Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ

Editorial Team by Editorial Team
December 9, 2022
Reading Time: 1 min read
0
જે લોકોને આ સમસ્યાઓ છે તેમને ભૂલથી પણ જામફળનું સેવન ન કરવું જોઈએ
Share on FacebookShare on Twitter

આ ચાલી રહેલી શિયાળાની ઠંડીની ઋતુમાં બજારમાં સારા એવા ફળો મળી રહેતા હોય છે એમાં જામફળ એટલે કે આપડે બધા તેને જમરૂખના નામથી પણ ઓળખીએ છીએ તો મોટા ભાગના લોકોને જામફળ ખુબજ ગમતા હોય છે પરંતુ અમુક લોકો માટે જામફળનું સેવન કરવું શરીર માટે નુકશાન કરે છે તો ચાલો આજે આપણે જાણી લઈએ કે કોણે કોણે જામફળનું સેવન કરવું જોઈએ નહિ ?

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

તમે જામફળ વિશે તો જાણો જ છો કે શિયાળાની ઠંડી ઋતુમાં આપણે તેનું સેવન કરીએ છીએ પરંતુ તમે તડકામાં બેસીને જામફળનું સેવન કરો તો તેનો આનંદ જ કંઇક અલગ હોય છે તથા જામફળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.

હવે જામફળમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને મિનરલ્સની વાત કરી લઈએ : જામફળમાં વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબર સહીત એન્ટી ઓક્સીડેન્ટ તેમાંથી ભરપુર માત્રામાં મળી રહે છે તેના લીધે જામફળ પાચનતંત્રને લગતી સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી થાય છે તેમજ વધુ વજન ધરાવતા લોકો પણ જો જામફળ ખાશે તો તેમને ફાયદો થાય છે.

પેટ ફૂલવાની સમસ્યા ધરાવતા લોકો : જે લોકોને વારંવાર પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તેમને જામફળનું સેવન કરવું ફાયદાકારક છે અને જો તમારે જામફળ ખાવું જ હોય તો બહું ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ.

ખરેખર, જામફળમાં વિટામીન સી અને ફ્રુટકોઝ તેમાંથી સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેથી તેને પચવામાં સમય લાગે છે આવી સ્થિતિમાં તમને પેટ ફૂલી જવાની સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે એટલા માટે જામફળ ન ખાઈ તો વધુ સારું કહેવાય.

હાઈપોગ્લાઈસેમીયાની સમસ્યા : જો તમને હાઈપોગ્લાઈસેમીયાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તે લોકોએ જામફળ ખાવું જોઈએ નહિ અથવા તો તમે કોઇપણ પ્રકારની દવાઓ લેતા હોવ તો પણ જામફળનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે જેમાં જે તે વ્યક્તિનું બ્લડશુગર લેવલ કુદરતી રીતે ઘટી જાય છે.

ઝાડાની સમસ્યા : જો તમને વારંવાર પેટને લગતી સમસ્યા થતી હોય તો એમાં પણ ખાસ કરીને તમને વારંવાર ઝાડા થઇ જતા હોય તો જામફળનું સેવન તમારા માટે નુકશાન કરે છે કારણ કે જામફળમાં વધુ માત્રામાં ફાઈબર રહેલુ હોય છે તે તમારી ઝાડાની સમસ્યાને ઓછી કરવાની જગ્યાએ વધારવાનું કામ કરે છે માટે જ એવું કહેવામાં આવે છે કે જે લોકોને વારંવાર ઝાડાની સમસ્યા રહેતી હોય તે લોકોએ જામફળનું સેવન કરવું જોઈએ નહિ.

કોઇપણ સર્જરી પહેલા જામફળ ખાવું જોઈએ નહિ : જો તમે જલદી કોઇપણ સર્જરી કરવા જઈ રહ્યા છો તો તમારે જામફળ ખાવાનું સાવ ટાળવું જોઈએ તેમજ તમારે સર્જરી કરતા પહેલા 8 થી 10 દિવસ જામફળનું સેવન કરવાનું સાવ બંધ કરી દેવું જોઈએ.

જામફળ તમારા બ્લડશુગર લેવલને ઘટાડવાનું કામ કરે છે જેના કારણે રક્તસ્ત્રાવ થવાનું જોખમ વધી શકે છે તેમ છતાં પણ જો તમે જામફળનું સેવન કરવા માંગો છો તો એકવખત ડોક્ટરની અવશ્ય સલાહ લેવી જોઈએ.

તમે જયારે દાંતના દુખાવાથી પીડાઈ રહ્યા છો તો તે સમયે પણ જામફળ ખાશો નહિ. કારણ કે જામફળ સામાન્ય રીતે વધુ કઠણ હોય છે આવી સ્થિતિમાં જો તમે જામફળનું સેવન કરશો તો દાંતની પીડા ઘટવાની બદલે વધે છે.

આમ, અમે કઈ કઈ બીમારીઓ ધરાવતા લોકોએ જામફળનું સેવન કરવું જોઈએ નહિ તેના વિશે વિગતવાર માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
જૂની કબજિયાત ભાગી જશે

રોટલીમાં આ એક વસ્તુ નાખી ને બનાવો ગમે તેવી જૂની કબજિયાત ભાગી જશે

આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન

આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Ratan Tata's message

થાળીમાં વધેલું ભોજન છોડતા પહેલા રતન તાતાના આ સંદેશ વિશે જરૂર જાણો

October 9, 2020
આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

December 7, 2022
રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

November 2, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In