Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

તમે આ વસ્તુનું સેવન કરો છો તો આજે જ બંધ કરી દેવા વિનંતી

Deep Charaniya by Deep Charaniya
December 22, 2022
Reading Time: 1 min read
0
તમે આ વસ્તુનું સેવન કરો છો તો આજે જ બંધ કરી દેવા વિનંતી
Share on FacebookShare on Twitter

મગજ આપણાં શરીરના કાર્ય પ્રણાલીનો તે ભાગ છે જે શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. કદાચ આ જ કારણ છે કે માણસનું શરીર તો પોતે વિકાસ કરી લે છે. પરંતુ બ્રેનનું ધ્યાન રાખવું પડે છે. જણાવી દઈએ કે બ્રેન ટ્યૂમર મગજથી જોડાયેલી એક ખૂબ જ ગંભીર બીમારી છે. તેની સારવાર પણ ખૂબ મોંઘી હોય છે. એટલા માટે 8 જૂનના રોજ આયોજન અને રેલીઓ દ્વારા લોકોને આ બીમારીના કારણોથી અવગત કરાવવામાં આવે છે. જેથી તે આ બીમારીથી બચી શકે. આજના સમયમાં બને ત્યાં સુધી બહારના ખોરાકનું સેવન ટાળવું શરીર માટે ખુબ જ ફાયદાકારક બને છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સામાન્ય રીતે આ બીમારીનું કારણ ખરાબ ખાણી-પીણી અને નશીલી વસ્તુનું સેવન કરવાનું હોય છે. પરંતુ ઘણીવાર આ જેનેટિક પણ હોય શકે છે. આ સ્થિતિમાં મગજને લઈને વધું સાવચેતીથી રહેવું જરૂરી છે. ખાસ કરીને પીવાની બાબતમાં. આજે અમે તમને આવી જ કેટલીક ખાદ્ય સામગ્રીઓ વિશે જણાવીશું જે મગજ માટે ઝેરની જેમ કામ કરે છે. તેનું સેવન કરવાથી બ્રેન ટ્યૂમરનું કારણ બની શકે છે. આવો જાણીએ કે કયા એવા ફૂડ છે જે તમારા મગજ માટે ખતરનાક છે.

ટ્રાન્સ ફેટ : એવી ખાદ્ય સામગ્રી જેની અંદર આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટ હાજર હોય છે. આ મગજ પર એક ખરાબ અસર નાંખે છે. એવી અનેક શોધ છે જે જણાવે છે કે ટ્રાન્સ ફેટનું વધારે સેવન એલ્ઝાઈમ, ખરાબ યાદશક્તિ અને લોઅર બ્રેન વોલ્યૂમની સમસ્યાનું કારણ બને છે. આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટથી થોડું અંતર બનાવી રાખવું પડશે. આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટવાળા ફૂડની વાત કરીએ તો તેમાં કેક, કૂકીઝ એન્ડ પાઈ, માઇક્રોવેવ પોપકોર્ન, ફ્રોઝન પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, ફ્રાય ચીકન વગેરે જેવા ખોરાકનો સમાવેશ થાય છે.

મીઠા પેય પદાર્થ : હાઈ ફ્રુક્ટોજ પેય પદાર્થ અથવા રિફાઈન્ડ શુગરથી બનેલી વસ્તુ જેમ કે કોલ્ડ ડ્રિંક, સોડા, ફ્રૂટ જ્યૂસ વગેરે તમારા માટે કેટલું ભયંકર છે, તેની પર ઘણી બધી શોધ થઈ ચૂકી છે. આ ન ફક્ત ડાયાબિટીસની સમસ્યા પેદા કરે છે, પરંતુ આ મગજ માટે પણ એટલું જ હાનિકારક છે.

તેના સેવનથી યાદશક્તિ પણ નબળી પડે છે અને વ્યક્તિની શીખવાની ક્ષમતા પર પણ અસર પડે છે. તેમજ અનેક શોધમાં પણ જણાવે છે કે બ્રેન ટ્યૂમરનું કારણ પણ બની શકે છે. તેના પહેલા આ તમને સંપૂર્ણ રીતે નુકસાન પહોચાડે તેને આજે જ તમારા જીવનમાંથી નીકાળીને બહાર ફેંકી દો.

પ્રોસેસ્ડ ફૂડ : આ ફૂડ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે, એવી ખાદ્ય સામગ્રી જેને તૈયાર કરવા માટે ન જાણે કેટલીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેમાં જંક ફૂડ, રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ વગેરે સામેલ છે. આ પ્રકારનો આહાર તમારૂ મગજ અને આરોગ્ય બંને માટે હાનિકારક છે. મગજને તંદુરસ્ત બનાવી રાખવા માટે તમે તેનાથી અંતર જ બનાવી રાખો.

વધું મર્કર વાળી માછલી : મર્કરીનું એક ન્યોરોક્સિક તત્વ છે જેની ખરાબ અસર ગર્ભમાં ઉછેરી રહેલા શિશુ પર પડે છે. સામાન્ય રીતે આ પદાર્થ આપણે મોટી માછલીઓ માં જ જોવા મળે છે જેમ કે શાર્ક અને સ્વોર્ડફિશ. જો તમે પણ આ પ્રકારની માછલીનું સેવન કરો છો તેને ખાવાનું બંધ કરી દો.

રિફાઈન્ડ કાર્બ્સ : રિફાઈન્ડ કાર્બ્સનું સેવન આજના સમયમાં ખૂબ વધું થવા લાગ્યું છે. જેના કારણે લોકોના મગજ પર પણ અસર પડે છે. રિફાઈન્ડ કાર્બ્સને બનાવવામાં એક પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. જેમાં ખાદ્ય સામગ્રીને બનાવવા માટે ખૂબ વધું ખાંડ અને કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

બજારમાં મળનારા વ્હાઈટ બ્રેડ, કેક અથવા મેંદાથી બનેલી વસ્તુ રિફાઈન્ડ કાર્બ્સની અંદર જ આવે છે. તેનું સેવનથી ડિમેંશિયાની સમસ્યા થવા લાગે છે. જણાવી દઈએ કે તેના સેવનથી મગજની કાર્ય પ્રણાલીમાં અડચણ પેદા થાય છે અને આ ફૂડ લાંબા સમય સુધી મગજને નુકસાન પહોચાડે છે. જો તમે તમારી થાળીથી તેને હટાવી દેશે તો તમે ટ્યૂમર જેવા સમસ્યાથી પણ બચી શકો છો.

દારૂ : દારૂનું સેવન પૂરતા પ્રમાણની અંદર અને ક્યારેય ક્યારેક કોઈ દવાની જેમ જ કામ કરે છે, પરંતુ તેનું વધું સેવન ન માત્ર બ્રેન ટ્યૂમર પણ અનેક શારિરીક અને માનસિક સમસ્યાઓને જન્મ આપે છે. એવામાં દારૂનું વધારે સેવન બધાં માટે હાનિકારસ હોય છે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે.

એસ્પાર્ટેમ : આ એવી ખાદ્ય સામગ્રી છે જેને બનાવવા માટે આર્ટિફિશિલ શુગરનો ઉપયોગ કરવામાં આવે છે. શુગર ફ્રી પ્રોડક્ટ પણ આની શ્રેણીમાં આવે છે. આ પ્રકારની પ્રોડક્ટ મગજને વધું નુકસાન પહોચાડે છે. જોકે ઓછા પ્રમાણમાં તેનું સેવન સુરક્ષિત ગણાય છે. પરંતુ તમે જો તેના સેવનથી દૂર રહો તો ઉત્તમ રહેશે.

આમ, ઉપર જણાવેલા ખોરાકનું સેવન ટાળવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમે તંદુરસ્ત રહો. આ ઉપયોગી માહિતીને જનહિત માટે જરૂર શેર કરવા વિનંતી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
આખું વર્ષ લોહીને  શુદ્ધ અને ઝેરી પદાર્થોથી મુક્ત રાખવા માટે શિયાળામાં આ 7 વસ્તુઓનું સેવન કરો

આખું વર્ષ લોહીને શુદ્ધ અને ઝેરી પદાર્થોથી મુક્ત રાખવા માટે શિયાળામાં આ 7 વસ્તુઓનું સેવન કરો

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લમ્પી વાયરસ હોય તેવા પશુનું દૂધ આપણે પીએ તો આપણને કાંઈ અસર થાય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 26, 2022
માત્ર દૂધમાં આ બે વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવી દો, ચેહરો એકદમ ચમકી ઉઠશે

માત્ર દૂધમાં આ બે વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવી દો, ચેહરો એકદમ ચમકી ઉઠશે

August 12, 2022
Russia Corona vaccine

હિમાચલના બદ્દીમાં બનશે રશિયાની કોરોના વેક્સીન સ્પુટનીક V, ડીસેમ્બરથી શરૂ થશે ઉત્પાદન

November 28, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In