Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો

Editorial Team by Editorial Team
December 9, 2022
Reading Time: 1 min read
0
લોહી પાતળું કરવા અને બ્લોક નસો ખોલવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો
Share on FacebookShare on Twitter

મિત્રો અમે તમને આ લેખના માધ્યમથી એવા સરસ મજાના ઘરેલું નુસ્કાઓ બતાવીને જો તમારા શરીરમાં લોહી જામી જવાથી કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી નસો બ્લોક થઇ જવાની શક્યતાઓ રહેલી હોય છે તેમજ તમારું લોહી વધુ પડતું જાડું થઇ ગયું હોય તો પણ લોહી ગંઠાઈ જવાની શક્યતાઓ રહેલી હોય છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

તમે દરરોજ આ એક વસ્તુને ઘીમાં શેકીને ખાવાથી સારો એવો ફાયદો થાય છે તેમજ આ ઉપાય તમે અજમાવશો એટલે તે લોહીને પણ એકદમ પાતળું કરે છે. તેમજ બ્લોકેજ થયેલી નસોને ખોલી દે છે તો ચાલો તેવા કેટલાક ઘરેલું નુસ્કાઓ જોઈ લઈએ.

તમે બધા જાણો જ છો કે આપણા શરીરમાં લોહીનું ખુબજ મહત્વ રહેલું છે આપણા શરીરમાં લોહી હોવાની સાથે સાથે તે કઈ સ્થિતિમાં છે ? તે પણ ખુબજ જરૂરી છે જો હાજર લોહી યોગ્ય સ્થિતિમાં ન હોય તો તે અનેક સમસ્યા પહોચાડે છે જેમ કે ઘણી વખત બને છે એવું કે લોહી ખુબજ જાડું થઇ જતું હોય છે વધુ પડતું જાડું લોહી પણ ઘણી વખત સમસ્યામાં મૂકી દે છે.

એવા ઘણાબધા કુદરતી ઉપાયો હોય છે કે જેની મદદથી તમે તમારા લોહીને પાતળું કરી શકો છો તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ.

શેકેલું લસણ : જો તમે તમારું જાડું લોહી અથવા તો ગંઠાઈ ગયેલા લોહીને પાતળું કરવા માંગતા હોવ તો આ ઉપાય જરૂર થી અજમાવશો એટલે ખુબજ રાહત થાય છે તેના માટે તમારે થોડી લસણને કળીઓ સાફ કરી નાખવી ત્યારબાદ એક નાની વાટકી લઇ તેમાં 2 ચમસી ઘી નાખીને ગરમ કરવા માટે મૂકી દેવું તે ગરમ થઇ જાય એટલે તેમાં લસણની કળીઓ નાખી દેવી પછી તેને હલાવતા રહો લસણ કળી જેવી બરોબર શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારી લેવી અને થોડી ઠંડી થઇ જાય ત્યારબાદ તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

આ પ્રયોગ તમારે એક અઠવાડિયા સુધી દરરોજ દિવસમાં એક વખત કરવાથી ગમે તેવી બ્લોક થઇ ગયેલી નસો ખુલી જાય તેમજ જો તમારું લોહી જાડું થઇ ગયું હશે તો તેને પણ પાતળું કરે છે.

હળદર : હળદર ખુબજ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે હળદરના આ ઔષધીય ગુણો આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કદાસ તમને ખ્યાલ નહિ હોય કે હળદરમાં એક ખુબજ મહત્વનું ક્યુમીન નામનું તત્વ રહેલું હોય છે જે પોતે પ્લેટલેટ્સ ઉપર કામ કરીને અમુક વખત લોહીમાં ગાંઠો જામી જતી હોય છે તો તેને ઠીક કરવાનું કામ કરે છે એટલા માટે જ લોહીની ગાંઠો ઓગળવા માટે હળદર ખુબજ ઉપયોગી થાય છે.

લાલ મરચું : લાલ મરચું ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે તે લોહીને પાતળું કરવાનું કામ કરે છે તેમજ તેમાં લોહીને પાતળું કરવા માટે સેલીસીલેટની વધુ માત્રા ધરાવે છે તમે લાલ મરચુંને ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો તે આપણા શરીરમાં રહેલા લોહીને પાતળું કરવાની સાથે સાથે લોહીના પરિભ્રમણને પણ નિયંત્રિત રાખવાનું કામ કરે છે.

માછલી અને તેનું તેલ : માછલીમાં ઓમેગા – ૩ ફેટી એસીડ હોય છે તથા તેમાં હાજર EPA અને DHA જોવા મળે છે તમે માછલીના તેલને કેપ્સ્યુલના રૂપમાં પણ ખાઈ શકો છો તેથી માછલીનું તેલ પણ શરીરમાં રહેલા લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે.

આદું : આદુમાં સેલીસીલેટ નામનું તત્વ રહેલુ હોય છે આ તત્વ ઘણા છોડમાં પણ જોવા મળે છે એસીટીલ સેલીસીલીક એસીડ સેલીસીલેટમાંથી મેળવવામાં આવે છે જે એસ્પીરીન તરીકે પણ ઓળખાઈ છે. તે શરીરમાં વધુ પડતા સ્ટ્રોકને રોકવામાં મદદરૂપ થાય છે. જો તમને એવોકાડો, બેરી, ચેરી જેવા કેટલાક ખોરાકમાં સેલીસીલેટ રહેલું હોવાથી તે વધુ પડતા જાડા લોહીને પાતળું કરવાનું કામ કરે છે, આદું શરીરમાં થતી બળતરાને ઓછી કરે છે અને સ્નાયુઓને મજબુત અને આરામ આપવાનું કામ કરે છે. માટે લોહીને પાતળું કરવા આદુંનો ઉપયોગ કરવામાં આવે છે.

આમ, અમે તમને ઘરગથ્થું ઉપાયો બતાવીને લોહીને કઈ રીતે પાતળું કરી શકાય ? તેવા કેટલાક ઘરેલું ઉપાયો વિશે વિસ્તારથી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

જૂની કબજિયાત ભાગી જશે

રોટલીમાં આ એક વસ્તુ નાખી ને બનાવો ગમે તેવી જૂની કબજિયાત ભાગી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

હાડકાને પથ્થર જેવા મજબુત બનાવી દેશે આ એક ઔષધીનું પાન

October 20, 2022
જો આ 5 લક્ષણો અવગણશો તો હાર્ટ એટેક, સ્ટ્રોક અને કાર્ડીયોક એટેકનો ભોગ બનશો

જો આ 5 લક્ષણો અવગણશો તો હાર્ટ એટેક, સ્ટ્રોક અને કાર્ડીયોક એટેકનો ભોગ બનશો

April 8, 2022
આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

આ છે વિશ્વનું સૌથી શક્તિશાળી ફળ, અનેક રોગો સામે બન્યું સુરક્ષા કવચ

June 8, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In