Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home Lifestyle

ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ

Editorial Team by Editorial Team
December 20, 2022
Reading Time: 1 min read
0
ખાલી એકવાર 50 હજારનું રોકાણ કરો, વર્ષો સુધી હજારો રૂપિયાની કમાણી આપશે આ બિઝનેસ
Share on FacebookShare on Twitter

ઘણા લોકો આજે કોઈને કોઈ ધંધાની શોધમાં હોય છે. જે લોકો ધંધામાંથી રૂપિયા કમાઈને કમાણી કરવા માંગતા હોય છે, જેના લીધે ઓછા ખર્ચ વધારે લાંબા સમય સુધી આવક આવે તેવો ધંધો લોકો પસંદ કરે છે.

RELATED POSTS

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

જયારે ઘણા લોકો એવા પણ બિઝનેશ શરૂ કરતા હોય છે, કે જેમાં તેને આવડત ન હોય. છેવટે આવો ધંધો શરુ કરવાથી ફાયદાની જગ્યાએ નુકશાની આવે છે અને એક સમયે ધંધો બંધ પણ કરવો પડે છે. જયારે આ બધા જ ધંધામાં ખેતીવાડી એવો ધંધો છે કે જેમાં થોડી ઘણી માહિતી હોય તો પણ તમે ઘણા રૂપિયા કમાઈ શકો છો.

ખેતી વાડી અને બાગાયત એક એવો રોજગાર છે કે જે બધા જ લોકો ખરી શકે છે. આજે અમે ખેતીવાડી સાથે જ સંકળાયેલા આયુર્વેદમાં ઉપયોગી એવા એલોવિરાના ઉછેરની માહિતી આપી રહ્યા છીએ. આજના સમયે આ એલોવીરાની ખુબ જ માંગ છે. વિશ્વમાં ચાલી રહેલી મહામારીના સમયે લોકો પોતાના ધંધા અને રોજગાર બંધ થવાથી ખેતીવાડી તરફ વળ્યા છે. કારણ કે આ ધંધો ગમે તેવી મહામારીમાં પણ ચાલુ રાખવો પડે તેમ છે. કારણ કે દેશમાં ખોરાક અને અન્ન ખેતીવાડી જ પૂરો પાડે છે. એલોવીરાનો ઉછેર માત્ર 50 હજાર રૂપિયા લગાવીને કરી શકાય છે.

આ મામુલી રૂપિયાનું રોકાણ વર્ષો સુધી સારી આવક આપે છે. કારણ કે આજે આયુર્વેદિક પ્રોડક્ટમાં દવાઓ અને સૌન્દર્ય પ્રસાધનો બનાવવા માટે એલોવીરાની ડીમાંડ ખુબ જ રહેલી છે. જેથી તમને સારી એવી આવક કરી આપે છે. હાલના સમયમાં એલોવીરા ની ખુબ જ વધારે માંગ છે. તમને પ્રશ્ન થશે કે આ ખેતી તો કરી નાખીએ પણ તેને વેચવા માટે ક્યાં જશું. તો તેનો પણ જવાબ તમને આપી દઈએ.

એલોવીરા ને તમે હોલસેલમાં ઓનલાઈન પણ વેચી શકો છો. ઘણી બધી આયુર્વેદિક સંસ્થાઓ એલોવીરા અને બીજી ઓર્ગેનિક વસ્તુ તમારી પાસે થી ખરીદશે. પછી તેમાંથી તે એલોવીરા જેલ અને જ્યુસ બનાવી ને બજારમાં વેચાશે. તમે પણ ઘરે એલોવીરા જ્યુસ અને જેલ બનાવી ને ઓનલાઈન વેચાણ કરી શકો છો.

આ એલોવીરાનું ઉછેર કાર્ય તમે કોઈ પણ પ્રકારની જમીનમાં કરી શકાય છે. આ એક એવી આવક આપે કે જે જેને એક વખત લગાવ્યા બાદ તેનાં મૂળમાંથી અનેક મૂળ ફૂટે છે અને સતત તેમાં વધારો થતો રહે છે. જેથી કરીને તે કમાણી સતત વધતી જાય છે તેમજ ફરી વખત ઉગાડવાની જરૂર પડતી નથી.

આ એલોવીરાની પ્રોડક્ટ તમે જાતે જ બનાવી શકો છો. આ માટે તમારે કેવી રીતે બનાવવું એ જાણી લેવું જોઈએ. ખાસ કરીને તમે એલોવીરા જેલ અને જ્યુસ તમારી જાતે જ બનાવી શકો છો. જે માટે તમે પોતે જ યુનિટ સ્થાપી શકો છો. એનો 5 લાખ જેટલા રૂપિયાનો ખર્ચો થાય છે પરંતુ પછીથી તે સતત આવક આપ્યા રાખે છે.

આજના સમયે એલોવીરાની ખેતી ભારતના બધા જ વિસ્તારમાં વધવા લાગી છે. તેમ છતાં વસ્તીમાં થતો વધારો અને સતત પ્રોડકટની માંગને લીધે તે સતત આવક આપે છે. આ એલોવીરા જે જમીન ખેતી વલાયક ન હોય તેવા વિસ્તારમાં કરી શકાય છે. તેમજ તેમાં દવા, ખાતર કે જીવાત તેમજ કુદરતી પરીબળો તડકો, ઠંડી, વરસાદ કે વાવાઝોડાની અસર પણ આ છોડ પર થતી નથી તેથી તેની કાળજી રાખવાની પણ કોઈ જરૂર પડતી નથી.

આમ, એલોવીરાની ખેતી કે ખુબ જ સારી અને કોઈ માવજત વગર જ આવક કરતી ખેતી છે. જેથી કોઇપણ લોકો આ ખેતી કરી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ
Lifestyle

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને
Lifestyle

આ રીતે ચેક કરો તમારા PAN Card પર કોઈએ લોન તો નથી લીધી ને

December 18, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ
Lifestyle

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022
નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
સમાચાર

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 23, 2022
આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી
Lifestyle

આ ખાવાની વસ્તુઓની નથી હોતી કોઈ એક્સપાયરી ડેટ, મોજ થી કરો ખરીદી

September 22, 2022
Next Post
ફેફસાની સફાઈ

આ રીતે કરો ફેફસાની સફાઈ, આજીવન કોઈદિવસ શ્વસનતંત્રની બીમારી નહિ થાય

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

December 7, 2022
આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

આ મહિલાએ 100 રૂપિયામાં ખરીદ્યું હતું ભંગારમાં પડેલું વિમાન, આજે તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે

January 26, 2022
રસોઈના મસાલામાં વપરાતી આ એક વસ્તુ

રસોઈના મસાલામાં વપરાતી આ એક વસ્તુનો ઓવરડોઝ માત્ર ૨ કલાકમાં જ મગજ ફેઈલ કરી શકે છે

August 25, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In