Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન

Deep Charaniya by Deep Charaniya
December 10, 2022
Reading Time: 1 min read
0
આ 5 બીમારીઓમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય ઉપર કરે છે ગંભીર નુકશાન
Share on FacebookShare on Twitter

શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે માર્કેટમાં લીલા શાકભાજીની પણ ભરપુર આવક થતી જોવા મળે છે ઠેર ઠેર લીલા શાકભાજીની મોટી મોટી લાઈનો જોવા મળતી હોય છે એમાં તમને મૂળા પણ જોવા મળશે. મૂળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે તેથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે, જો તમે બ્લડશુગરને કંટ્રોલ કરવા માંગતા હોવ તો મૂળાનું સેવન ફાયદાકારક રહે છે, શિયાળામાં મૂળાનું સેવન કરવાથી શરદી જેવી થતી મોસમી બીમારીથી બચી શકાય છે.

મૂળાનું સેવન કરવાથી ઘણા બધા રોગો સામે રાહત મેળવી શકાય છે પરંતુ આજે મારે તમને ક્યાં ક્યાં લોકોએ મૂળાનું સેવન કરવું જોઈએ નહિ ? એટલે કે જો તમે આ બીમારી ધરાવતા હોવ તો મૂળા ખાતા પહેલા 100 વખત વિચાર કરી જોજો કે મૂળા ખાવા કે નહિ.

સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા મૂળાનું સેવન કરવાથી અનેક પ્રકારનું નુકશાન પણ થઇ શકે છે મૂળાના જેટલા ફાયદાઓ છે તેટલા જ તેનું સેવન કરવાથી ગેરફાયદાઓ પણ થાય છે.

શરદીમાં વધારો કરવાની શક્યતાઓ છે : આયુર્વેદના કહ્યા અનુસાર મૂળાની તાસીર ગરમ હોય છે પરંતુ જો મૂળાનું સેવન સાંજે કરો તો તેની અસર ઠંડી હોય છે એટલા માટે જે લોકોને શરદીની સમસ્યા હોય તો તેવા લોકોએ રાત્રે મૂળાનું સેવન કરવું નહિ.

મૂળાનું સેવન કરવાથી ડીહાઈડ્રેશનમાં વધારો થઇ શકે છે : મૂળાનુ સેવન કરવાથી ડીહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે. મૂળામાં મૂત્રવર્ધક ગુણધર્મો હોય છે જે પેશાબના ઉત્પાદનને ઉત્તેજિત કરવાનું કામ કરે છે માટે તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ જવું પડતું હોય છે પરિણામે શરીરમાં પાણીની ઉણપ ઉભી થતી હોય છે.

લો બ્લડ શુગરમાં મૂળો ખાવો ઝેર સમાન છે : મૂળાનો ગ્લાયસેમીક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે તેથી વધુ પડતું જે લોકોને બ્લડશુગર હોય છે તેને મૂળાનું સેવન કરવું ફાયદાકારક છે પરંતુ જે લોકોને શુગરનું પ્રમાણ ઓછુ હોય તે લોકોએ મૂળાનું સેવન કરવું જોઈએ નહિ.

પિત્તાશયનું જોખમ વધી શકે છે : જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે ક્યારેય પણ મૂળાનું સેવન કરવું જોઈએ નહી કારણ કે તમે જો મૂળાનું સેવન કરશે તો સમસ્યા ઘટવાને બદલે વધી શકે છે.

રાત્રે મૂળા ખાવાથી થઇ શકે છે આ નુકશાન : શરીરમાં દુખાવો : જો તમે રાતના સમયે મૂળાનું સેવન કરતા હોવ તો ખાસ ધ્યાન રાખજો કે રાત્રે મૂળા ખાવાથી શરીરમાં દુખાવો થવાનું શરુ થઇ જાય છે. જો તમારા શરીરમાં પહેલેથી જ દુખાવો હોય તો તમારે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે જો તમે રાતના સમયે મૂળાનું સેવન કરો છો તો લો બ્લડપ્રેશર થવાની શક્યતાઓ રહેલી હોય છે. જે લોકો ડાયાબીટીશની દવા લેતા હોય તેમને ડોકટરની સલાહ લઈને જ મૂળાનું સેવન કરવું જોઈએ.

અપચાની સમસ્યા થઇ શકે છે : રાત્રે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ કારણ કે જો તમે રાત્રે મૂળાનું સેવન કરો છો તો તમારું પેટ ભારે ભારે લાગે છે તેમજ પેટ ફૂલવાની પણ સમસ્યા રહેલી છે આ સિવાય રાત્રે મૂળાનું જો તમે સેવન કરો છો તો તમને છાતીમાં બળતરા પણ થઇ શકે છે.

પેટમાં દુખાવો થવો : મૂળાનું સેવન તમારે ભૂખ્યા પેટે ન કરવું જોઈએ કારણ કે તેમાં આયર્ન ની માત્રા બહુ વધારે હોય છે વધુ પડતું આયર્નનું સેવન કરવાથી પેટમાં દુખાવો, કબજીયાત, ગેસ જેવી અનેક સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત તમને ઢીંચણ, કમર, ખભા, હાથ કે પગમાં દુખાવો થવાની શક્યતાઓ રહેલી હોય છે માટે જ ભૂખ્યા પેટે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ. ભૂખ્યા પેટે મૂળો ખાવાથી તે વાયુની પણ સમસ્યામાં વધારો કરી શકે છે.

હાડકાંમાં દુખાવો કરે છે : જો તમે રાત્રે મૂળાનું સેવન કરશો તો તમારા હાડકામાં દુખાવો થાય છે જે લોકોને હાડકાને લગતી સમસ્યા થતી હોય તો તેમણે રાત્રે મૂળાનું સેવન કરવું જોઈએ નહિ.

આ વસ્તુઓ સાથે મૂળાનું સેવન ન કરવું જોઈએ: કાકડી : લોકો બપોરે કાકડી અને મૂળાનું સેવન કરતા હોય છે જો કે કાકડી અને મૂળા એકસાથે ક્યારેય ખાવા જોઈએ નહી કારણ કે કાકડીમાં એસ્કોર્બેટ હોય છે જે વિટામીન સીને શોષવાનું કામ કરે છે. માટે આ બંને એકસાથે ખાવું જોઈએ નહિ.

દૂધ : જો તમે મૂળા અને દૂધનું સેવન કરવા માંગતા હોવ તો તે બંનેનું સાથે સેવન કરવું જોઈએ નહિ કારણ કે તે બંનેનું સાથે સેવન કરવાથી પાચનતંત્ર માટે નુકશાન કરે છે અથવા તો પાચનતંત્રને બગાડી શકે છે. તેમજ મૂળો ખાધા પછી તરત દૂધ પીવું જોઈએ નહિ, કારણ કે દૂધ પીવાથી હાર્ટબર્ન, એસિડ રીફ્લક્સ તેમજ પેટમાં દુખાવો થવાની શક્યતાઓ તેમાં રહેલી છે તેથી બંને વચ્ચે થોડું અંતર રહેવું જોઈએ.

સંતરા : જો તમે એક પછી એક સંતરા અને મૂળાનું સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય બગડી શકે છે એવું કહેવામાં આવે છે કે મૂળા અને નારંગીનું સેવન કરવું એ ઝેર સમાન છે. તેથી આ બંનેનું એકસાથે સેવન કરવું જોઈએ નહિ.

કારેલા : જો તમે કોઇપણ રીતે મૂળા સાથે કારેલાનું સેવન કરી રહ્યા છો તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારેલા સ્વાસ્થ્યને માટે જોખમી હોય શકે છે ખરેખર તો આ બંનેમાં રહેલા પ્રાકૃતિક તત્વો એકબીજા વચ્ચે પ્રક્રિયા કરીને તમારા આરોગ્ય ઉપર વિપરીત અસર કરે છે માટે કારેલાનું સેવન કરવાથી તમને શ્વાસ અને હદય સબંધિત સમસ્યાઓ થવાનું જોખમ રહેલું હોય છે.

આમ, અમે તમને આ લેખમાં મૂળા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ ? તેમજ મૂળા ખાવાથી ક્યાં ક્યાં રોગો થવાની શકયતાઓ રહે છે ? તેના વિશે પણ જરૂરી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
લીલાં પાંદડાવાળી ભાજીઓ ખાવાથી થતા મહત્વના ફાયદાઓ

શિયાળામાં મફત મળતા આ પાંદડા તમારા લોહી ને કાચ જેવું ચોખ્ખું કરી નાખશે

આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

આ 4 નિયમોનું દરરોજ પાલન કરો, ગમે તેટલું વજન અને ચરબી ઓછી થવાનું શરુ થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Dream

જો તમને સપનામાં આ 5 વસ્તુઓ દેખાય તો થઈ જશો માલામાલ, અઢળક સંપતિના આ છે સંકેત

November 22, 2020
એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત । Aloe Vera Juice Benefits in Gujarati

એલોવેરા જ્યુસના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત । Aloe Vera Juice Benefits in Gujarati

July 2, 2021
શા માટે સ્ત્રીઓને વારંવાર કમર અને પગમાં દુખાવાની ફરિયાદ રહે છે? જાણો તેના કારણો અને ઉપચાર વિષે

શા માટે સ્ત્રીઓને વારંવાર કમર અને પગમાં દુખાવાની ફરિયાદ રહે છે? જાણો તેના કારણો અને ઉપચાર વિષે

July 9, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In