Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આજ થી આ શરુ કરી દો 100 વર્ષ સુધી આંખોના નંબર, મોતિયો નહિ આવે તેની ગેરેંટી

Deep Charaniya by Deep Charaniya
December 15, 2022
Reading Time: 1 min read
0
આજ થી આ શરુ કરી દો 100 વર્ષ સુધી આંખોના નંબર, મોતિયો નહિ આવે તેની ગેરેંટી
Share on FacebookShare on Twitter

અત્યારે ઘણાબધા લોકોને આંખોને લગતી સમસ્યા થતી હોય છે એમાં સૌથી વધુ આંખોના નંબરની સમસ્યા નાનાથી માંડીને છેક અમુક વૃદ્ધ લોકોને પણ થતી હોય છે. વૃદ્ધ લોકોને આંખોમાં મોતિયો આવી જવો, વેલ, જામર વગેરે જેવી સમસ્યા થતી હોય છે. આ બધી જ આંખોને લગતી સમસ્યાને કઈ રીતે દુર કરી શકાય ? તેના વિશે તમને માહિતગાર કરી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

અમે તમને જે પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ તે પ્રયોગ મુજબ તમે કરશો એટલે 100 ટકા આંખોના નંબર થઇ જશે સાવ દુર. તથા મોટી ઉંમર સુધી તમને મોતિયો પણ નહિ આવે.

ત્રિફળાનું ચૂર્ણ : આ ત્રિફળાચૂર્ણ તમને બજાર માંથી સરળતાથી મળી રહેશે પરંતુ જો તમારે બજાર માંથી ન લાવવું હોય અને ઘરે જાતે જ બનાવવું હોય તો પણ તમે સરળતાથી બનાવી શકો છો. તેના માટે તમારે હરડે 100 ગ્રામ લેવી, બહેડા 200 ગ્રામ લેવા અને આમળાં 400 ગ્રામ જેટલા લેવા આ ત્રણેય ઔષધીઓની ક્રશ કરો પાઉડર બનાવીને મિક્સ કરીને એક ડબ્બીમાં ભરીને મૂકી દ્યો.

સેવન કરવાની રીત : આ બનાવેલા ત્રિફળાચૂર્ણને બે ટાઈમ સવારે અને સાંજે એક એક ચમસી આ ત્રિફળાચૂર્ણને મધ અથવા તો ઘી સાથે લેવાનું છે. તેના માટે તમારે એક ટ્રેમાં આ ચૂર્ણ નાખી દ્યો અને તેમાં મધ નાખો અથવા તો ઘી નાખીને તેનું ચાટણ જેવું બનાવી લો અને તેને ચાટી જાવ પછી ઉપર થી થોડું પાણી પીય જાવ અને ગળે ઉતારી જવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ તમારે કાયમી માટે કરવાનો છે.

હવે તમારે સરગવાના પાનનો રસ કાઢી લેવાનો છે આ રસ બહુ ઝાડો નહિ તેમજ બહુ પાતળો પણ નહિ તથા તેમાં થોડું પાણી નાખીને મિક્સર કે ખલની મદદથી રસ કાઢો અને કોટનના કપડાની મદદથી તેને ગાળી લો ત્યારબાદ ડ્રોપ્સ વાળી જે ડબ્બી હોય તેમાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખો 10 થી 15 દિવસ સુધી રાખી શકો છો.

વાપરવાની યોગ્ય રીત : આ સરગવાના પાનના રસથી ભરેલી ડબ્બીમાંથી તમારી બંને આંખોમાં એક-એક ટીપું તમારે સવાર-સાંજ નાખવાનું છે. શરૂઆતમાં તમને થોડી વાર આંખો બળશે એટલા માટે આ ટીપાં આંખોમાં નાખ્યા પછી 5 મિનીટ સુધી આંખો બંધ રાખવાની છે એટલે બળતરા નહિ થાય બે થી ત્રણ દિવસ પછી એકદમ ઠીક થઇ જશે.

તમે થોડો કોથમીરનો રસ કાઢી લો તમે આજ રીતે તે રસને પણ એક ડ્રોપમાં ભરી લો તથા તેમાં તમે ચોખ્ખું મધ નાખો. તમે જો કોથમીરનો 100 ગ્રામ રસ કાઢ્યો હોય તો તેમાં તમે અડધી ચમસી જેટલું મધ નાખી દ્યો અને તેને મિક્સ કરી દ્યો. આ રસને પણ તમે સરગવાના પાનની જેમ બંને આંખોમાં એક એક ટીપું સવાર- સાંજ નાખી શકો છો.

હવે તમે ખાખરાનો અર્ક પણ વાપરી શકો છો તેના માટે તમારે ખાખરાના ઝાડ પાસે જવું પડે તેમજ તેના મૂળને ખોદીને બહાર કાઢવુ અને તેનો રસ કાઢીને પછી ઉપયોગ કરવો પરંતુ આ ખાખરાનું ઝાડ મળવું સીટી માટે અશક્ય છે હવે તો અમુક વાર ગામડાંમાં પણ આ ઝાડ જોવા મળતું નથી. ખાખરાના ઝાડ બહુ ઓછા થઇ ગયા છે. એટલા માટે તમને બજારમાંથી ખાખરાનો અર્ક અથવા તો તેના રસની બોટલો મળી રહેશે તેનો તમે ઉપયોગ કરી શકો છો.

આ ખાખરાનો અર્ક તમે સવારે અને સાંજે બંને આંખોમાં નાખી શકો છો. તમને જે ઉપર ત્રણ ઉપાયો બતાવ્યા સરગવાનો, કોથમીરનો અને ખાખરાનો આ પૈકી કોઇપણ તમારે એક ઉપાય જ અજમાવવાનો છે.

હવે તમારે તમારા હાથથી આંખો ઉપર અલગ અલગ રીતે એકસરસાઈઝ કરવાની છે. આ પ્રયોગ જે લોકો નિયમિત કરે છે તેમના આંખોના નંબર પણ ઘટ્યા છે તથા તેમને બહુ મોટી ઉંમર સુધી મોતિયો પણ નથી આવ્યો.

પ્રયોગ નંબર 1 : તમારા બંને હાથની આંગળીઓને તમારી બંને આંખોના ખૂણામાં દબાવવાની છે. ત્યારબાદ આંખોને બંધ કરી થોડી વાર હાથથી પ્રેસ કરવાની છે આ પ્રયોગ તમારે એક મિનીટ સુધી કરવાનો છે.

રીત નંબર 2 : તમારા બંને હાથની આંગળીઓને તમારી બંને આંખોના ખૂણાએ બહારની  સાઈડ દબાવી રાખો આ પ્રયોગ પણ તમારે એક મિનીટ સુધી કરવાથી ફાયદો થાય છે.

રીત નંબર ૩ : હવે તમારે બંને હાથ વડે આંખોના પોપચાને નીચે ખેચવાના છે અને નજર  ઉપર કરતી રહેવાની છે. તમારી આંખમાંથી જ્યાં સુધી પાણી ન નીકળે ત્યાં સુધી આ પ્રયોગ કરતો રહેવાનો છે લગભગ એકાદ મિનીટ સુધી આ પ્રયોગ કરશો એટલે ફાયદો થાય છે જેવા તમે મુળ સ્થિતિમાં આવશો એટલે તરત જ આંખોમાં ઠંડક આવી જશે.

રીત નંબર 4 : હવે તમારે તમારી આંખોને બંધ કરી દેવાની છે અને બંને હાથની આંગળીઓથી તમારી આંખોના બંને ડોળાને ફેરવવાના છે. જે સાઈડમાં ફેરવતા હોવ તેનાથી વિરુદ્ધ દિશામાં ફેરવો.

રીત નંબર 5 : તમારે બંને હાથની મદદથી બંને આંખની ભમર ઉપર પ્રેશર આપીને દબાવીને નીચે ખેચવાની છે. આ પ્રયોગ કરવાથી તમારી આંખો એકદમ સ્વચ્છ થઇ જશે. તેમજ તમારી આંખોમાં બ્લડનું સર્ક્યુલેશન પણ વધી જાય છે. ઘણા લોકો એવા હોય છે કે તેમને આંખોની લોહીની નસો સુકાઈ જવાની સમસ્યાઓ થતી હોય છે જો આ પ્રયોગ તે નિયમિત કરશે એટલે આ સમસ્યામાંથી સાવ તેમને છુટકારો મળે છે. આ પ્રયોગ નિયમિત કરવાથી તેમની આંખો ક્યારેય નહિ સુકાઈ તેની ગેરંટી છે.

આ પ્રયોગ તમારે દિવસમાં ઓછામાં ઓછો 4 થી 5 વખત તો કરવો જ જોઈએ તમને વધારેમાં વધારે જયારે પણ સમય મળે ત્યારે આ પ્રયોગ તમે કરી શકો છો. આ પ્રયોગ તમે શરુ કરશો એટલે ધીમે ધીમે તેની અસર થશે કારણ કે આયુર્વેદિક પ્રયોગ છે તથા અનુભવશિદ્ધ પ્રયોગ છે.

આમ, આંખોને તેજસ્વી અને નંબર મુક્ત કરવા માટે જે દેશી પ્રયોગો તમને બતાવ્યા તે મુજબ તમે કરશો એટલે તમને લાઈફ ટાઈમ આંખોને લગતી સમસ્યા નહિ થાય.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
Ankhona Number

આજ થી આ ખાવાનું શરુ કરી દો 100 વર્ષ સુધી આંખોના નંબર નહિ આવે તેની ગેરેંટી

માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

માત્ર શિયાળામાં જ થતું આ કંદમૂળ ખાવાનું ભૂલતા નહિ પાચનશક્તિ બનશે મજબુત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

September 14, 2020
વિટામીન-B12ની ઉણપને દવા કે ટેબ્લેટ લીધા વગર કરો દુર, આ રીતે ઘરે જ બનાવો દેશી દવા

વિટામીન-B12ની ઉણપને દવા કે ટેબ્લેટ લીધા વગર કરો દુર, આ રીતે ઘરે જ બનાવો દેશી દવા

April 1, 2022
આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

December 24, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In