Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આને કહેવાય છે મધ્યમવર્ગ અને ગરીબોની કસ્તુરી દરરોજ આ 20 દાણા પલાળીને ખાઈ જાવ

Editorial Team by Editorial Team
December 12, 2022
Reading Time: 1 min read
0
આને કહેવાય છે મધ્યમવર્ગ અને ગરીબોની કસ્તુરી દરરોજ આ 20 દાણા પલાળીને ખાઈ જાવ
Share on FacebookShare on Twitter

આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં તમે જો દરરોજ કસરત કરવા ન જતા હોવ તો જાજો કારણ કે વહેલી સવારે ખુબજ ઠંડુ વાતાવરણ હોય છે તેવામાં કસરત કરવાથી આપણા શરીરને હૂફ મળે છે અને શરીરની અંદર આવેલા અવયવો યોગ્ય રીતે કાર્યશીલ રહે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આજે મારે તમને ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરીની તમને વાત કરવી છે તમે કદાસ જાણતા નહિ હોવ કે ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરી કોને કહેવામાં આવે છે ? કે જેમાં ભરપુર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, સેલેનીયમ, વિટામીન B3 જેમાં ભરપુર માત્રામાં મળી રહે છે.

તો ચાલો તેના નામ વિશે માહિતી મેળવી લઈએ આપણે બરીબોની જેને બદામ કહીએ છીએ તેને જ ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરી તરીકે ઓળખવામાં આવે છે તો તેનું નામ છે મગફળી.

20 થી 22 વર્ષ સુધી સૌથી વધુ પ્રમાણમાં જો જરૂર પડતી હોય તો તે છે કેલ્શિયમ વિટામીન જે આ મગફળીમાં ભરપુર માત્રામાં મળી રહે છે. દૂધ અને ઈંડામાં જે પ્રોટીન નથી તેમજ પૈસાદાર લોકો જીમમાં જતા હોય છે અને એક એક મહિનાની અલગ અલગ મોધી મોંઘી તે લોકો ફી ચુકવતા હોય છે પરંતુ આપડી પાસે આ જીમમાં ચુકવવાના પૈસા નથી છતા પણ આ ફાયદાઓ મળી શકે તેના વિશે વાત કરવી છે.

ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દરરોજ સવારે વહેલા ઉઠીને 5 – 7 કિલોમીટર દોડવા માટે જાય અને કસરત કરતા હોય છે કારણ કે તેમની એ રીતે પરિસ્થિતિ હોય છે. આપડા માટે તો તળાવ અને નદી જ જીમ કહેવાય અને ત્યાં જઈને આપડે કસરત કરીએ છીએ.

દૂધ અને ઇંડામાં જે પ્રોટીન નથી તથા માંસ – મટનમાં જે પ્રોટીન નથી તે પ્રોટીન કુદરતે આ મગફળીમાં મુક્યું છે. કદાસ કુદરતને ખબર હશે કે મારો ગરીબ અને મધ્યમ જે વર્ગ છે તે કદાસ ઉપર જણાવેલમાંથી પ્રોટીન ન પણ મેળવી શકે પરતું આ મગફળી તો તેમને સરળતાથી મળી રહે છે તેથી તે તેમાંથી પ્રોટીન બહુ સરળતાથી મેળવી શકશે.

કુદરત એવું કહે છે કે જે લોકો માંસ, મટન અને ઈંડા ખાઈ છે ત્યારે કુદરત કહે છે કે મેં આ જે દાંત અને મોઢું આપેલું છે તે માંસ, મટન અને ઈંડા ખાવા માટે નથી આપ્યુ અનાજ ખાવા માટે આપ્યુ છે. કુદરત એવું પણ કહે છે કે માંસ-મટન ખાશો તો આવતા જન્મે માંસાહારી થવું પડશે. આપડા ધર્મ ગ્રંથો અને સંસ્કારો પણ એવું કહે છે એ માંસ-મટન ન ખાવું જોઈએ.

જો તમારે ઇંડા, માંસ-મટન જેટલી જ શક્તિ અને વિટામિન્સ મેળવવા હોય તો તમારે મગફળીના દાણાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે. મગફળીમાંથી મળતા તત્વો વિશે તો આપડે ઉપર વાત કરી પરંતુ તેમાં ગોળ નાખો તો સોનામાં સુગંધ ભળી જાય છે એટલા માટે જ ઉપવાસની અંદર આપણા શાસ્ત્રોએ મગફળી અને ગોળના લાડુ ખાવાનું કહ્યું છે.

તમારે શિયાળામાં બહુ મોંઘા વસાણા ના મળે તો ચિંતા ના કરશો તમારે બસ એટલું જ કરવાનું છે જો તમારા ઘરે મગફળી હોય તો તે લેવી અથવા તો જો ન હોય તો બજારમાંથી તે શીંગદાણા લઇ આવવાના અને તેને મિક્સરની મદદથી પીલી નાખવા અને તેમાં દેશી ગોળ મિક્સ કરીને તેના લાડવા બનાવી લેવા.

હવે તમારે શિયાળામાં વહેલા ઉઠીને નરણા કોઠે એક લાડુ બનાવી લઈને તેનું સેવન કરવું જોઈએ, તથા તમારા શરીરમાં ભરપુર માત્રામાં તાકાત આવે છે, નવું લોહી બને છે, ગોળમાં આયર્ન ભરપુર હોય છે તથા તેમાં લોહતત્વ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.

તમારે 20 દાણા મગફળીના કાચાં શેકેલા નહિ, તેને પાણીમાં પલાળી દેવા ત્યારબાદ તમારે સવારે વહેલા ઉઠીને આ 20 દાણા ચાવી ચાવીને ખાઈ જવાના છે તમે જો કસરત કરવા જતા હોવ અથવા તો દોડવા માટે જતા હોવ તો ઘરે આવીને આ દાણા ખાઈ જવાના છે. જેટલા વધુ ચાવશો એટલો સારામાં સારો ફાયદો થાય છે. આ પ્રયોગ કર્યા પછી એક કલાક બાદ ચા નાસ્તો કરી શકો છો તેનાથી તમારા શરીરનો વિકાસ સારો એવો થાય છે.

આમાંથી તમને વિટામીન B3 વધારતો હોવાથી તે મગજની નર્વસ સીસ્ટમને કાર્યશીલ બનાવે છે, મગજની યાદશક્તિ વધારે છે. જેટલું તમારું મગજ પાવરફૂલ હશે એટલો તમને ફાયદો થાય છે તેમજ મગજના દરેક સેલ સુધી લોહીને પહોચાડવાનું કામ કરે છે આ મગફળીના દાણા અને ગોળના લાડુ.

આમ, અમે તમને આ લેખ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગની કસ્તુરી એટલે કે બદામ કોને કહેવામાં આવે છે ? તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

આ ચાર રોગોમાં આદુનું સેવન કરવાથી શરીર પર ઝેર જેવી અસર થાય છે

persimmon fruit benefits

ભારતીય બજારમાં ઝડપથી ફેમસ થઈ રહ્યું છે આ 8 મી સદી થી મળી આવતું આ ફળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

રોજ સાંજે માત્ર 2 દાણા દૂધ સાથે ખાવાથી અનેક બીમારીઓ જીવનભર રહેશે દુર

October 19, 2022
લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

લોહીની ઉણપ, નબળાઈ, માથાનો દુખાવો, થાક લાગવો, કમરના દુખાવા માટે ખુબ ઉપયોગી

July 14, 2022
જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો

જાત અનુભવ: કોઈપણ કસરત અને ડાયટીંગ વગર 21 દિવસમાં 4 કિલો જેટલું વજન ઘટાડો

September 15, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In