Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

અમેરિકન ડૉ. એકસે જણાવ્યું શિયાળામાં આ 5 મૂળવાળા શાકભાજી ખાવાનું શરુ કરી દો

Deep Charaniya by Deep Charaniya
December 17, 2022
Reading Time: 1 min read
0
અમેરિકન ડૉ. એકસે જણાવ્યું શિયાળામાં આ 5 મૂળવાળા શાકભાજી ખાવાનું શરુ કરી દો
Share on FacebookShare on Twitter

અત્યારે શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે તથા આ ઋતુ દરમિયાન બજારમાં ખુબજ વધુ પ્રમાણમાં શાકભાજીની લાઈનો લાગેલી જોવા મળે છે એટલે કે આ શિયાળાની ઋતુ દરમિયાન ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. તો આજે મારે જેના વિશે તમને માહિતી આપવી છે તે છે આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં મૂળવાળા શાકભાજી એટલે કે જે શાકભાજી જમીનની અંદર થતા હોય છે તેમજ તે મૂળ ધરાવે છે માટે તેનું સેવન કરવાથી કેવા કેવા ફાયદો થાય છે તેમજ આ શાકભાજીનું સેવન કરવાથી કેવા કેવા રોગો સામે રક્ષણ મળે છે તેના વિશે માહિતી આપીશું.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

અમેરિકન ડોક્ટરના જણાવ્યા અનુસાર જો તમે શિયાળામાં આ મૂળવાળી શાકભાજીનું સેવન કરવાથી કેન્સર, કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારીને દુર કરવા માટે મદદરૂપ થાય છે. શિયાળાની ઋતુમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે પરિણામે તેનું સેવન કરવાથી ભરપુર ફાયદાઓ થાય છે. અમેરીકન ડોક્ટર જોશેક્સના જણાવ્યા અનુસાર આ મૂળવાળી શાકભાજી ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. આ ઉપરાંત તેમાં કેલરી, ચરબી, અને કોલેસ્ટ્રોલ સાવ ઓછા પ્રમાણમાં હોય છે. આ મૂળવાળા શાકભાજી પણ કેરોટોનોઈડસના સારા એવા સ્ત્રોત હોય છે.

મૂળવાળી શાકભાજીમાં રહેલા મૂળભૂત તત્વો : મૂળવાળી શાકભાજીમાં રહેલા મૂળભૂત તત્વોની વાત કરીએ તો તેમાં ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં મળી રહે છે. તેમાં પોટેશિયમ, ફોલેટ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામીન એ, બી અને સી, તેમજ મેગેનીઝ, આયર્ન, અને કોપર તેમાંથી સારા એવા પ્રમાણમાં મળી રહે છે.

મૂળવાળી શાકભાજી ખાવાથી થતા મુખ્ય ફાયદાઓ : નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા અનુસાર જે લોકો મૂળવાળી શાકભાજીનું નિયમિત સેવન કરશે તો તેમને શરીરમાં ફાઈબરની ઉણપ હશે તો તેને દુર કરી દેશે. તેમજ વિટામીન A અને વિટામીન C ની ઉણપ પણ સાવ દુર કરી દેશે. વધતા વજન ઘટાડવામાં ખુબજ મદદરૂપ થાય છે, ત્વચાની તંદુરસ્તી વધારી શકે છે, કેન્સર અને હદયને લગતી કોઇપણ બીમારી સામે ફાયદો કરે છે. વધુ પડતું કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય, ડાયાબીટીશ અને બ્લડપ્રેશરની તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે.

બીટ : મૂળવાળી વનસ્પતિની વાત કરીએ તો બીટ પણ ખુબજ ફાયદાઓ ધરાવે છે, બીટમાં બીટેઈનનું પ્રમાણ વધુ પડતું હોય છે જે એક એવું એન્ટીઓક્સીડેન્ટ છે જે હદયના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદરૂપ થાય છે. બીટમાંથી નાઈટ્રેટસ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી તે રક્ત પરિભ્રમણને સુધારવા માટે અને વધુ પડતા બીપીના પ્રમાણને ઘટાડવા માટે ખુબજ મદદરૂપ થાય છે. આ ઉપરાંત પણ તેમાંથી પોટેશિયમ, મેગેનીઝ, આયર્ન, ફોલેટ, વિટામીન B જેવા મહત્વના તત્વો બીટ માંથી સારા એવા પ્રમાણમાં મળી રહે છે.

ગાજર : ગાજરમાં બીટાકેરોટીનનું પ્રમાણ ખુબજ સારા એવા પ્રમાણમાં મળી રહે છે ગાજર એ એક કેરોટીનોઈડ નામનું કંદમૂળ છે તેમજ ગાજર માંથી વિટામીન A પણ ભરપુર માત્રામાં મળી રહે છે. ગાજરમાં વિટામીન A નું પ્રમાણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી આંખોને માટે ખુબજ સારો એવો ફાયદો કરે છે. વિટામીન A આંખોને લગતી સમસ્યા દુર કરવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને તે મજબુત કરવાનું કામ કરે છે.

મૂળા : મૂળામાં ગ્લુકોરાફેનીન નામનું તત્વ મળી રહેતું હોવાથી તે કેન્સર વિરોધી ગુણ ધરાવે છે. મૂળા રકતવાહિનીઓની કોઇપણ કાર્ય કરવાની અનિયમિતતાને યોગ્ય રીતે કાર્યશીલ બનાવે છે તેમજ જો તમારું બ્લડપ્રેશર અનિયમિત હોય તો તેમણે મૂળાનું સેવન કરવાથી ઠીક થઇ જાય છે. આ શિવાય તમેં જો કબજિયાત કે પાઈલ્સથી સતત પીડાઈ રહ્યા છો તો મૂળાનું શાક અથવા તો મૂળાની ભાજી કરીને પણ તમે તેનું સેવન કરી શકો છો.

શક્કરીયા નું સેવન કરવું : શિયાળામાં શક્કરીયા સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેમજ તેની ઉપજ પણ વધુ પ્રમાણમાં થાય છે. આ એક એવી શાકભાજી છે જેમાં માત્ર 103 કેલરી મળી રહે છે તેમજ 1096 માઈક્રોગ્રામ વિટામીન A હોય છે. વિટામીન A ની તમારી દરરોજની જરૂરીયાતને પૂરી કરવા માટે શક્કરીયા ખુબજ ફાયદો કરે છે.

સલગમ : સલગમ વિટામીન સી થી ભરપુર હોય છે જે મજબુત રોગપ્રતિકાર શક્તિ માટે ખુબજ જરૂરી છે તથા ચેપ સામે પણ રક્ષણ મેળવવા માટે સારો એવો ફાયદો કરે છે. સલગમમાં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં મળી રહેતું હોવાથી તે પાચનમાં મદદ કરવાનું કામ કરે છે. આ શાકભાજીમાં વિટામીન A, B અને વિટામીન C, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, તેમજ મેગેનીઝ અને કોપર પણ સારા એવા પ્રમાણમાં મળી રહેતુ હોવાથી શરીરના સ્વાસ્થ્યને મદદ કરવામાં ખુબજ ફાયદો કરે છે.

કોળું ખાવું જોઈએ : જો તમે કોળું ખાશો તો તેના લીધે તે સારો એવો ફાયદો કરે છે તેમજ કોળું પચી જવામાં મદદરૂપ થાય છે, કોળું શરીરને પોષણ આપવાનું કામ કરે છે કોળું હદયની બીમારીને દુર કરવામાં મદદરૂપ કરે છે. કોળું પ્રોટીન તેમજ મિનરલ્સનો અખૂટ સ્ત્રોત હોવાથી સારી એવી માત્રામાં મળી રહે છે.

સૂરણ ખાવું જોઈએ : સૂરણ જમીનમાં થતું એકપ્રકારનું કંદમૂળ છે, તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે. સૂરણ ફળદ્રુપ અને રેતાળ જમીનમાં થાય છે. સૂરણ ડાયાબીટીશ જેવી સમસ્યાને ઠીક કરવા માટે ખુબજ ફાયદો કરે છે. ડાયાબીટીશના દર્દીઓએ સૂરણનું સેવન કરવાથી લાભ થાય છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા મૂળવાળા ઔષધીઓનો કઈ રીતે ઉપયોગ કરવો ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આ એક ઉપાય દ્વારા ડાયાબિટીસને 100% મટાડી શકાય છે

આ એક ઉપાય દ્વારા ડાયાબિટીસને 100% મટાડી શકાય છે

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

December 17, 2022
વધુ એક નિર્ભયાકાંડ: દીકરીની જીભ કાપી નાખી, બાજરાના ખેતરમાં ઘસડી ગેંગરેપ

વધુ એક નિર્ભયાકાંડ: દીકરીની જીભ કાપી નાખી, બાજરાના ખેતરમાં ઘસડી ગેંગરેપ

September 29, 2020
અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

January 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In