Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઠંડીમાં કબજીયાત વધવાથી પરેશાન થઇ ગયા હોય તો કરો આ બીજનું સેવન

Editorial Team by Editorial Team
December 6, 2022
Reading Time: 1 min read
0
ઠંડીમાં કબજીયાત વધવાથી પરેશાન થઇ ગયા હોય તો કરો આ બીજનું સેવન
Share on FacebookShare on Twitter

અત્યારે શિયાળાની સીઝન ચાલી રહી છે તેવામાં ઠેર ઠેર ઠંડીનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં વધી રહ્યું છે. બની શકે કે આ ઠંડીને કારણે લોકોમાં કબજિયાત જેવી સમસ્યા વધવાની શક્યતા રહેલી છે. માટે એક એવો મારે તમને ઉપાય બતાવવો છે કે આ શિયાળાની ઋતુમાં ઠંડી અને કબજીયાત બંને સામે રક્ષણ મળી રહે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

ઉપાય 1: આ ઉપાય અજમાવવા થી શિયાળામાં વધી રહેલી કબજીયાતની તકલીફને મટાડી દેશે અને શરીરને અંદરથી હૂફ આપવાનું કામ કરશે આ બીજ. તો ચાલો તે બીજના નામ વિશે માહિતી મેળવી લઈએ. આપણે આજે જે બીજ વિશે વાત કરવાના છીએ તે શરીરમાં ઔષધી જેવું કામ આપે છે તેમજ અનેક નાની મોટી પીડાઓ સામે લડે છે તેમજ શરીરને અંદરથી ગરમ રાખતું એક માત્ર બીજ છે એટલે તલ. શિયાળામાં તલની હાની કે સાની તરીકે પણ તમે ઉપયોગ કરી શકો. શિયાળામાં આ ખુબ જ ઉપયોગી છે.

કાળા તલમાં ફાઇબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તલમાંથી મળી આવતું તેલ આંતરડાને Lubricate કરવામાં મદદ કરે છે.

તમે જાણો જ છો કે જેવો ડીસેમ્બર મહિનાનો અંત હોય ત્યારે ખુબજ ઠંડીનું પ્રમાણ વધી ગયું હોય છે, લોકો આ વધુ પડતી પડી રહેલી ઠંડીથી બચવા માટે અલગ અલગ ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે જેમ કે અલગ અલગ ઘણા બધા પ્રકારના ગરમ કપડા પહેરતા હોય છે, આવી સ્થિતિમાં તમે શરીરને બહારથી ગરમ રાખી શકો છો પરંતુ જો તમારે શરીરને અંદરથી ગરમ રાખવું હોય તો તલ એ એકમાત્ર એવો ખોરાક છે કે તે કદમાં ભલે સાવ નાના હોય પરંતુ ભરપુર માત્રામાં ગરમી આપવાનું કામ કરે છે.

તલ ખાસ કરીને સફેદ, થોડા ભૂખરા અને કાળા એમ અલગ અલગ રીતે મળી રહે છે આ તલના બીજમાં ઘણાબધા મહત્વના ઔષધીય ગુણો હોવાથી શરીરમાં થતી અનેક નાની મોટી બીમારીઓને દુર કરીને શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આમ જોઈએ તો તલ તમે ઘણી બધી રીતે ખાઈ શકો છો જેમ કે તલને કાચા પણ ખાઈ શકાય છે, તલનો મુખવાસ કરીને પણ ખાઈ શકાય છે, તલનું તમે સૂપ બનાવીને પણ પીય શકો છો, તમે તલનું સલાડ અને ગોળ સાથે ભેળવીને ખાઈ શકાય છે.

શિયાળાની ઋતુમાં તલને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે અને તલ આ ઋતુ દરમિયાન બહુ સહેલાઇથી મળી રહે છે. જો તમે આ ઠંડી ઋતુમાં તલનું સેવન કરશો તો તે અંદરથી શરીરને ગરમી આપવાનું કામ કરે છે. તલમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો તલમાં ઝીંક, સેલેનીયમ, કોપર, આયર્ન, વિટામીન B6 અને વિટામીન E જેવા ઘણાબધા પોષકતત્વોથી ભરપુર હોય છે, તલ રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.

ઉપાય ૨: જે લોકોને કાયમી કબજીયાત હશે તે લોકોએ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉઅપાય ખાસ રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હો તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે.

જે લોકોને કાયમી આ પ્રોબ્લેમ રહેતો હોય છે. કાયમી આવી સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય કે કબજીયાતની તકલીફ રહેતી હોય તો આ કાયમી સમસ્યા પણ આ ઉપાય કરવાથી હલ થઇ જાય છે. આ માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે સમજી લેવું જોઈએ. આ કબજીયાત જો લાંબો સમય તમારા શરીરમાં રહે તો ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે.

તલ ખાવાથી બ્લડ શુગર ઘટવા લાગે છે : તલના બીજમાં કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય છે તથા તેમાં સારા એવા પ્રમાણમા પ્રોટીન, હેલ્ધી ફેટ હોય છે જે શરીરને મજબુત રાખવાનું કામ કરે છે. તલના બીજમાં પીનોરેસીનોલ તત્વ અને તેનું સંયોજન રહેલું હોય છે જે પાચન એન્ઝાઈમ તથા માલ્ટેઝની ક્રિયાને અટકાવીને બ્લડ શુગરને કાબુમાં રાખે છે.

કબજિયાત માટે ફાયદો કરે છે તલ : જો તમે કોઇપણ ખોરાક ખાધો અને તે બરોબર પાચન ન થયો હોય તો તેવા સમયે તલનું સેવન કરવાથી ફાયદો થાય છે. તલના બીજમાં ભરપુર માત્રામાં ફાઈબર રહેલું હોય છે તેથી તે ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે અને કુદરતી રીતે રેચક તરીકે આંતરડાની ગતિને તણાવથી મુક્ત કરવાનું કામ કરે છે.

તણાવથી દુર રાખે છે તલ : જો તમે વધુ પડતા ટેન્શનમાં કે કોઈપણ પ્રકારના ડરમાં હોવ તો તલનું સેવન કરવાથી ચિંતા અને ડર સામે રક્ષણ મળે છે. તલમાં ચિંતા ઘટાડે છે અને એન્ટી ઓક્સીડેંટના ગુણધર્મો ફ્રી રેડિકલ્સને પણ દુર કરે છે જે મનને તણાવથી મુક્ત રાખવાનું મહત્વનું કામ છે.

વરીયાળી : વરીયાળીને કબજિયાત દુર કરવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તમે ખાધેલો ખોરાક પચાવવા માટે વરીયાળી ખાવી ખુબજ જરૂરી છે તેના માટે તમારે એક કપ ભરીને વરીયાળી લેવી અને તેને તડકામાં સુકવીને પછી શેકી લેવી ત્યારબાદ આ વરીયાળીનો બારીક ભૂકો કરીને એક જારમાં ભરી લઇ દરરોજ રાત્રે સુતા પહેલા અડધી ચમસી આ વરીયાળીનો પાઉડર પાણી સાથે પીવાથી ફાયદો થાય છે.

વધુ પડતું પાણી પીવાનું રાખો : આપણા સ્વાસ્થ્ય માટે શરીરમાં પાણી ખુબજ લાભદાઈ નીવડે છે તેમજ જો તમે 8 થી લઈને 10 ગ્લાસ પાણીનું દરરોજ સેવન કરશો તો શરીર ખુબજ હેલ્ધી રહેશે. તમે દરરોજ સવારે ઉઠીને 2 ગ્લાસ જેટલું પાણી પીવાનું રાખશો તો તમને ક્યારેય પણ કબજિયાત નહિ થાય છે. કબજિયાત થવાનું મુખ્ય કારણ હોય તો તે છે આપણા શરીરમાં પાણીની અસત માટે પાણીનું નિયમિત સેવન કરવાથી કબજિયાત માંથી સાવ છુટકારો મેળવી શકાય છે.

અળસી : તમે રાત્રે સુતા પહેલા 2 થી ૩ ચમસી અળસીના બીજને પાણી સાથે ખાઈ લેવાથી સવારે પેટ સાફ થઇ જાય છે. અળસીમાં સારી એવી માત્રામાં ફાઈબરનું પ્રમાણ હોય છે તથા તેમાં ઓમેગા ૩ ફેટી એસીડ પણ રહેલું હોવાથી કબજિયાતને ઠીક કરવાનું કામ કરે છે.

ઇસબગુલ : ઇસબગુલને ફાઈબરનો શ્રેષ્ઠ ખજાનો કહેવામાં આવે છે તેના માટે તમારે દરરોજ રાત્રે સુતી વખતે 1 ચમસી ઇસબગુલને નવશેકા પાણી સાથે અથવા તો દૂધ સાથે સેવન કરવાથી કબજિયાત સામે રક્ષણ મળે છે.

આમ, જો તમે શિયાળાની આ ભરપુર ઠંડીવાળી ઋતુમાં તલનુ સેવન કરવાથી ક્યાં ક્યાં મુખ્ય ફાયદાઓ થાય છે તેના વિશે તમને માહિતગાર કર્યા.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Another Indian soldier from Himachal Pradesh martyred on the Indo-China border

ભારત ચીન સીમા પર વધુ એક હિમાચલ પ્રદેશનો ભારતીય જવાન શહીદ

September 11, 2020
શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
જો તમારી જીભ નો રંગ આવો હોય તો થઈ જજો સાવધાન

જો તમારી જીભ નો રંગ આવો હોય તો થઈ જજો સાવધાન

February 22, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In