Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ 5 બીમારી હોય તો આજથી આ શાકભાજી ખાવાનું ટાળો

Editorial Team by Editorial Team
December 8, 2022
Reading Time: 1 min read
0
આ 5 બીમારી હોય તો આજથી આ શાકભાજી ખાવાનું ટાળો
Share on FacebookShare on Twitter

આ ચાલી રહેલી શિયાળાની ઠંડીની ઋતુમાં ખુબજ સારા અને વધુ પ્રમાણમાં શાકભાજી મળી રહેતા હોય છે અને એવામાં પણ ફુલાવર શાકભાજી પણ સારા એવા પ્રમાણમાં લોકોને મળી રહે છે. આજે તમને જણાવવાનું છે કે જો તમે આમાંથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો ફુલાવર નામના શાકભાજીનું સેવન કરવું નુકશાન કારક સાબિત થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ટુકમાં તમને જો આમાંથી કોઇપણ બીમારી હોય તો ફુલાવરનું સેવન કરવું શરીર માટે હાનીકારક છે. તમે જાણો જ છો કે જેવો શિયાળો આવે એટલે લીલા શાકભાજીની બહુ લાંબી લાંબી લાઈનો હોય છે. આ ઋતુમાં મળતી શાકભાજી મોટા ભાગે સ્વાસ્થ્ય માટે ફાયદો કરતી હોય છે. ફુલાવર એક એવી શાકભાજી છે કે જેનો લોકો બહુ વધુ ઉપયોગ કરે છે.

ફુલાવર માંથી મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો કેરોટીનોઈદ્સ, ફ્લેવોનોઈદ્સ, એસ્ક્રોર્બીન એસીડ, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન-સી અને જરૂરી એવા મિનરલ્સ તેમાં જોવા મળે છે જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ફુલાવર ફાઈબરથી ભરપુર હોય છે તથા તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો જોવા મળે છે માટે તેનું સેવન કરવાથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે.

આ શાકભાજી વજન નિયંત્રણમાં રાખે છે તથા શરીરને એનર્જીથી ભરપુર રાખવાનું કામ કરે છે, જો તમે ફુલાવરનું સેવન કરશો તો મગજની કાર્યક્ષમતા વધે છે તેમજ ફુલાવરમાંથી હાઈપોકોલેસ્ટેરોલીક સંયોજન તેમાં સારા એવા પ્રમાણમાં હોય છે જે વધુ પડતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

અમુક રોગો એવા હોય છે જો તમે તેનાથી પીડાઈ રહ્યા છો તો તે સમયે ફુલાવરનું સેવન કરવું તમારા માટે ઝેર સમાન છે આ લોકો જો ફુલાવરનું સેવન કરશે તો તેમની સમસ્યા ઘટવાને બદલે વધી શકે છે.

યુરિક એસીડના દર્દીઓ ફુલાવર ખાવાનું ટાળો : જે લોકોને યુરિક એસીડનું પ્રમાણ વધારે હોય તેમણે ફુલાવરનું સેવન ક્યારેય પણ કરવું જોઈએ નહિ, કારણ કે ફુલાવરમાં પ્યુરીનનું પ્રમાણ વધુ હોય છે જે શરીરમાં યુરિક એસીડનું સ્તર વધારી શકે છે તથા તેનું સેવન કરવાથી ગાઉટની સમસ્યા વધી શકે છે.

કીડનીમાં પથરીની સમસ્યા : જે લોકોને એલર્જીની સમસ્યા હોય તે લોકોએ ફુલાવરનું સેવન કરવાનું સાવ ટાળવું જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જેમને ફુલાવરનું સેવન કર્યા પછી એલર્જીની સમસ્યા થતી હોય છે માટે તે લોકોએ ફુલાવરનું સેવન કરવું જોઈએ નહિ.

ગેસની સમસ્યા : જે લોકો ગેસની સમસ્યા ધરાવે છે તેમને ફુલાવરનું સેવન કરવું નુકશાન કરે છે કારણ કે તેમને ફુલાવર ખાવું સુપાસ્ય નથી તથા ફુલાવરની તાસીર ઠંડી હોય છે તેથી તે વાયુકારક છે માટે તે પચવામાં ભારે પડે છે જે લોકો મેદસ્વીપણું ધરાવે છે તે લોકો તેમને સમસ્યા ઘટાડવાની જગ્યાએ વધારે છે.

કબજિયાત વધારે છે : જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તે લોકોએ ફુલાવરનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે ફુલાવરની તાસીર ઠંડી હોવાથી તે કબજિયાતની સમસ્યામાં વધારો કરે છે.

આમ, તમે જો આટલી સમસ્યા ધરાવો છો તો ફુલાવર ખાવાનું ટાળી દેવું ખુબજ જરૂરી છે. તેમજ ફુલાવરમાં જોવા મળતા જરૂરી ઘટકો અને વિટામિન્સ વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો

લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો

જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડાર્ક સર્કલ ને 1 જ અઠવાડિયાદુર કરશે આ વસ્તુ

આંખોની ફરતે થયેલા કાળા કુંડાળા કે ડાર્ક સર્કલ ને 1 જ અઠવાડિયાદુર કરશે આ વસ્તુ

November 4, 2022
શા માટે ગામડામાં માતાઓ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી હાલરડાં સંભળાવતી

શા માટે ગામડામાં માતાઓ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી હાલરડાં સંભળાવતી

September 23, 2022
આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

April 14, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In