Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

Editorial Team by Editorial Team
December 18, 2022
Reading Time: 1 min read
0
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Share on FacebookShare on Twitter

પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે કે જે નાણાકીય વ્યવહારમાં તેની જરૂર પડે છે. આ પાન કાર્ડ આવક વેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ દસ્તાવેજ છે. જયારે તારે બેન્કિંગ વ્યવહાર કરવાના થાય ત્યારે પણ પાન કાર્ડની જરૂર પડતી હોય છે. EPFના પૈસા જમા કરાવવા હોય, ત્યાંર પાન કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

પાન કાર્ડની જરૂર ઘણી જગ્યાએ પડે છે, આપણે ઘણી જગ્યાએ પાન કાર્ડનો નંબર કે તેની ઝેરોક્ષ કોપી આપવી પડતી હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એવા પણ હોય છે કે કે તમારા પાન કાર્ડનો દુરુપયોગ પણ કરી શકે છે. આ માટે તમારે જાણી લેવું જોઈએ કે પાન કાર્ડનો દુરુપયોગ તો નથી થઇ રહ્યો ને !

પાન કાર્ડ એક ખુબ જ ખાનગી માહિતી ધરાવે છે કે જે તમારી પર્સનલ ડીટેલ છે, જેને સુરક્ષિત રાખવી જોઈએ. ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ બાબતે સંબંધિત વિગતો આ પાન કાર્ડ સાથે જોડાયેલી હોય છે. પાન કાર્ડ વિશે જાગૃત અને સભાન રહેવું જરૂરી ચ. લોન અને ક્રેડીટની બાબત સિવાય ઘણા બધા કામોમાં પાન કાર્ડનો ઉપયોગ થઇ રહ્યો છે.

ઘણી જગ્યાએ હોટેલ બુક કરાવવા માટે તેમજ ટીકીટ લેવા માટે લોકો પાન કાર્ડનો ઉપયોગ કરે છે. ઘણા લોકો સીમકાર્ડ લેવા આમતે પણ PAN પણ આપવામાં આવે છે. પરંતુ આ રીતે દરેક જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરવાથીતેનો દુરુપયોગ થઈ શકે છે તે પણ જાણી લેવું જોઈએ.

આ પાન કાર્ડ બાબતે PAN કાર્ડનો દુરુપયોગ થઇ શકે છે. અલગ અલગ રીતે લોકો પાન કાર્ડનો દુરુપયોગ કરી શકે છે. છેતરપીંડી કરનાર કોઈ વ્યક્તિના હાથમાં તમારું પાન કાર્ડ આવી ગયું હોય તો તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

PAN કાર્ડનો ઉપયોગ કરીને આવા લોકો દ્બારા ઘણા બધા કૌભાંડો કરવામાં આવ્યા છે. જેમાં નાની રકમ કમાનાર વ્યક્તિને PAN કાર્ડ પણ મોટી લોન આપવામાં આવી દેવામાં આવે છે. પાનનો ઉપયોગ કરીને લોનને ગેરંટર બનાવવામાં આવી છે. તેની જાણ વગર ગેરેંટર બનાવવું એક ગુનો છે. બે લાખ રૂપિયાથી વધારેના ટ્રાન્જેક્શન પર પાન કાર્ડ આપવું જરૂરી છે, આવા સમયે ઘણા લોકો પોતાની ઓળખ છુપાવવા માટે આ રીતે પણ પાન કાર્ડનો ઉપયોગ કરી શકે છે. જેમાં તમારું પાન કાર્ડ ઉપયોગમાં લેવામાં આવ્યું હશે તો તેનો ટેક્સ તમારે ભરવો પડી શકે છે.

તમારા પાનના આધાર પર ઇન્કમ ટેક્સ પોર્ટલ પર તમારું એકાઉન્ટ ન હોય આવા ફ્રોડ કરનાર વ્યક્તિ તમારું પાન પર એકાઉન્ટ બનાવી શકે છે. જો કોઈ વ્યક્તિએ તમારા પાન પર હાઈ વેલ્યુ ટ્રાન્જેક્શ કર્યું હશે તો તેની ડીટેલ 26ASમાં જોવા મળશે. આ રીતે તમારા પાનનો ઉપયોગ જાણવા માટે 26AS ડાઉનલોડ કરવું જોઈએ.આ ઈન્કમ ટેક્સના પોર્ટલથી ડાઉનલોડ કર્યા પછી જાણી શકાય છે, તેને TRACESના પરથી પણ લઇ શકાય છે. જેનાથી  ટ્રાન્જેક્શનને ચેક કરી શકાય છે.

હવે આવી રીતે તમારા પાન કાર્ડનો દુરુપયોગ થવાથી બચવા માટે તમારે કાળજી રાખવી જોઈએ. ગમે તે જગ્યાએ તમારે પાન કાર્ડ આપવું ન જોઈએ. જ્યાં ખાસ જરૂર હોય ત્યાં જ પાન કાર્ડ આપો, બાકીની જગ્યાએ તમારા બીજા ઓળખ પત્રોનો ઉપયોગ કરો. જયારે પાન કાર્ડ આપવાની જરૂર પડે ત્યારે તેના પર તમારી સહી કરી લો, તારીખ લખો અને જે કામ માટે ઉપયોગ કરવાનો હોય તે પણ લખો. આ સિવાય આવક વેરા વિભાગના પોર્ટલ પણ તમારું એકાઉન્ટ બનાવી લો જેથી અન્ય કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ ન કરી શકે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

December 20, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી
Lifestyle

આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી

September 22, 2022
Next Post
મેડીકલ માંથી ટીકડા લેવા કરતા આ એક ઉપાય કરી જુવો ખુબ ફાયદો કરશે

મેડીકલ માંથી ટીકડા લેવા કરતા આ એક ઉપાય કરી જુવો ખુબ ફાયદો કરશે

ખાલી ૧ રૂપિયામાં મળતી આ વસ્તુ આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે

ખાલી ૧ રૂપિયામાં મળતી આ વસ્તુ આજીવન દાંતની તકલીફમાં થી છુટકારો આપશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

December 26, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
sea plane service

‘સી પ્લેન સેવા’ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી, ‘સી પ્લેન’ ને પરત માલદીવ મોકલાશે

November 28, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In