Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીરમાં વિટામિન A, B, C, D, E, K, B12 ની ઉણપને દૂર કરવા કરો આ કામ

Editorial Team by Editorial Team
December 17, 2022
Reading Time: 1 min read
0
શરીરમાં વિટામિન A, B, C, D, E, K, B12 ની ઉણપને દૂર કરવા કરો આ કામ
Share on FacebookShare on Twitter

અત્યારે એવું કોઈ ભાગ્યે જ જોવા મળતું હશે કે તેઓ ક્યારેય બીમાર નહિ પડ્યા હોય અથવા તો તેમને બધે બધા વિટામીન પૂરતા પ્રમાણ છે તેવું પણ ભાગ્યે જ જોવા મળતું હોય છે પરંતુ આજે અમે તમને જેના વિશે વાત કરવાના છીએ તે છે જો તમે વિટામીન A, B, C, D, E કે વિટામીન K ની ઉણપથી જે સમસ્યા થતી હોય તો તેને કઈ રીતે સાવ ઠીક કરી શકાય ? તેમજ ક્યાં ક્યાં ફળો, શાકભાજી તેમજ ખોરાક ખાવાથી આવા વિટામિન્સ તેમાંથી મળી રહે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈએ.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

શરીરને સ્વસ્થ અને ટાઈટ રાખવા માટે આપણે તમામ પ્રયત્નો કરતા હોઈએ છીએ. ખરેખર જોઈએ તો શરીરને સ્વસ્થ અને ટાઈટ રાખવા માટે શરીર માટે જુદા જુદા વિટામીનની જરૂર પડતી હોય છે તેમજ આ વિટામિન્સની ઉણપથી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તમે જાણો જ છો કે શરીરને રોગ્ય રીતે કાર્ય કરવા માટે અમુક ખાસ એવા વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડતી હોય છે કે જેમાંથી તેમને પોષણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોય છે.

વિટામીન C : વિટામિન C એ સૌથી મહત્વનું વિટામિન્સ માનું એક છે જે આપણને ખાટા ફળો માંથી સરળતાથી મળી રહે છે. વિટામીન C ફકત રોગપ્રતિકારક શક્તિ જ નહિ પરંતુ તે તમારી ત્વચાને પણ સ્વસ્થ રાખવામાં પણ ખુબજ મદદરૂપ થાય છે.

વિટામીન C ની ઉણપ દુર કરવા માટે તમારે તમારા આહારમાં ખાસ એવા ફળો જેવા કે જામફળ, પપૈયું, કીવી, નારંગી, મોસંબી, દ્રાક્ષ, અનાનસ, સ્ટ્રોબેરી, રાસબરી, પ્લમ, આમળા, દાડમ તેમજ શાકભાજીમાં તમારે ગાજર, કોબીઝ, ફલાવર, ટામેટા, બટાકા, લીંબુનો પણ સમાવેશ થતો હોય છે.

વિટામીન K : વિટામીન K ની ઉણપથી શરીરમાં નબળાઈ આવે છે, આ ઉપરાંત વિટામીન K ની ઉણપથી લોહીનું પાતળું થવું, રક્ત સ્ત્રાવ થવો, આંતરડામાં સોજો આવી જવો વગેરે જેવી સમસ્યા વિટામીન K ની ઉણપને કારણે ઉદ્ભવતી હોય છે. વિટામીન K ની ઉણપને દુર કરવા માટે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ ? તમારે રોજીંદા ખોરાકમાં પાલક, મૂળા, ગાજર, ઘઉં, સોયાબીનનું તેલ, દૂધ, લીલા શાકભાજી, લીંબુ, ચોખા, ઘી, સંતરા તેમજ બીજા પણ રસદાર ફળોનો સમાવેશ થતો હોય છે.

વિટામીન ડી : વિટામીન ડી શરીરમાં હાડકાં બનાવવા માટે અને તેની જાળવણી કરવા માટે ખુબજ મદદરૂપ થાય છે, આ સિવાય વિટામીન ડી આંતરડા અને હદય ઉપર પણ અસર કરે છે. ઘણાબધા લોકો જાણતા હશે કે બધા જ અલગ અલગ વિટામીનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામીન ડી નું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ખુબજ ઘટી રહ્યું છે.

આજના મોટાભાગના લોકોમાં હાડકાં નબળાં પડવા અને તૂટવાની સમસ્યા પણ થતી જોવા મળે છે. વિટામીન ડી નો સૌથી સારામાં સારો સ્ત્રોત સૂર્યકિરણો છે. આ ઉપરાંત પણ ગાજર, ટામેટા, નારંગી, લીલા શાકભાજી, નારીયેર, માખણ, પપૈયું, દહીં, ઘી, બીટ અને મૂળા માંથી વિટામીન ડી સારા એવા પ્રમાણમાં મળી રહે છે જે શરીર માટે ખુબજ સારામાં સારો ફાયદો કરે છે.

વિટામીન E : તમે કદાસ જાણતા જ હશો કે વિટામીન E માં એન્ટી એક્સીડેંટ જેવા ગુણધર્મો રહેલા હોય છે જે મુક્ત રેડીકલને કારણે થતા નુકશાન સામે રક્ષણ કરવામાં ખુબજ મદદરૂપ થાય છે. વિટામીન E ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેમજ લોહીમાં રક્તકણોને બનાવવાનું કામ કરે છે.

વિટામીન E ના અભાવને કારણે નાના નાના બળકો અને વૃદ્ધોને મગજની નસો કે ન્યુરોલોજીકલ સમસ્યા થઇ શકે છે. જો તમારે વિટામીન E ની ઉણપ દુર કરવી હોય તો ઘઉં, જવ, ખજુર, ચણા, લીલા શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સન ફલાવર અને મકાઈના તેલનો ઉપયોગ કરી શકાય છે.

વિટામીન A : વિટામીન A રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવા ઉપરાંત તે પાચનને સારું રાખવા માટે તેમજ આંખોને સ્વસ્થ રાખવા માટે ખુબજ મદદરૂપ થાય છે. તેની ઉણપ ને દુર કરવા માટે તમે દૂધ, ઈંડા અને ચીઝનું સેવન કરી શકો છો જે તમારા સ્વાસ્થ્યને ખુબજ મજબુત બનાવવા માટે ફાયદો કરે છે.

વિટામીન B : વિટામીન B શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમજ તેની ખામી થી શરીરમાં ઘણીબધી સમસ્યાઓ થતી હોય છે તેના માટે તમે તમારા રોજીંદા આહારમાં દહીં, દૂધ, સોયાબીન તેમજ સોયા પ્રોડક્ટ, ચીઝ, કેળા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

વિટામીન B12: વિટામીન B12 મુખ્ય ત્રણ વસ્તુઓમાંથી મળી રહે છે 1) ડેરી પ્રોડક્ટ માંથી જો તમે એક કપ દૂધ પીશો તો તેમાંથી 1.2 માઈક્રોગ્રામ જેટલું વિટામીન B12 મળી રહે છે તથા એક કપ દહીં માંથી તથા એક નાના એવા ટુકડા ચીજ માંથી 1.1 માઈક્રો ગ્રામ જેટલું વિટામીન B12 મળે છે. તથા એક કપ દહીંમાંથી 0.5 માઈક્રોગ્રામ જેટલું વિટામીન B12 મળે છે. 2) ફણગાવેલા કઠોળમાંથી વિટામીન B12 સૌથી વધુ પ્રમાણમાં મળે છે. 3) જે અનાજ ફોતરાવાળા છે તેમાંથી પણ વિટામીન B12 સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આપણે જોઈએ તો ઘઉં તે પણ ફોતરાવાળા જ અનાજ કહેવાય છે. તમે જાણો જ છો કે ઘઉં માંથી જ મેંદો બને છે અને મેંદામાંથી એકપણ ટકા વિટામીન B12 રહેતું નહિ. ઘઉંમાં ભરપુર માત્રામાં વિટામીન B12 રહેલું છે. ઘઉંના ઉપરના જે લાલ પડ હોય છે તેની અંદર ભરપુર માત્રામાં વિટામીન B12 મળી રહે છે. વિટામીન B12 સોયાબીન, ઓટમીન, ઈંડા, ચીકન, ઝીંગા, સાલ્સ માછલી, વગેરે માંથી મેળવી શકાય છે.

આમ, શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા માટે શરીરને જરૂરી વિટામીન શેમાંથી મળી રહે છે  ?  તેમજ ક્યાં ક્યાં વિટામીનનું સેવન કરવું જોઈએ ? તેના વિશે તમને માહિતગાર કર્યા.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
અમેરિકન ડૉ. એકસે જણાવ્યું શિયાળામાં આ 5 મૂળવાળા શાકભાજી ખાવાનું શરુ કરી દો

અમેરિકન ડૉ. એકસે જણાવ્યું શિયાળામાં આ 5 મૂળવાળા શાકભાજી ખાવાનું શરુ કરી દો

આ એક ઉપાય દ્વારા ડાયાબિટીસને 100% મટાડી શકાય છે

આ એક ઉપાય દ્વારા ડાયાબિટીસને 100% મટાડી શકાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

cow with tourism

સિંહોની જેમ ગુજરાતની ગાયોને પણ જોવા આવશે પ્રવાસીઓ, જાણો કેવી રીતે

November 27, 2020
રાત્રે સુતા પહેલા આ એક ચૂર્ણને હુંફાળા પાણી સાથે પી જાઓ, પેટની ચરબી સડસડાટ ઓગળી જશે

રાત્રે સુતા પહેલા આ એક ચૂર્ણને હુંફાળા પાણી સાથે પી જાઓ, પેટની ચરબી સડસડાટ ઓગળી જશે

June 28, 2022
માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

માત્ર એક જ વાર ખાઓ નાકની એલર્જી, વહેતું નાક, શરદી, ખાંસી ઠીક થઈ જશે

October 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In