Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

Editorial Team by Editorial Team
December 11, 2022
Reading Time: 1 min read
0
સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
Share on FacebookShare on Twitter

આંખોને લગતી તકલીફો ઘણા લોકોને અવારનવાર થતી હોય છે. જેમાં ખાસ કરીને નાની મોટી સમસ્યાઓ આવ્યા કરતી હોય છે જે મટી જાય છે, પરંતુ મોતિયો અને આંખોમાં નંબર આવવા જેવી સમસ્યાઓ થાય છે તો વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાય જાય છે. જે તકલીફથી વ્યક્તિને સતત પરેશાન રહ્યા કરે છે.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

અમે આ લેખમાં આંખોનાના એક ખુબ જ ઉપયોગી ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ. જે ઉપાય દરરોજ સવારે અને સાંજે કરવાથી આંખોને લગતી કોઈ સમસ્યા ક્યારેય થતી નથી.  હાલમાં જે આંખોમાં નંબર આવી જાય છે તેમાં આ ઉપાય નિયમિત ચાલુ રાખવાથી 100 વર્ષ સુધી આંખોના નંબર આવતા નથી. આંખોને સ્વસ્થ રાખવા માટેનો અને આંખોને તંદુરસ્ત રાખવા માટેનો આ ખુબ જ ઉપયોગી ઉપાય છે.

આ ઉપાય માં આ માટે પહેલા તમારે ચૂર્ણ બનાવવાનું છે. આ ચૂર્ણ બનાવવા માટે તમારે 50 ગ્રામ બદામ લેવી, 50 ગ્રામ વરીયાળી લેવી અને 50 ગ્રામ સાકર લેવી. આ ત્રણેય વસ્તુને અલગ અલગ રાખીને તમારે ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ બની જાય એટલે ત્રણેય ચૂર્ણ ભેગા કરીને હવા પેક જે ડબ્બો હોય તેની અંદર ભરીને રાખવું. આ માટે તમારે તેને હવાચુસ્ત ડબામાં ભરીને રાખવું. સવારે અને સાંજે તમારે આ ઉપાયમાં એક ગ્લાસ ગાયનું દૂધ લેવું. આ ગાયના દુધમાં આ ચૂર્ણમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ નાખવું.

આ ચૂર્ણને ગાયના દુધમાં નાખ્યા બાદ બરાબર હલાવી લેવું. બરાબર દુધમાં આ ચૂર્ણ મિક્સ થઈ જાય પછી આ મિશ્રણ પી જવું. આ મિશ્રણને સવારે જાગીને તરત ખાલી પેટે પી જવું અને સાંજે સૂતી વખતે પી જવું. સવારે જો મોઢું ધોયા વગર અનુકુળ ન આવે તો મોઢું સાફ કરીને બ્રશ કર્યા બાદ પણ પી શકાય છે.

સવારે અને સાંજે બે ટાઈમ એક ગ્લાસ દુધમાં આ બદામ, વરીયાળી, સાકરનો મિક્સ પાવડર છે તે નાખીને તમે પીશો તો આંખોને લગતી કોઈપણ સમસ્યા નહિ થાય. આંખો હંમેશા તંદુરસ્ત રહેશે. આંખોના જે નંબર છે, જે લોકોને હાલમાં ચેહ તે ઓછા થશે.

જો તમે આ ઉપાય નિયમિત કરશો એટલે આંખોની અંદર ક્યારેય નંબર નહિ આવે. આ ઉપાયથી દ્રષ્ટિ ક્ષમતા પણ ખુબ જ મજબુત બનશે. આ ઉપાયથી આંખોની દ્રષ્ટિ છે તે ખુબ જ તેજ બનશે. આંખોની અંદર જે ગરમી હોય છે કે જેને લીધે આ સમસ્યા થતી હોય છે તે ગરમી નીકળી જશે.

હાલના સમયે આંખોને સાચવવી ખુબ જ અઘરી છે. કારણ કે મોબાઈલ અને કોમ્પ્યુટરનો આધુનિક સમય છે. આ સમયમાં લોકો મોબાઈલમાં એટલા પડ્યા રહેતા હોય છે કે જેમાં મોબાઈલની જે સ્ક્રીન હોય છે એ આંખોને અતિશય ખુબ જ ગંભીર નુકશાન પહોચાડે છે. મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીન હોય છે એમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતા હોય છે કે આંખોની અંદર ખુબ જ અતિશય નુકશાન પહોચાડે છે.

અમે જે અહિયાં ઉપાય બતાવી રહ્યા છીએ જેમાં તમારે દુધની અંદર એક એવી વસ્તુ નાખીને પ્રયોગ કરવાનો છે. આ રીતે સવારે અને સાંજે આ રીતે પ્રયોગમાં તમે પીશો તો તમને કોઈ દિવસ આંખોના નંબર 101 ટકા નહિ આવે અને ચોક્કસ ફાયદો થશે. આંખોને સ્વસ્થ રાખવા માટેનો, આંખોને હંમેશ માટે તંદુરસ્ત રાખવા માટેનો અને આંખોના નંબરથી બચવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય છે.

આ ઉપાય કરવાથી આંખોને લગતી બળતરા હોય, આંખોમાં બળતરા થતી હોય, આંખોમાં પાણી આવતું હોય, આંખો વારંવાર લાલ થઇ જતી હોય, આંખોમાં દુખાવો થતો હોય, સવારે ઉઠો ત્યારે આંખોમાં કોઈપણ તકલીફ થતી હોય તો બધી જ તકલીફો આ ઉપાયથી દૂર થઈ જાય છે. આ એક એવો ઉપાય છે કે આંખોને લગતી તમામ સમસ્યાને દૂર કરી દે છે. આંખોમાં જે ગરમી હોય જ ગરમીને પણ દૂર કરી દે છે.

આંખોના નંબર આવે આવે તો મોટાભાગે માથામાં દુખાવો કાયમ રહે છે. આ ઘણા લોકો આ સમસ્યાને માથાનો દુખાવો સમજી નજરઅંદાજ કરતી દેતા હોય છે. ઘણી વખત આંખોમાં દુખાવો થાય તો આંખોમાં ધૂંધળું દેખાય છે. જયારે આંખોમાં નંબર આવ્યા હોય ત્યારે પુસ્તક હાથમાં લઈને વાંચવામાં આવે ત્યારે તે પુસ્તક ઊંઘ આવવા લાગે છે અને ક્યારેક માથાનો દુખાવો પણ થાય છે.

જયારે વ્યક્તિ વાહન લઈને ડ્રાઈવિંગ કરતા હોય છે તો તેનામાં ક્યારેક દ્રષ્ટિભંગ થાય છે. જેના લીધે વ્યક્તિ ક્યારેક કોઈ વખત ભૂલ પણ પડી જાય છે. જેમાં ખાસ કરીને નંબર હોવાને લીધે વ્યક્તિને રાત્રે વધારે તકલીફ પડતી હોય છે.

જયારે ઓછા પ્રકાશમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. રાત્રે ખાસ તકલીફ પડે છે. આ આ બધા જ લક્ષણો જોવા મળે તો તમારે આંખોમાં નંબરની સમસ્યા હોય શકે છે.

ઘણી વખત આંખોની તકલીફ વાળા વ્યક્તિને હવામાં પ્રકાશના ધબ્બા દેખાય છે. હવામાં ઝાંઝવા દેખાય છે. આંખો વારંવાર લાલ દેખાવી, આંખોમાંથી પાણી નીકળતું રહેવું, આંખોમાં બળવા આવવું, પાંપણ સોજી થાય. અભ્યાસ કરતા વ્યક્તિઓને વ્હાઈટ બોર્ડસ બરાબર ન દેખાવું. બ્લેક બોર્ડમાં બરાબર ન દેખાવું, ભણવામાં વાંચવામાં તકલીફ પડવી વગેરે તકલીફો આંખોમાં નંબર આવે તો થાય છે.

આમ, આંખોના નંબર સહીત કોઇપણ સમસ્યા હોય તો તમારે આ ઉપાય ચાલુ કરી દેવો. જેનાથી આંખોને ખુબ જ ફાયદો થશે. આ સિવાય કોઈ સમસ્યા ન હોય તો પણ તમેં આ ઉપાય કરી શકો છો તો જેથી ભવિષ્યમાં પણ આંખોને લગતી કોઇપણ સમસ્યા નહિ થાય. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આંખોના નંબરની સમસ્યાથી કાયમ બચી શકો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
આરોગ્યનો ખજાનો છે દૂધ અને ખજૂર

આરોગ્યનો ખજાનો છે દૂધ અને ખજૂર, બંનેનું સાથે સેવન કરવાના ફાયદા છે અદભુત

આને કહેવાય છે મધ્યમવર્ગ અને ગરીબોની કસ્તુરી દરરોજ આ 20 દાણા પલાળીને ખાઈ જાવ

આને કહેવાય છે મધ્યમવર્ગ અને ગરીબોની કસ્તુરી દરરોજ આ 20 દાણા પલાળીને ખાઈ જાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લગ્નના 3 દિવસ પહેલા આ ફેસપેક લગાવી દો, ચેહરા પર એકદમ ગ્લો આવી જશે અને ચમકવા લાગશે

લગ્નના 3 દિવસ પહેલા આ ફેસપેક લગાવી દો, ચેહરા પર એકદમ ગ્લો આવી જશે અને ચમકવા લાગશે

December 13, 2022
રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

રગતર કે નસ દબાય ત્યારે એક ચમચી દાણા ચાવી જાવ તરત જ મટી જશે

November 2, 2022
લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

July 14, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In