Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સાંજે આ વસ્તુના 10 થી 12 દાણાને વાટકીમાં પલાળી ને સવારે ખાલી પેટ સેવન કરો

Editorial Team by Editorial Team
December 19, 2022
Reading Time: 1 min read
0
સાંજે આ વસ્તુના 10 થી 12 દાણાને વાટકીમાં પલાળી ને સવારે ખાલી પેટ સેવન કરો

સાંજે આ વસ્તુના 10 થી 12 દાણાને વાટકીમાં પલાળી ને સવારે ખાલી પેટ સેવન કરો

Share on FacebookShare on Twitter

આજે આપણે જેના વિશે વાત કરવાની છે તેની વાત કરીને તો તે છે કીસમીસ જે એક એવું ડ્રાયફ્રુટ છે જે મોટા ભાગના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. કિસમિસનો સ્વાદ મીઠો હોવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. જો તમે કિસમિસનું સેવન કરો તો સ્વાસ્થ્યને લગતા ખુબજ ફાયદાઓ થાય છે. કિસમિસનું સેવન હદય, લીવર, તેમજ વધુ પડતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

કિસમિસમાંથી મળતા વિટામિન્સ: કિસમિસમાંથી મળતા મુખ્ય વિટામીનની વાત કરીએ તો વિટામીન A, વિટામીન C, એન્ટી ઓક્સીડેન્ટ, ફાઈબર તેમજ તે આયર્નથી ભરપુર હોય છે. આયર્નથી ભરપુર કિસમિસ શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરે છે. વિટામીન C થી જે કિસમિસ ભરપુર હોય છે તે શરીરને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે.

કિસમિસ
કિસમિસ

કિસમિસ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે તેમજ કિસમિસનું સેવન કરવાથી હદયને તે  સ્વસ્થ રાખે છે તેમજ જો તમે નિયમિત કિસમિસનું સેવન કરશો તો ત્વચાને ફાયદો કરવાનું કામ કરે છે. તમે કિસમિસને પલાળીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. 100 ગ્રામ કિસમિસમાં ૩૦૦ જેટલી કેલેરી હોય છે એટલા માટે જ તે જે લોકોનું વજન વધારે હોય છે તેમને તેઓએ આ ડ્રાયફ્રુટનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ. હાઈ બ્લડશુગરના દર્દીઓએ કિસમિસનું સેવન કરવું જોઈએ નહિ તેથી બ્લડ શુગર વધવાનું શરુ થઇ જાય છે.

જો તમે નિયમિત કિસમિસનું સેવન કર્યું હશે તો સ્વાસ્થ્યને ખુબજ ફાયદો કરે છે તેમજ તે કેટલાક રોગોને દુર કરવા માટે પણ સારો એવો ફાયદો કરે છે.

કિસમિસનું સેવન કરવાથી થતા અલગ અલગ ફાયદાઓ: જો તમારું વજન ઓછુ હોય તો તમે કિસમિસનું પાણી પીઈ શકો છો : જો તમે અલગ અલગ ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ તમારું વજન ઓછુ રહેતું હોય તો તેને વધારવા માટે તમારે કિસમિસના પાણીનું સેવન કરવાથી ફાયદો થાય છે. જો તમે સવારે ભૂખ્યા પેટે કિસમિસના પાણીનું સેવન કરશો તો તમારૂ વજન ઝડપથી વધવા લાગે છે.

કિસમિસમાં કેલરીનું પ્રમાણ વધુ હોવાથી વજન વધારવા માટે ફાયદો કરે છે તેમજ કિસમિસનું સેવન કરવાથી માંસપેશીઓને મજબુત બનાવે છે અને વજનમાં વધારો કરે છે.

એનીમિયા દુર કરે છે કિસમિસ : જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછુ હોય છે તેમના માટે કિસમિસનું સેવન કરવું એક દવા જેવું કામ કરે છે. જો આયર્નથી ભરપુર કિસમિસને પાણીમાં પલાળીને તેનુ સેવન કરવામાં આવે તો શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે. જો તમે કિસમિસનું સેવન કરો તો શરીરમાં લાલ રક્તકણો બને છે તેમજ હિમોગ્લોબીનનું સ્તર પણ સુધરે છે. કિસમિસનું સેવન એનીમિયાની જે લોકોને ખામી હોય તેમને તે દુર કરવા માટે ખુબજ ઉપયોગી થાય છે.

કબજીયાત દુર કરે છે : જેમને પણ કબજીયાત ને લગતી બીમારી હોય તેમને દરરોજ સવારે કિસમિસનું પાણી કરીને તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે તેમજ કિસમિસમાં ભરપુર ફાઈબર હોવાથી પાચનતંત્રને સારો એવો ફાયદો કરે છે.

જો તમે નિયમિત કિસમિસનું સેવન કરશો તો શરીર હાઈડ્રેટ રહે છે તેમજ કબજીયાતની ફરિયાદ રહેશે નહિ. સવારે ખાલી પેટે  કિસમિસનું પાણી પીવાથી અનેક તેના નાના મોટા ફાયદાઓ થાય છે તેમજ તે અનેક પોષકતત્વોનો ભંડાર છે.

લીવરને ફાયદો કરે છે : જો તમે રાત્રે એક ગ્લાસ પાણીમાં 10 થી લઈને 12 કિસમિસ નાખીને સવારે તેનું પાણી પીવાથી સારો એવો ફાયદો થાય છે. તમે સવારે ખાલી પેટે આ કિસમિસ પલાળેલા પાણીનું સેવન કરવાથી લીવરને સારો એવો ફાયદો કરે છે.

કિસમિસનું પાણી ક્યારે અને કેટલું પીવું જોઈએ: તમે સવારે ઉઠીને કિસમિસનું પાણી પીવાથી ફાયદો થાય છે તેમજ તમને તમારા સ્વાસ્થ્ય માટે અદ્ભુત ફાયદાઓ થાય છે. તમે આ પાણીનું સેવન કર્યા પછી અડધા કલાક બાદ કંઈ પણ વસ્તુ ખાવી જોઈએ નહિ. તેમજ એક અઠવાડિયા સુધી આ કિસમિસનું પાણી પીશો એટલે સારામાં સારો ફાયદો થાય છે.

હાડકા મજબુત બને છે : જો તમે નિયમિત સવારે કિસમિસ ખાવાથી હાડકા મજબુત બને છે તેમજ તેમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકાને પણ મજબુત કરે છે. તેમજ તેની અંદર રહેલા બોરન કે જે એક માઈક્રો ન્યુટ્રીઅંટ છે તે શરીરમાં રહેલા હાડકાને મજબુત કરે છે તથા તેમનું નિર્માણ કરવામાં પણ સારો એવો ફાયદો કરે છે.

ડાયાબીટીશ ફાયદો કરે છે : કિસમિસનું સેવન કરવાથી ડાયાબીટીશની તકલીફથી જે લોકો સતત પીડાઈ રહ્યા હોય છે તમને ખુબજ સારો એવો ફાયદો થાય છે. કિસમિસ બ્લડશુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ રૂપ થાય છે. ડાયાબીટીશ માટે કિસમિસ ઉત્તમ ગણાય છે.

ઈમ્યુન સીસ્ટમને મજબુત કરે છે : જે લોકો કિસમિસનું સેવન કરે છે તેમની ઈમ્યુંનીટી સીસ્ટમ સારા એવા પ્રમાણમાં જળવાઈ રહે છે. તમે કિસમિસનું સેવન કરશો તો તમારા શરીરમાં રોગો પ્રવેશ કરતા નથી. પરિણામે તમે તંદુરસ્ત તમારી જીવનશૈલી જીવી શકો છો.

કિસમિસ બ્લડપ્રેશરમાં ફાયદો કરે છે : ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે કે જેમને બ્લડપ્રેસરને લગતી સમસ્યા થતી હોય છે. તેમને બ્લડપરેશ વધી જતું હોય અથવા તો તેમનું બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યા થતી હોય છે તો તેવી સમસ્યાને ઠીક કરવાનું કામ કરે છે.

વજનમાં ઘટાડો કરે છે : તમે જાણો જ છો કે કિસમિસમાં કુદરતી રીતે ખાંડ આવેલી હોવાથી તેમાં કુદરતી રીતે મીઠાશ આવે છે જે લોકોને મીઠી વસ્તુ ખાવાની આદત હોય છે તેમને કિસમિસ ખાવી ખુબજ સારી માનવામાં આવે છે તેમજ કિસમિસ ખાવાથી રાહત પણ થાય છે અને કેલેરીમાં પણ સારો એવો વધારો કરે છે. તે લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે તેમજ વજન ઘટાડવા માટે ફાયદાકારક છે.

આંખોની રોશની વધારે છે : એન્ટીઓક્સીડેંટ વિટામીન A, અને બીટાકેરોટીન કિસમિસમાં લગભગ આવા બધા જ પ્રકારના પોષક તત્વો જોવા મળી છે. જે આંખો માટે સૌથી ઉત્તમ ગણાય છે. આથી જ કિસમિસને પલાળેલી ખાવાથી આંખોમાં રોશની ભળી જાય છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા 10 થી 12 દાણા પાલાળેલી કિસમિસના ખાઈ લેવાથી અનેક નાના મોટા રોગોંમાં ફાયદો કરે છે તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

ફેફસાની સફાઈ

આ રીતે કરો ફેફસાની સફાઈ, આજીવન કોઈદિવસ શ્વસનતંત્રની બીમારી નહિ થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વગર દવાએ માત્ર એક દિવસમાં કિડનીની બધી જ ગંદગી બહાર કાઢવાનો સરળ ઘરેલું ઉપાય

વગર દવાએ માત્ર એક દિવસમાં કિડનીની બધી જ ગંદગી બહાર કાઢવાનો સરળ ઘરેલું ઉપાય

May 29, 2022
રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો

રાતો રાત ફેમસ થયેલી રાનુંમંડલ હાલ ક્યાં છે ? કઈ હાલતમાં અત્ત્યારે જીવી રહી છે ? જાણો

September 27, 2020
તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

September 28, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In