Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home સમાચાર

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

Editorial Team by Editorial Team
December 20, 2022
Reading Time: 1 min read
0
2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ
Share on FacebookShare on Twitter

આગામી ટુક સમયમાં વર્ષ 2022 પૂરું થવાની તૈયારી છે તેવામાં અમે તમને જણાવવા માંગીએ છીએ કે કેટલાક એવા આવતા વર્ષ 2023થી શિક્ષણ વિભાગમાં અમુક નિયમોમાં ફેરફાર થવાનો છે. શું શું ફેરફારો થશે ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી દઈએ.

RELATED POSTS

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

આગામી શૈક્ષિણક વર્ષ 2023થી ધોરણ 1 માં એવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે કે જેમની ઉંમર 1 જુન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે વિધાર્થીને 6 વર્ષ પુરા થવામાં 1 વર્ષ ઘટતું હશે તે વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેચાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. જે બાળકોના 6 વર્ષ સાવ પુરા થતા હશે તેમને જ પેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.

શું છે શિક્ષણ વિભાગનો પરિપત્ર: 23 ડીસેમ્બર 2020ના રોજ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં પ્રવેશની વય મર્યાદામાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે તેમની વયમર્યાદા 5 ને બદલે 6 વર્ષની કરવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ રીતે પરિપત્રનો અમલ કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ KGમાં અભ્યાસ કરતા હોય તેમનું એક આખું વર્ષ બગડે એવી પરિસ્થિતિ સર્જાય તેમ હોવાથી આનો અમલ તેમણે વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષથી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે નર્સરી અને જુનિયર-સીનીયર તેમજ KGમાં જે બાળકો ભણે છે તેમને મુશ્કેલી ન પડે એટલા માટે આ નિર્ણય લીધો હતો. માટે જ આ નિર્ણય લેવા પાછળ સરકાર નવા નિયમનો અમલ વર્ષ 2023થી કરશે.

6 વર્ષ પુરા કરનારા બાળકોને જ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે:  આપણા ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી જ પ્રવેશ આપવાનો નવો એક નિયમ બનાવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે.

વર્ષ 2023થી 6 વર્ષ પુરા કરનારા બાળકને જ પ્રવેશ મળશે:  શિક્ષણ વિભાગે 6 વર્ષની ઉંમર નક્કી કરી લીધી છે પરંતુ તેમાં હજી છુટછાટની જાહેરાત કરી નથી. તેમણે વધુમાં એ પણ જણાવ્યું છે કે જે બાળકોના 6 વર્ષ પુરા થવામાં એક પણ દિવસ ઘટતો હશે તો તેમને પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ. 2023-24થી એટલે કે નવા શૈક્ષણિક વર્ષથી જે બાળકોના 6 વર્ષ પુરા થતા હશે તેવા વિદ્યાર્થીઓને જ ધોરણ 1 માં પ્રવેશ આપવા દેવામાં આવશે.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી આગામી ટુક સમયમાં જે નવો નિયમ બહાર અમલી કરવાનો છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
સમાચાર

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

February 7, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન
સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

December 30, 2022
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત
આરોગ્ય

WHOએ હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને ગણાવ્યાં જીવલેણ, ગામ્બિયામાં 66 બાળકનાં મોત

October 6, 2022
આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે
સમાચાર

આટલા લોકોને ડિસેમ્બર 2022 સુધી મળતું રહેશે મફત રેશન , જાણો કોનો સમાવેશ થયો છે

September 28, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
Next Post
જમ્યા પછી પેટ ફુલેલું અને કડક રહે છે તો આ 3 વસ્તુઓ ખાવ આ સમસ્યા કાયમ દૂર થઇ જશે

જમ્યા પછી પેટ ફુલેલું અને કડક રહે છે તો આ 3 વસ્તુઓ ખાવ આ સમસ્યા કાયમ દૂર થઇ જશે

શિયાળામાં હાર્ટ એટેક આવતા પહેલા દેખાય છે આ 7 લક્ષણો

શિયાળામાં હાર્ટ એટેક આવતા પહેલા દેખાય છે આ 7 લક્ષણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 19, 2022
શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

શું તમારા બાળકનું પણ વજન વધારે છે? તો અપનાવો આ ટિપ્સ, માત્ર 1 મહિનામાં બાળકનું વજન ઉતરી જશે

September 2, 2022
વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

વજન ઓછું કરવાથી લઇ ને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે છે કારગર મમરા

July 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In