Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

રોટલીમાં આ એક વસ્તુ નાખી ને બનાવો ગમે તેવી જૂની કબજિયાત ભાગી જશે

Editorial Team by Editorial Team
December 9, 2022
Reading Time: 1 min read
0
જૂની કબજિયાત ભાગી જશે

જૂની કબજિયાત ભાગી જશે

Share on FacebookShare on Twitter

તમને જાણ હશે કે કબજીયાત જેને પણ હોય છે તેને ખુબજ મુશ્કેલી પડતી હોય છે તથા કબજિયાત વાળા લોકો હંમેશા અલગ અલગ પ્રકારની મેડીસીન લેતા હોઇ છે. કબજિયાત થવા પાછળ ના મુખ્ય કારણો જોઈએ તો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા શરીરમાં મુખ્ય ૫ પ્રકારના વાયુ થતા હોય છે. એમાંનો એક “અપાન” નામનો વાયુ હોય છે. અપાણ વાયુ પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અથવા તો અપાણ વાયુ એ કુપિત થાય છે ત્યારે કબજિયાત જેવી બીમારી થાય છે. આપણા શરીરના નાના અને મોટા આંતરડામાં અપાણ વાયુ ભાગ ભજવતો હોય છે તથા કબજિયાત જેવી બીમારી પણ તે કરતો હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

બજારમાં મોટાભાગના ડોકટરો આ તકલીફને મટાડવા માટે અલગ અલગ પ્રકારની દવાઓ આપતા હોય છે અને ઘણાબધા લોકો લેતા પણ હોય છે તે દવાઓને લીધે અમુક સમયે આપણા શરીરનાં આંતરડામાં સોજો આવવાની શક્યતાઓ રહેલી હોય છે. તમે એક કબજિયાત ને દુર કરો ત્યાં બીજા અમુક દર્દો થતા હોય છે.  “પેલી કહેવત જેવું થાય છે કે બકરું કાઢવા જતા ઊંટ પેચી જવું” એક દર્દ દુર કરવા પાછળ બીજા 2 દર્દો આવી જતા હોય છે.

આયુર્વેદમાં કોઇપણનો વાયુ થયો હોય તો તેને દુર કરવા માટે ફક્ર્ત 2 જ વસ્તુનો જો ઉપયોગ કરવામાં આવે તો વાયુ, ગેસ, કબજીયાત જેવી બીમારીને સાવ સહેલાયથી મટાડી શકાય છે (૧) હરડે અને (2) જયારે પણ તમે રોટલી બનાવો છો ત્યારે તેમાં એરંડીયાનું તેલનો ઉપયોગ કરવો.

ઉપર જણાવ્યા અનુસાર જો તમને કબજીયાત જેવી તકલીફ થઇ હોય તો તેને મટાડવા માટે તમારે દરરોજ સવારે અને સાંજે તમે જે ભોજનમાં રોટલી નો ઉપયોગ કરો છો તેમાં તમારે બીજા કોઇપણ તેલનો ઉપયોગ નહિ કરવાનો અને ફક્ત એરંડિયાના તેલનો જ ઉપયોગ કરવો.

તમારે એરંડિયાના તેલની રોટલી ખાધા બાદ એક નાની હરડે ને મોઢામાં સુચવી એકાદ કલાક સુધી આ હરડેને તમારે મોઢામાં રાખવી. આ પ્રયોગ તમારે ૫ થી ૬ મહીના સુધી સતત કરવાથી તમને કોઇપણ પ્રકારના ગેસ,વાયુ કે કબજીયાત હશે તો તે પણ સાવ મટી જાય છે.

આમ, અમે તમને કબજિયાત ને મટાડવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન

આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન

લીલાં પાંદડાવાળી ભાજીઓ ખાવાથી થતા મહત્વના ફાયદાઓ

શિયાળામાં મફત મળતા આ પાંદડા તમારા લોહી ને કાચ જેવું ચોખ્ખું કરી નાખશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

india covaxin

ભારત બાયોટેકએ છુપાવી પોતાની ભૂલ, કોવાક્સીનથી એક વોલેન્ટિયરને થઈ હતી આડઅસર

November 22, 2020
આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

આ 5 વસ્તુઓ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે

May 1, 2022
વેલા ઉપર થતું આ કાંટાવાળું ફળ ગણાય છે શિયાળનું સોનું

વેલા ઉપર થતું આ કાંટાવાળું ફળ ગણાય છે શિયાળનું સોનું

October 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In