી, આહાર અને પ્રદુષણ તેમજ વાતાવરણમાં રહેલા એવા ઝેરી તત્વોને કારણે લોહીમાં અશુદ્ધિઓ ઉત્પન્ન થાય છે લોહીમાં અશુદ્ધિઓનો મુખ્ય ઉદેશ્ય એ થાય છે કે શરીરની જરૂરી એવી કેટલીક વસ્તુઓને કામ કરવા માટે પોષકતત્વો ઉપલબ્ધ ન હોવા. પરિણામે શરીર અનેક રોગોનો શિકાર બની જતો હોય છે. રકતકોશિકાઓમાં ઓક્સીજન સહેલાઇથી પસાર થઇ શકે તેના માટે કેવા કેવા ફૂડસનું સેવન કરવું જોઈએ તેના વિશે તમને સારી એવી માહિતી આપી દઈએ.

બીટ : બીટ રૂટમાં બીટાસાચનીન હોય છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેંટ છે તે લોહીને શુદ્ધ કરવા માટે ખુબજ મહત્વનો ભાગ ભજવે છે તેના માટે તમે બીટની ઉપરની છાલ કાઢીને તેના નાના નાના ટુકડા કરી નાખો તથા તેને એક વાસણમાં 2 ગ્લાસ પાણી ભરીને ઉકાળવા માટે મૂકી રાખો.

હવે તમે જે બીટરૂટના નાના નાના ટુકડા સમારેલા છે તેને ઉકળતા પાણીમાં નાખી દ્યો  અને 7 થી 8 મિનીટ સુધી ઉકળવા દ્યો હવે તેમાં કાળા મરી અને જીરું પાઉડર મિક્સ કરી દ્યો ત્યારબાદ તેને બરાબર ગાળીને સેવન કરવાથી ફાયદો થાય છે તેમજ આ ઉપાય તમે સતત બે થી ત્રણ અઠવાડિયા સુધી કરશો એટલે આ સમસ્યા માંથી છુટકારો થાય છે.

લીંબુ રસ : તમારે દરરોજ સવારે ભૂખ્યા પેટે એક લીંબુ નીચોવીને તેનો રસ કાઢી લેવો આ રસને એક થી બે ગ્લાસ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવાથી શરીરમાં જેટલી પણ ગંદકી હોય છે તે બધી જ ગંદકી બહાર નીકળી જાય છે. લીંબુનો રસ શરીરની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. તેમજ ખાધેલા ખોરાકને પચાવવાનું પણ કામ કરે છે.

આદું અને લીંબુ : તમે લોહીને શુદ્ધ કરવા માટે બે નાના ટુકડા આદુંને પીસી લો તેમાં લીંબુના બે થી ત્રણ ટીપાં અને એક ચપટી ભરીને મીઠું ઉમેરી દ્યો હવે તમે સવારે ભૂખ્યા પેટે સેવન કરશો એટલે લોહી શુદ્ધ થાય છે.

તુલસીના પાન : જો તમે તુલસીના પાનનું સેવન કરશો એટલે તે અનેક રીતે તમને મદદરૂપ થાય છે તમે તુલસીના પાનને ભૂખ્યા પેટે સેવન કરશો તો અનેક ગણો લાભ થાય છે જો તમે તુલસીના પાન ભૂખ્યા પેટે ખાશો તો તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે તેમજ તુલસીના પાનમાં ઓક્સિજન ભરપુર પ્રમાણમાં હોય છે તેથી તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે તથા તુલસીના પાન ઓક્સીજન પહોચાડવાનું કામ કરે છે અને ઓક્સિજનના પ્રમાણને વધારે છે.

લસણનું સેવન : જો તમે ભૂખ્યા પેટે લસણનું સેવન કરશો તો તે ખુબજ ફાયદો કરે છે તેનાથી તમારા શરીરનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે એટલું જ નહિ લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે આ ઉપરાંત જો તમે લસણની કળીઓ ખાશો તો ફંગલ ઇન્ફેકશનની શક્યતાઓ હશે તો તેને ઠીક કરશે.

આમળાંનું સેવન : આમળાંમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે આમળાં લીવરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબુત રાખવાનું કામ કરે છે જે શરીરને અનેક નાની મોટી બીમારીઓથી બચાવે છે. આમળાં ખાવાથી લોહીમાં રહેલી તમામ પ્રકારની અશુદ્ધિઓને દુર કરવાનું કામ કરે છે.

ત્રિફળા ચૂર્ણ : જો તમે એક ચમસી જેટલું ત્રિફળાચૂર્ણ દિવસમાં બે વખત ગરમ કરેલા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે અને તેનાથી લોહી પણ સાવ શુદ્ધ થાય છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા લોહીને શુદ્ધ રાખવા માટે કેવા કેવા ફૂડસ ખાવા જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ઘઉં અને બાજરી કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગોનો કરે છે જડમૂળમાંથી સફાયો

ઘઉં અને બાજરી કરતા 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગોનો કરે છે જડમૂળમાંથી સફાયો

ઠંડીમાં કબજીયાત વધવાથી પરેશાન થઇ ગયા હોય તો કરો આ બીજનું સેવન

ઠંડીમાં કબજીયાત વધવાથી પરેશાન થઇ ગયા હોય તો કરો આ બીજનું સેવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

ન્યાયના દેવતા શનિદેવ આખરે હનુમાનજીથી કેમ ડરે છે? શું છે કારણ જાણો

April 6, 2022
ધાધર, ખરજવું અને ખંજવાળનો કાળ છે આ એક જડીબુટ્ટી જેવી વનસ્પતિ

ધાધર, ખરજવું અને ખંજવાળનો કાળ છે આ એક જડીબુટ્ટી જેવી વનસ્પતિ

October 10, 2022

અલગ અલગ ફરાળી વાનગી બનાવવાની રીત

August 16, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In