Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ભારતીય બજારમાં ઝડપથી ફેમસ થઈ રહ્યું છે આ 8 મી સદી થી મળી આવતું આ ફળ

Deep Charaniya by Deep Charaniya
December 12, 2022
Reading Time: 1 min read
0
persimmon fruit benefits

persimmon fruit benefits

Share on FacebookShare on Twitter

અમે આજે એક એવા સરસ ફળ વિશે તમને માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ કે જેના ફાયદાઓ ખુબજ ઉપયોગી થાય છે તો ચાલો તેના વિશે માહિતી મેળવી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

વાત કરીએ આ પીળા ફળ વિશે આ ફળ તમને પીળા ટામેટા જેવું જોવા મળે છે તથા આ ફળ તમને માર્કેટમાં બહુ સરળતાથી મળી રહે છે. તો ચાલો આ ફળના નામ વિશે માહિતી મેળવી લઈએ તો આ ફળને લોકો અમરફળના નામથી ઓળખે છે તથા આ ફળને અંગ્રેજીમાં  પર્સીમોનના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ ફળ નિરંજનફળના નામથી જ ઓળખવામાં આવે છે. આ ફળ સૌથી વધુ મલેશિયામાં પાકે છે ત્યાંથી મલયભાષામાં તેને માસ એટલે કે બંકુસ તેમજ બંકુસ એટલે ફળ અને માસ એટલે સોનું થાય છે તેથી આ ફળ સોનાની ભારોભાર કિંમતી ગણાય છે. આ ફળનું ભારતીય બજારોમાં ખુબજ મહત્વ વધી રહ્યું છે.

આ ફળનો ઉપયોગ મલેશિયામાં શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે આ ફળનો સારો એવો ઉપયોગ થાય છે. જો તમે શિયાળામાં અમરફળનું સેવન કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આ અમરફળમાં રહેલા તત્વો શરીરને અન્ય રોગોથી બચાવે છે.

પર્સીમોનના
પર્સીમોનના

બળતરાઓ ઘટાડવા માટે ઉપયોગી છે : યુનિવર્સીટી ઓફ મેડીસીન એન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સ ઓફ લીસ્બન દ્વારા આ અમરફળ ઉપર કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જો તમને શરીરમાં કોઇપણ પ્રકારની બળતરાઓ થતી હોય તો તેને ઠીક કરે છે તેમજ સાંધાને લગતા દુખાવાઓ પણ એકદમ સારા કરે છે. આ ઉપરાંત પણ જો તમને હાથ કે પગ સતત સોજેલા રહે છે તો પણ આ ફળનું સેવન કરવાથી સોજામાં રાહત થાય છે.

હદયને તંદુરસ્ત રાખે છે : હદયના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ અમરફળમાં કેરોટીનોઈડ અને ટેનિન નામના બે વિશેષ તત્વો તેમાં જોવા મળે છે આ તત્વો ફ્રી-રેડીકલની અસરને દુર કરીને વધુ પડતા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઠીક કરવાનું કામ કરે છે. તેથી જ કહી શકાય છે કે અમરફળ એ હદયને લગતી સમસ્યાને ઠીક કરવા માટે ખુબજ ઉપયોગી થાય છે.

ફાઈબર સારા એવા પ્રમાણમાં આપે છે : અમરફળમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી રહે છે જે વધુ પડતા વજનને કંટ્રોલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે આ ઉપરાંત તે ખાધેલું પચાવવા માટે પણ ઉપયોગી છે અને પેટને સબંધિત રોગોને દુર કરવા માટે આ ફળનો ઉપયોગ કરવામાં આવે છે. આ અમરફળ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી ઘણીબધી સમસ્યાઓને ઠીક કરે છે.

બ્લડ સુગરને કંટ્રોલ કરે છે : અમરફળમાં એન્ટીઓક્સીડેન્ટ અને બીજા પણ સારા એવા મહત્વના તત્વો મળી રહેતા હોવાથી વધુ પડતો તણાવ ઘટાડે છે વધુ પડતું ઓક્સીડેટીવ સ્ટ્રેસ પણ વધુ પડતા બ્લડ સુગરને ઘટાડે છે આ કારણોસર તે અમરફળની બંને અસરો કુદરતી રીતે વધુ પડતા બ્લડ સુગરને ઘટાડવા માટે ઉપયોગી થાય છે માટે સુગરની સમસ્યાને ઠીક કરવા માટે અમરફળનો ઉપયોગ થાય છે.

આંખોની રોશની ફેલાવે છે : જો તમે અમરફળનું સેવન કરશો તો તે આંખોની રોશની ફેલાવવાનું કામ કરે છે તેમજ આંખોને લગતી કોઇપણ પ્રકારની સમસ્યાને ઠીક કરવા માટે તમે અમરફળનું સેવન કરશો તો ખુબજ સારો એવો ફાયદો કરે છે.

એન્ટી ઓક્સીડેંટનો સારો એવો સ્ત્રોત છે : ખાસ એવા નિષ્ણાંતોના મતે અમરફળના રસમાં ફેનોલીક એસીડ, કેટેચીન, એમીનો એસીડ તેમજ ફીનોલીક અને ફ્લેવોનોઈડ તત્વો અમરફળ માંથી મળી રહે છે જે તેને એક ઉત્તમ એન્ટી ઓક્સીડેન્ટ બનાવે છે. ઓક્સીડેટીવ સ્ટ્રેસને કારણે ડાયાબીટીશ, સંધિવા, બળતરા તેમજ હદય રોગ જેવી કેટલીક બીમારીઓને સાવ ઠીક કરી દે છે.

અમરફળના ફાયદાઓ એટલા બધા વધારે છે કે તેને સુપરફૂડ તરીકે પણ કહેવામાં આવે છે આ ફળને વિટામીન E, K, બી1, બી2, બી6, ફોલેટ, પોટેશિયમ, અને અન્ય તત્વોનું અમરફળને પાવરહાઉસ કહેવામાં આવે છે તેમાં તમને મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને મેગેનીઝ પણ ભરપુર માત્રામાં જોવા મળે છે.

ઘણી છોકરીઓમાં માસિકસ્ત્રાવ 6 થી 7 દિવસ ચાલે છે અને તેમાં લોહીનો સ્ત્રાવ ખુબજ વધુ પડતો થતો હોય છે આ સમયે તે થોડી વધુ પીડિત હોય છે આવી સ્થિતિમાં જે તે છોકરીએ આ ફળને દોઢથી બે કલાક પલાળી રાખવાથી તે લીબુના આકાર જેવું થઇ જશે ત્યારબાદ તેને મસળી અને ચોળી નાખીને તથા પાણીમાં સાકર નાખીને પીઈ જવાથી રક્ત સ્ત્રાવ થતો સાવ બંધ થઇ જાય છે.

અમરફળમાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે તથા તે રોગ સામે લડવાની પણ શક્તિ ધરાવે છે. આ ફળ તમને મોસમી રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

જો તમે 2 થી ૩ અમરફળને રાત્રે પાણીમાં પલાળી દઈને સવારે ઉઠીને સાકર સાથે તેનું સેવન કરવાથી તમને ઘણો બધો ફાયદો થાય છે. જયારે તમે અમરફળને પાણીમાં પલાળીને તમે ખાવ છો ત્યારે તેની ઉપરના કડક ફોતરાં કાઢી નાખીને પછી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. જો કોઈ સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય તો તે પતિ-પત્ની બંને એ આ અમરફળનું સેવન કરવાથી ખુબજ જલ્દીથી લાભ થઇ જાય છે.

અમરફળમાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, ફ્લેવોનોઈડસ અને ક્વેર્સેટીન તત્વ હદય સબંધિત બીમારીઓનું તમને જોખમ હોય તો તેને ઘટાડવાનું કામ કરે છે આ ફળને મલ્ટી વિટામિન્સનો સારો એવો સ્ત્રોત પણ માનવામાં આવે છે પરંતુ જો તમે આ ફળનું સેવન કરશો તો ભૂખ સાવ ઓછી લાગે છે અને તમે વજન વધવાથી સાવ બચી શકશો.

અમરફળ ખાવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ જે લોકોને સ્વપ્નદોષની સમસ્યામાંથી સાવ છુટકારો મેળવવો હોય તો અમરફળ ખાવું ફાયદાકારક છે. ઉષ્ણવિર્યતાના પરિણામે મોટાભાગના પુરુષોના લીધે સંતાન પ્રાપ્તિ નથી થતી. પુરુષ એક મહિના સુધી તેની ઉપરના કડક ફોતરાં કાઢીને એક અઠવાડિયા સુધી સાકર સાથે ખાવાથી સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે. વીર્યને ઠંડુ પાડવા માટે આ ફળ ખુબજ ઉપયોગી થાય છે.

જો તમને બ્લડપ્રેશરનું જોખમ હશે તો તેને પણ દુર કરવા માટે આ અમરફળનો ઉપયોગ કરવામાં આવે છે. અમરફળ એ વગર ખર્ચે વીર્ય વધારે છે અને નપુંસકતા અને સ્ત્રીઓના રોગોને સાવ દુર જડમૂળમાંથી કરે છે.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી અમરફળનું સેવન કરવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત હોય તો ચેતી જજો

તમારા બાળકને મોબાઈલ જોતા જોતા જમવાની આદત હોય તો ચેતી જજો

લગ્નના 3 દિવસ પહેલા આ ફેસપેક લગાવી દો, ચેહરા પર એકદમ ગ્લો આવી જશે અને ચમકવા લાગશે

લગ્નના 3 દિવસ પહેલા આ ફેસપેક લગાવી દો, ચેહરા પર એકદમ ગ્લો આવી જશે અને ચમકવા લાગશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી ૧ રૂપિયામાં મળતી આ વસ્તુ આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે

ખાલી ૧ રૂપિયામાં મળતી આ વસ્તુ આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે

December 19, 2022
માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય

માત્ર 7 દિવસ ખાલી પેટ કરીલો આનું સેવન, શરીરમાં થશે એવા ફાયદા કે ક્યારેય વિચાર્યું પણ નહી હોય

August 26, 2022
Prevent hair loss

માથાના ખરતા વાળને અટકાવો આ દેસી નુસ્કાઓ દ્વારા

May 4, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In